________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
સકાય છે ૭. રાજ શાવર
चेतना चेतनकुं संभलावे ॥ अनादि स्वरूप जणाधेरे ।। सुमति कुमति दोय नारी ताहरे ।। कुमति कहे तिम વા રે રે | | કુમતિનો પરિવાર છે વધુનો પણ रात दिवस करे डुहलो रे ॥ विषय कषायमांहि भिनो रहेवे ।। नवी जाणे ते भोलो रे ॥ चे ।। २ ॥ सुमतिने मिलवा नवि दिई तुंजने ।। मोहनी छाके छाक्योरे ॥ भक्षाभल तुजने करावे ॥ अनंत काल ताइ राख्यो रे ॥ चे ॥३॥
ભાવાર્થ-શ્રી મણિચંદ્રજી મહારાજ અંતમાં આ ત્માને ચેતન–પુરૂષ અને જ્ઞાન પરિણતિને ચેતના સ્ત્રી બન્ને પાત્રે ગાવીને તેમાં ચેતનારૂપ સ્ત્રી પોતાના સ્વામી ચેતનને જે સમજાવે છે તે જણાવે છે. ચેતના કહે છે કે હે ચેતન ! સ્વામિન ! તમે અનાદિકાલથી કુમતિનારીના વશમાં પડ્યા છે. તમારે સુમતિ અને કુમતિ એ બે સ્ત્રી છે. અને તું કુમતિ કહે છે તેમ ચાલે છે. મેહનીકર્મ આદિ આઠે કર્મની પ્રકૃતિ છે તે કુમતિને પરિવાર છે, અઢાર પાપસ્થાનકની વૃત્તિ છે તે કુમતિને પરિવાર છે,
For Private And Personal Use Only