Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ पुरुषः, 'समारभते' एकीभावेनाभिविधिना करोति, उदाहरणमत्र व्याधमत्स्यबन्धादयः, ते हीहलोकेऽपि दुःखभाजः परलोकेऽपि दुर्गतिगामिन इति, 'इहफलमेव त्वधमः' इह फलमस्येति इहफलं, कर्मेति प्रवर्त्तते, एवकारोऽवधारणे, इहफलमेव, तुशब्दो विशेषणार्थः, अधममारम्भफलमाश्रित्यावधारणं, न त्विहफलमेव तत्, परलोके दुर्गतिफलत्वात्, स ह्यधमो विषयसुखगृध्नुः परलोकमविगणय्य तदनुगुणमिहफलमेवारभते, उदाहरणमत्र कामादिप्रधाना ऐहिकप्रत्यवायपरिहारिणः परलोकनिरपेक्षाः पृथग्जना इति, 'विमध्यमस्तूभयफलार्थ' विमध्यमः-अप्राप्तमध्यमावस्थः, तुः विशेषणार्थः, संसाराभिनन्द्येव, उभयस्मिन् फलं उभयफलं तत् अर्थः-प्रयोजनमस्येति उभयफलार्थं, कर्मारभत इति वर्तते, उदाहरणं चात्र विषयेषु सक्ता अमुत्रापि तद्विशेषार्थिनः दानादिक्रियासु प्रवृत्ताः पृथग्जना एवेति, एवमेतत् पुरुषत्रयमपि संसारबीजोपचयहेतुत्वेन सामान्यतोऽकुशलानुबन्धं प्रति प्रयतते ॥४॥
ટીકાર્થ– તેમાં અકુશલ અનુબંધને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે छ- “कर्मे"त्यादि, भन लक्ष पूर्वे (२-२ नी टीमi) युं छे. અહિત એટલે અનિષ્ટ ફળને આપનારું. ક્યાં અનિષ્ટ ફળને આપે એમ 5 छ- "इह चामूत्र च" म सने ५२९ोम भनिष्ट इणने આપનારું. અધમતમ એટલે સર્વથી જઘન્ય પુરુષ. તેના નામ-ગોત્ર અને ॐ ध्यभात्रथा ते पुरुषछे. (५२मार्थथा पुरुष नथी.) “समारभते" भेटले. તે કાર્યમાં સંપૂર્ણ તન્મય બનીને કાર્ય કરે છે. અહીં શિકારી, માછીમાર વગેરે દષ્ટાંતરૂપે છે. તેઓ આ લોકમાં પણ દુઃખના ભાગી થાય છે અને પરલોકમાં પણ દુઃખના ભાગી થાય છે. કેમકે પરલોકમાં દુર્ગતિમાં જનારા होय छे. "इहफलमेव त्वधमः" मही दोsidy ण छ ते ઇહફળકર્મ એ પ્રમાણે ઉપરથી ચાલ્યું આવે છે. વિકાર અવધારણ અર્થમાં છે. આ લોકના ફળવાળું જ. અધમઆરંભના ફળને આશ્રયીને અવધારણ છે. આ લોકના ફળને જ આશ્રયીને અવધારણવાળું નથી, અર્થાત્ અધમ પુરુષ તેવો જ આરંભ કરે છે. અહીં કામસુખ( ભોગસુખ)આદિની