Book Title: Jinvani
Author(s): Harisatya Bhattacharya, Sushil
Publisher: Unjha Ayurvedic Faramacy

View full book text
Previous | Next

Page 257
________________ ૧૩ આ ભેદ છે. નિઃશક્તિ; વિશુદ્ધ દન વિષે કઈ શંકા ન કરવી. નિ:કાંક્ષિત; ધર્મ કરતાં કઇ આકાંક્ષા ન રાખવી, નિર્વિચિકિસિત; ધર્મક્રિયામાં કઈ દુગંછા ન કરવી. અમૂઢ દ્રષ્ટિ; શુદ્ધ દેન વિષે લેશ પણ *સસ્કાર ન સેવવે. ઉપખંહન; સમ્યગદ્રષ્ટિ કાઈ દિવસ બીજાનેા દોષ ન જીવે. સ્થિરીકરણ; સત્યને વિષે અવિચલિતપણું એ સમ્યકદ્રષ્ટિનું એક અંગ છે. વાત્સલ્ય; સમ્યગદ્રષ્ટિવાળા હમેશા મુક્તિમાર્ગના પથિકા તરફ્ સ્નેહ, શ્રદ્ધાથી જુએ. પ્રભાવના; મેાક્ષમાગતા પ્રચાર એ સમ્યગદર્શનનું એક લક્ષણ છે. ( ૨ ) મુક્તિનાં સાધન તથા મુક્તિના માર્ગે ચાલનારા સાધુએની ભક્તિ એ વિનયસ પન્નતા છે. (૩) પાંચ મહાવ્રતનું પરિપાલન. (૪)આળસ રહિત પણે સમ્યગજ્ઞાન મેળવવા પ્રયત્ન કરવા એ જ્ઞાનેાપયેાગ. (૫) સંસારમાં દુ:ખ જોવું એ સવેગ. (૬) શક્તિ પ્રમાણે ત્યાગ કરવે! એ યથાશક્તિ ત્યાગ. (૭) શક્તિ પ્રમાણે તપ કરવેા એ યથાશક્તિ તષ. (૮) સાધુઓની સેવા, રક્ષા, અભયદાન વિગેરે સાધુભક્તિ. (૯) ધામિ કાની સેવા એ તૈયાનૃત્ય. (૧૦) સન અરિહંત ભગવાનને વિષે અચળ શ્રદ્ધા એ અહદ્ભક્તિ. (૧૧) સાસંઘના નેતા આચાય–એમની ભક્તિ કરવી એ આચાય ભક્તિ. (૧૨) ધર્મને એધ કરે તે ઉપાધ્યાય ઉપાધ્યાયની ભક્તિ તે ઉપાઘ્યાયભક્તિ અથવા બહુશ્રુતભક્તિ. (૧૩) શાસ્ત્ર સંબંધી શ્રધા એ પ્રવચનભક્તિ. (૧૪) સામાયિક, વ્રત-પચ્ચખાણ આદિ રાજના ધર્મ કાર્યોનું અનુષ્ઠાન એ અપરિહાનિ. (૧૫) મુક્તિમાર્ગના પ્રચાર કરવા એ પ્રભાવના. (૧૬) મુક્તિમાર્ગે વિચરતા સાધુએ પ્રત્યેનો સ્નેહભાવ એ આવશ્યક પ્રવચન વાત્સલ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286