________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
છે જજે . जेहने अनुभव प्रातमा केरो॥ होवे ते धनधन्यारे । सारपणुं चितमें ते भावे ।। भेदभेद भिन्नाभिन्नारे । जे० ॥१॥ द्रव्यगुण पज्झमें खेले ॥ परपरिणतिथी न्यारोरे ॥ आपे आपसभावमां खेले ॥ केवल नाण પર વ્યાજેરે છે જે છે ૨ |
ભાવાર્થ–શ્રી મણિચંદ્રજી કહે છે કે આત્માને અનુભવ જેઓ પામ્યા છે તેઓને ધન્ય ધન્ય છે. આભાનુભવીઓ સત્યસારને હૃદયમાં ધારણ કરે છે અને જડ અસત્ય દુનિયાના પ્રપંચથી દૂર રહે છે. દુનિયાનાં સન્માન–કીતિ–પ્રતિષ્ઠાને ભૂંડની વિકા સમાન ગણે છે. આ
મા જ દુનિયામાં સારરૂપ છે એમ અનુભવે છે, તેઓ દુનિયામાં રહેવા છતાં નિર્મોહભાવી હોવાથી દુનિયાથી ભિન્ન છે. તેઓ આત્મભાવે સર્વ જીવો સાથે અભેદપણે વર્તે છે. તેઓ આત્માના જ્ઞાનાદિકગુણોને અને યાદિક્ષાને આત્મામાં ભિન્ન અને અભિન્નપણે અનુભવે છે. આ
For Private And Personal Use Only