Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરયણાણિ
૩. કામનું અતિ સેવન શરીરને પીડા પહોંચાડે છે અને ધર્મ અને અર્થમાં વિઘ્ન કરે છે.
૪. જ્યાં ધર્મ, અર્થ અને કામ એક સાથે પ્રસંગ પડે ત્યાં પ્રાથમિકતા છે ધર્મની, પછી અર્થની અને કામનું સ્થાન છે સૌના અંતમાં ૧
જે મનુષ્ય અર્થનું અતિસેવન કરે છે, તે કામ અને ધર્મનું અતિક્રમણ કરે છે. જે કામનું અતિસેવન કરે છે, તે ધર્મ અને અર્થનું અતિક્રમણ કરે છે. જે ધર્મનું અતિસેવન કરે છે તે અર્થ અને કામનું અતિક્રમણ કરે છે. જીવન માટે ધર્મ, અર્થ અને કામ– ત્રણે આવશ્યક છે, પરંતુ તેમનું સંતુલિત સેવન જ સુખદ અવસ્થા પેદા કરી શકે છે.
૩૭. પાર લઈ જનાર માર્ગને (નાયાયં માં)
સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યચારિત્ર—આ જ નૈર્યાત્રિક માર્ગ છે, મુક્તિ-માર્ગ છે. આ જ પાર લઈ જનાર માર્ગ
છે.
૩૯. (રૂઠ્ઠી ખુઠ્ઠું નો વળ્યો સુઠ્ઠું)
ઋદ્ધિ—સુવર્ણ વગેરે.
વ્રુતિ–શરીરની કાન્તિ.
યશ—પરાક્રમથી થનારી પ્રસિદ્ધિ.
૩૮. પૂતિદેહ (ઔદારિક શરીર)નું (પૂવે)
શરીર પાંચ પ્રકારનાં હોય છે—ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્યણ. ઔદારિક શરીર રક્ત, માંસ, હાડકાં વગેરેથી બનેલું હોય છે. આથી તેને ‘પૂતિવેદ’દુર્ગંધ પેદા કરનાર શરીર માનવામાં આવ્યું છે.
વર્ણ—ગાંભીર્ય વગેરે ગુણોથી થનારી પ્રશંસા અથવા ગૌરવ. સુખ–ઈષ્ટ વિષયોની પ્રાપ્તિથી થનાર આહ્લાદ.
૪૦. (શ્લોક ૨૮-૨૯)
આ શ્લોકોમાં વપરાયેલા કેટલાક શબ્દોના અર્થ
૧. ધર્મ—અહિંસા, સંયમ અને તપરૂપી લક્ષણવાળો આચાર
૨. અધર્મ—વિષયાસક્તિ, પદાર્થાસક્તિ. ૩. બાલ–અજ્ઞાની.
૧. મોમ ટેવ નીતિસૂત્રાળિ, જામસમુદ્દેશ ૨, ૩, ૪, ૧૩ :
ધર્માર્થાવિરોઘેન ામ સેવેત ..... ।
O
समं वा त्रिवर्ग सेवेत ।
૨૨૦
.
0
एको ह्यत्यासेवितो धर्मार्थकामानां आत्मानमितरौ च पीडयति ।
धर्मार्थकामानां युगपत् समवाये पूर्वः पूर्वो गरीयान् ।
અધ્યયન-૭ : શ્લોક ૨૬-૨૯ ટિ ૩૭-૪૦
Jain Education International
૨. ઉત્તરાધ્યયન વૃધ્ધિ, પૃ. ૨૬૭ : નયળશીનો વૈયયિ, મળ્યું ति दंसणचरित्तमइयं ।
૩.
મુલવોયા, પત્ર ૧૨૩: ‘ઋદ્ધિ: ' વનાવિજ્ઞમુવાય:, ‘વ્રુતિઃ' રીરાન્તિ:, ‘યશ:’ પામતા પ્રસિદ્ધિ:, 'વાં: ' गांभीर्यादिगुणैः श्लाघा गौरवत्वादि वा, ... सुखं यथेप्सितविषयावासौ आह्लादः ।
For Private & Personal Use Only
www.jainelibrary.org