________________
૪
दीर्घफणीन्द्रनाले, महीधरकेसरे दिशामहादले । ओ ! पिबति कालभ्रमरो, जनमकरंदं पृथ्वीपद्मे ॥८॥
અર્થ : ઘણી ખેદની વાત છે કે કાળરૂપી ભ્રમર *ખ્ખોટો શેષનાગરૂપી નાખવાના, પર્વતરૂપ કેસરાવાળા, અને દિશારૂપ સ્ફોટા પત્રવાળા પૃથ્વિરૂપ કમળમાં રહેલા જનરૂપી મકરંદને (જીવ-લોકરૂપી રસને) પીએ છે.
૫
૧ ૨ छायामिसेण कालो, सयलजिआणं छलं गवसंतो।
- ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ पासं कहवि न मुंचड़, ता धम्मे उज्जमं कुणह ॥७॥ ___ छायामिषेण कालः, सकलजीवानां छलं गवेषयन् । पार्श्वकथमपि न मुंचति, तस्माद् धर्मे उद्यमं कुरुंध्वम् ॥९॥
અર્થ : હે ભવ્યપ્રાણિયો ! છિદ્રને ખોળનારો કાળ શરીરની છાયાને મિશે (બ્દાને), સર્વ જીવોનાં પડખાંને કોઈ પણ પ્રકારે મૂકતો નથી (અર્થાત્ જીવોના શરીરની છાયા જેમ શરીરની સાથે ને સાથે જ રહે છે તેમ તેમ કાળ પણ નિરંતર સર્વજીવોની પાછળ લાગેલોજ છે.) માટે ધર્મને વિષે ઉદ્યમ કરો.
*“શેષનાગરૂપી નાખવાના” એ વચન લોકપ્રસિદ્ધિની અપેક્ષાએ જાણવું અન્યથા શેષનાગ પૃથ્વીને ધારણ કરી રાખી છે એવી માન્યતા જૈનદર્શનની નથી.