________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
मुहूर्त एक रहे मग्नता ॥ संतरस पावे सोय ॥४॥ જાથા વન મન ચા વરિ | આપત્તિ ત ાય . घाति करमकुं क्षय करी ॥ केवल लछि पाय ॥ ५ ॥ અનંત પ્રતિશય તર દુવા | નોrwારવા | મન્ચ जीव प्रति बूजवे ।। पूरे शिवपुर वास ॥६॥
इति पंचदश सझाय समाप्तम् ॥ १५ ॥
ભાવાર્થ-જેમ જેમ નિરાશપણે-પરપુદ્ગલ વસ્તુમાં અહં મમત્વ તથા સુખની આશા રહિતપણે ચિત્ત કરે છે અને જડચેતન જગતમાં નિરાસક્તિથી વર્તવાનું થાય છે, તેમ તેમ આત્મામાં મગ્નતા થાય છે અને એવી મગ્નતા એક મુહૂર્ત સુધી તો કાયમ રહે છે અને પછીથી તેને ધારાપ્રવાહ ટળીને પુનઃ આપને મતાને ધારા પ્રવાહ ચાલ્યા કરે છે અને તેથી આત્માથી શાંતરસની પ્રાપ્તિ કરી શકે છે; મન વાણું કાયાની સુમતિ ગુપ્તિ કરીને તથા તેમાંથી અહંમમતા દૂર કરીને જેઓ આત્માની ઉપાસના સેવા કરે છે, તેઓ આત્માની જ્યોતિ જગાવે છે અને ચાર ઘાતી કર્મને ક્ષય કરીને કેવલજ્ઞાન રૂપ લક્ષ્મીને પ્રાપ્ત
For Private And Personal Use Only