________________
૧૯૪.
કંઈ નક્કી કરી શકે નહીં. પરંતુ અત્યારે પંડિત એને જૂદ જ અર્થ કરે છે – : : “ રાજગૃહને રાજા મથુરા તરફ નાસી ગયો.”
कपरुखे हयगजरधसहयंते सवघरावासपरिवसने सअगिणठिया । सवगहनं च कारयितुं बम्हणानं जाति परिहारं ददाति । કરતો .........જય
“ કપિ, ગાય, અશ્વ, હાથી, ભેંસ અને ઘરની બીજી ઉપયોગી વસ્તુઓ...હરામખોરોને હાંકી કાઢવા...બ્રાહ્મણ સેવકોને દાન કર્યું.” પ્રીસેપ એ પ્રમાણે એનો અર્થ કરે છે.
આજે એને આવો અર્થ કરવામાં આવે છેઃ
રાજત્વના નવમા વર્ષે તેણે બ્રાહ્મણોને ખૂબ દાન દીધાં.”
..... . માન [fi] 1 [G] નવાાં મહાવિનચં વાતાવું कारयति अठतिसाय · सतसहसेहि । दसमे च वसे दंडसंधीसाममयो भरधवसपठानं महिजयनं...ति कारापयति...(निरितय) उयातानं च મનિરતના [નિ] ૩ મતે .
“રાજાએ પંચદશવિજયને મહેલ બંધાવ્યો હતો. પ્રાચીન રાજાઓના દેશમાં તેણે કંઈ ગૌરવ ન ભાળ્યું...ઈર્ષા અને મૂર્ખતા તેણે ફેલાયેલી જોઈ.૧૩૦૦ માં..વિચાર કરીને...”
ખંડિત અક્ષરનો અર્થ બેસારવા જતાં પ્રિન્સેપે પણ એને અધુરો જ અર્થ કર્યો..આવો અર્થ થાય છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org