________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
હ૩
વિચારોને વર્તમાન ક્ષણથી જ દૂર કરીને નિશકી બનીનેજ જીવવું. દેહ વગેરેથી થતી દુર્ગચ્છાના વિચારોને આ પળેજ દૂર કરે અને હવે પછી થવા ન પામે એમ હેચેતન ! દઢ નિશ્ચયધારી ઉપયોગી બનો. હે ચેતન !! મિથ્યાત્વબુદ્ધિને ત્યાગ કરે. મહામહના સર્વવિચારોને સમજી તેનાથી દૂર રહે. કષાયની ચાર ચેકડીથી ચાર ગતિમાં અનંતશઃ પરિભ્રમણ કર્યું. હે ચેતન !! મનુષ્ય, તિર્યચ, દેવગતિ અને નરકગતિમાં ચાર કષાયથી પરિભ્રમણ થાય છે એવું જાણુને ચાર કષાય ટાળવા, એ તમારા પુરૂષાર્થ ઉપર આધાર રાખે છે, એવું જાણીને હવે કષાયથી સર્વથા અને સર્વદા દૂર રહો. ____मोह मिच्छत अणुबंध खपावे ॥ यथास्थितिभावे समदृष्टि श्रावे ॥ अप्रत्याख्यान चउ उदय न पावे || संजल चउकनो कसाय तव नावे ॥ तपसंयमवीतराग ते क
વે છે ઝo | ક | પ વીતરાગ ના હોવું છે વોર્ડ છે नाणदसणावरण विघ्न खपेई ॥ केवलनाणदसण तब પાવે છે પછી સૈતિ તવ સિદ્ધ થા! શાક तथा भव्यतव्ये सामग्री प्रावे ॥ शुद्धस्वरूपउपरे रुचि
For Private And Personal Use Only