________________
૧૫૧
સિવાયના બધા સ્થળે બાગભૂમિ જ છે. પણ એટલે ફેર કે ત્યાં કાષ્ઠ મનુષ્ય નથી, એને કુભાગભૂમિ પણ કહી શકાય. તદ્વીપ અને બ્લેસ્થાના કુંભાગભૂમિ
છે. મનુષ્ય સિવાયના, નજરે ચઢતાં બધાં પ્રાણીઓ તિય ચના નામે ઓળખાય છે. તિયચા મધ્યલાને વિષે વસે છે, એમનામાં પશુ એકેન્દ્રિય વિગેરે ઘણા વિભાગ છે. મધ્યલેાકના બધા ભાગમાં એકેદ્રિય હોય છે. ×
× ( આ પછીના ભાગ, જિનવાણી માસિક બંધ થવાથી અપ્રકટ રહી જવા પામ્યા હાય એમ લાગે છે.
~~~અનુવાદક )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org