________________
ही ! संसारस्वभावाचरितं स्नेहानुरागस्त्का अपि । __ये पूर्वाहे द्दष्टास्तेऽपराहे न दृश्यन्ते ॥४॥
અર્થ: સંસારના સ્વભાવનું આચરણ દેખીને મને ઘણોજ ખેદ થાય છે, કારણ કે પ્રેમબંધને કરી બંધાયેલા એવા જે સ્વજનાદિકને પ્રાતઃકાળમાં દીઠા હોય તે (સ્વજનાદિક) પાછા સાંજે દેખાતા નથી.
૨ ૩ ૧ मासुअहजग्गिअब्बे, पलाइअब्बंमिकीसविसमेह ? ।
૧૨ ૧૩ ૭ ૮ ૯ ૧૦ ૧૧ તિનિગMI ૩પુનમ, રોપ મ ગ ગ મટ્યૂઝ मा स्वपित जागरितव्ये, पलायितव्ये कस्माद् विश्राम्यथ ? ।
त्रयो जना अनुलग्ना, रोगश्च जरा च मृत्युश्च ॥५॥
અર્થ : હે પ્રાણીયો ! જાગવાને સ્થાને સૂઈ ન રહો (અર્થાત્ ધર્મકાર્યમાં પ્રમાદ ન કરો). અને નાસવાની જગ્યાએ વિસામો કેમ કરો છો ? (અર્થાત્ આ સંસાર નાસવાની જગ્યા છે તો તેમાં નિરાંતે કેમ બેસી રહ્યાા છો?) કારણ કે રોગ, વૃદ્ધાવસ્થા, અને મૃત્યુ એ ત્રણ જણા તમારી પાછળ લાગ્યા છે.
તમારી પાછા, કારણ કે રોવાની જગ્યા છે
दिवसनिसाघडिमालं, आइसलिलं जिआण धितूणं ।
चंदाइच्चबड़ल्ला, कालरहट्ट भमाडंति ॥६॥