________________
છે.
થતાં જ સર્વપ્ન અત્ યુગપત્ સમસ્ત પદાર્થ ક્રમે ક્રમે” એમને જાણવાનુ નથી હાતુ. એક પરસ્પરવિરોધી પદાર્થો એમના જ્ઞાનને વિષય બની સનમાં સ ક્ષણે સર્વ પદાર્થોનુ જ્ઞાન સભવે અત્ પ્રક્ષીણમેાહ છે—એમને કોઈ પણ વસ્તુને વિષે મેહ નથી. એ સંપૂણૅ વીતરાગ છે. વસ્તુસ્વરૂપ જાણવામાં એમને રાગ દ્વેષ કોઇ પણ પ્રકારની હરકત કરી શકતા નથી. જૈનાચાર્યો એમ કહેવા માગે છે કે આજે આપણે અસન-છદ્મસ્થ છીએ એ જ તાવે છે કે એવાં કોઈ આવરણ છે કે જે સર્વજ્ઞતાને રોકી રહ્યાં છે. આવરણ દૂર થતાં જ સજ્ઞતારૂપ સૂક્ષ્મ પ્રકટાવાના. સર્વજ્ઞતાને અસ્વીકાર કરીએ તે અસજ્ઞતાને પણ અસ્વીકાર કરવા પડે. મીમાંસકો કહે છે કે આગમ અપૌષય છે, પુરૂષા આગમ યોજી શકે જ નહીં; કારણ કે વાણીને અસભવ છે. આના જવાબમાં જૈનાચાર્યો કે વાણી અને સર્વજ્ઞતા એ પરસ્પરવરોધી નથી, વકતા અને આગમપ્રરૂપક હોઇ શકે છે. આગમ અપૌષય નથી. એ સર્વજ્ઞના અભાવે આગમ પણ અપ્રમાણ રે. સર્વજ્ઞ મહાપુરૂષની વાણી આગમમાં ન હોય તેા આગમ પણ ગુણુરહિત જ ગણાય. જૈતા, મીમાંસકોએ માનેલા આગમનુ પ્રામાણ્ય નથી સ્વીકારતા, છતાં તે વેદવાક્ય ટાંકીને વેદ પણ સર્વજ્ઞની સત્તા સ્વીકારતા હોવાનુ સિદ્ધ કરે છે "विश्वतश्चक्षुरुत विश्वतो मुखो विश्वतो बाहुरुत विश्वतःपात् स वेत्ति विश्वं न हि तस्य वेत्ता तमाहुरप्रयम् पुरुषं महान्तम् । हिर.. ण्यगर्भ प्रकृत्य सर्वज्ञ -”
સર્વજ્ઞ
Jain Education International
જાણી શકે,
જ ક્ષણે
શકે છે.
For Private & Personal Use Only
સર્વજ્ઞ
અભિલાષ
સર્વજ્ઞ
સર્વજ્ઞમાં
કહે છે.
www.jainelibrary.org