Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૨
એક એક અધિક વિર્યાણુવાળી સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશ રાશિ પ્રમાણ અસંખ્યાતી વર્ગણાઓ થાય છે. તેના સમુદાયને પહેલું સ્પદ્ધક કહેવામાં આવે છે.
ત્યારપછી પહેલા યોગસ્થાનકમાં બતાવેલા ક્રમે બીજું, ત્રીજું એમ સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશ રાશિ પ્રમાણ સ્પદ્ધકો કહેવા. તેઓના સમૂહને બીજું યોગસ્થાનક કહેવાય છે. ત્યારપછી પૂર્વથી અધિક વીર્યવ્યાપારવાળા અન્ય જીવનું કહેલ ક્રમે ત્રીજું યોગસ્થાનક કહેવું. આવી રીતે અન્ય અન્ય જીવની અપેક્ષાએ પૂર્વપૂર્વથી અધિક અધિક વીર્યવ્યાપારવાળા સર્વોત્કૃષ્ટ યોગસ્થાન પર્યત યોગસ્થાનકો કહેવા. તે સઘળા સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશ પ્રદેશપ્રમાણ થાય છે.
પ્રશ્ન–જીવો અનન્તા હોવાથી અને દરેક જીવને યોગસ્થાન હોવાથી યોગસ્થાનકની સંખ્યા અનન્ત થાય છે, શા માટે શ્રેણિના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશ રાશિપ્રમાણ કહો છો?
ઉત્તર–અહીં ઉપરોક્ત દોષ ઘટતો નથી. કારણ કે સરખે સરખા એક એક યોગસ્થાનક ઉપર સ્થાવર જીવો અનન્ત હોય છે, અને વધારેમાં વધારે ત્રસ જીવો અસંખ્ય હોય છે. આવી રીતે સરખા સરખા યોગસ્થાનકવાળા જીવો ઘણા હોવાથી સઘળા જીવોની અપેક્ષાએ પણ કેવળજ્ઞાની દષ્ટ સઘળાં યોગસ્થાનકોની સંખ્યા ઉપર કહી તેટલી જ થાય છે, ઓછી કે અધિક થતી નથી. આ પ્રમાણે યોગસ્થાનકના સ્વરૂપનો વિચાર કર્યો.
અસત્કલ્પનાથી જીવોનાં યોગસ્થાનો અસત્કલ્પનાએ એક જીવના અસંખ્ય આત્મપ્રદેશ = ૧૦૫000 , શુચિશ્રેણિનો અસંખ્યાતમો ભાગ (સર્વત્ર) = ૫ અસંખ્ય લોકાકાશ પ્રદેશપ્રમાણ વિર્યાણુઓ = ૧૦૦૦૦૦૧ અંગુલના અસંખ્યાતમાભાગપ્રમાણ સ્પર્ધ્વકની વૃદ્ધિ = ૧ રૂદ્ધકની વૃદ્ધિ.
પ્રથમ યોગસ્થાન વર્ગણો. | આત્મપ્રદેશો વિર્યાણુઓ | સ્પર્ધક વર્ગણા. આત્મપ્રદેશો વિર્યાણુઓ સ્પર્ધકો ૪૩૨૦ ૧OOOOO૧.
૪૧૭૦ | ૪૦૦૧૬ ૪૩૧૦ ૧00000
૪૧૬૦ ૪૦૧૭ ૪૩૦ ૧OO૦૩
૪૧પ૦ ૪૦OO૦૧૮ ૪૨૯૦ ૧૦OO૦૪
૪૧૪૦. ૪૦૧૯ ૪૨૮૦ ૧OOOOON
૪૧૩૦ ૪0000૨૦
| مه ه ه ه
દ ૦ ૦ ૦
ه
ه ه ه ع
૪૨૭૦ | ૨૦૦૬, ૪૨૬૦ ૨૦OO૦૭ ૪૨૫૮ ૨૦OOOO૮ ૪૨૪૦
૨OOOO ૪૨૩૦ | ૨OO૦૧૦
દ જ •
૪૧૨૦ | ૫ ૦૨૧ ૪૧૧૦ પSO૦૨૨ ૪૧૦૦ પSOOO૨૩ ૪૦૯૦ ૫OOOO૨૪ ૪૦૮૦ ] ૫OOOO૨૫ -