________________
श्री सोध-त्यु નિર્યુક્તિ
- ॥ १४॥
(४) पहवि: ॥थासूत्रमा सभासवाणा हो होय, तेनो समास छो आपको मेनु नाम पविs. (Er.d. सर्वे च ते साधवश्च इति सर्वसाधवः, तान्....) भने में सभे बतावी ४ सय छे.
वृत्ति : अधुना चालनाया अवसरः, सा प्रतिपाद्यते, एवं व्याख्याते सत्याह पर:-सर्वमेवेदं गाथासूत्रं न घटते, कथम्? इह 'ओघनियुक्तिं वक्ष्ये' इति प्रतिज्ञा, सा च प्रथममेव नमस्कारसूत्रे प्रतिपादिता (न संपादिता) यदुत नमस्कारोऽपि संक्षेपेणैवाभिधातव्यः, न चासौ संक्षेपेण प्रतिपादितः, अपि तु विस्तरेण, अत्राहन्नमस्कार एव केवल: संक्षेपनमस्कारो भवति, स एव कर्तव्यो न चतुर्दशपूर्वधरादिनमस्कारः । अथ क्रियते, एवं तर्हि एकै( क)कस्या व्यक्तेनमस्कारः कर्तव्यः, किं दशपूर्व्यादिनमस्कारेणेति, चतुर्दशपूर्विनमस्कारेणैव शेषाणां नमस्कारो भविष्यतीति । अथ भेदेन क्रियते, एवं तर्हि त्रयोदशपूर्वधरादीनामेकैकपूर्वहान्या तावत्कर्त्तव्यो यावत्पूर्वैकदेशधराणामिति,
यन्द्र. : (५) यासना : ४वे यासनानो अवसर छे. તે આ પ્રમાણે -
ઉપરની બધી વ્યાખ્યાઓ થઈ ગયા બાદ કોઈક પૂર્વપક્ષ કહે છે કે ? આ આખું ય ગાથાસૂત્ર અસંગત છે. એનું કારણ એ છે કે અહીં તમારી પ્રતિજ્ઞા આ છે કે “ઓઘનિર્યુક્તિને કહીશ’ એમાં ઘ=સંક્ષેપ. હવે તમારે તો સંક્ષેપથી જ નિયુક્તિ
वी ॥१४॥ કરવાની પ્રતિજ્ઞા છે અને એ તમે પહેલા જ સૂત્રમાં નમસ્કારસૂત્રમાં એ પ્રતિજ્ઞા ન પાળી. તમારે નમસ્કાર પણ સંક્ષેપથી જ
१-२
-
થ