Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરાયણાણિ
૪૨૦ અધ્યયન ૧૬: સૂત્ર ૯, શ્લોક ૮, ૧૩, ૧૫ટિ ૧૦-૧૩
(૬) મઢ-ધસીને ચીકણી કરેલી દીવાલ. (૭) ચિત્ત–ચિત્રયુક્ત ભીંત. (૮) કડિત–ચટ્ટા વડે બનેલી દીવાલ. (૯) તણ કુન્ધાસની બનેલી દીવાલ વગેરે વગેરે.૧
૯. પ્રણીત (પuીય) :
જેમાંથી ઘી, તેલ વગેરેનાં ટીપાં ટપકતાં હોય અથવા જે ધાતુવૃદ્ધિકારક હોય, તેને ‘પ્રણીત આહાર કહેવામાં આવે છે.
સરખાવો–દશવૈકાલિક, ૮પ૬. ૧૦. (ઊંક ૬)
પ્રસ્તુત શ્લોકમાં શૃંગારરસની કેટલીક વાતો કરવામાં આવી છે. તે કામશાસ્ત્રની ઉપજીવી છે. પ્રયુક્ત કેટલાક શબ્દોનો અર્થ આ પ્રમાણે છે
૦ રતિ-દયિતાના સહવાસથી ઉત્પન્ન પ્રીતિ. ૦ દર્પ-મનસ્વિની નાયિકાના માનને ખંડિત કરવા માટે ઉત્પન્ન ગર્વ.
૦ સહસા અવત્રાસિત-પરા મુખ દયિતાને પ્રસન્ન કરવા માટે આકસ્મિક ત્રાસ ઉત્પન્ન કરવો, જેમ કે–પાછળથી આવી આંખ દબાવી દેવી, મર્મસ્થાનોનું ઘર્ષણ કરવું વગેરે.
૧૧. ભિક્ષા દ્વારા પ્રાપ્ત (મેન)
વૃત્તિકારે આનાં સંસ્કૃત રૂપો બે આપ્યાં છે– ધર્બનશ્વ' અને “ધર્મધ', “ધનબ્ધ નો અર્થ છે–એષણાથી પ્રાપ્ત અને ધર્મધ'નો અર્થ છે–અધ્યાત્મના ઉપદેશ વડે પ્રાપ્ત, કોઈ ટૂચકા, કામણ-ટ્રમણ વગેરેથી નહિ.
૧૨. તાલપુટ (તાન૩૯)
આ તીવ્રતમ વિષ છે. આ વિષ હોઠની અંદર જતાં જ, તાળી વગાડવા જેટલાં અલ્પ સમયમાં વ્યક્તિને મારી નાખે છે. આ સઘોઘાતી વિષ છે.
જુઓ-દશવૈકાલિક, ટોપ૬ .
૧૩. (fથH)
ધૃતિનો સામાન્ય અર્થ છે– ધર્ય. વૃત્તિકારે આનો અર્થ ચિત્તનું સ્વાસ્થ કર્યો છે. જેનું ચિત્ત સ્વસ્થ હોય છે તે જ વૃતિમાન હોય છે. ૧. વિMી, ભૂમિ પૃ. ૧૮-૧૨I
૩. વૃહત્ત, પત્ર ૪૨૮૫ ૨. (ક) ઉત્તરાધ્યયન વૂળ, પૃષ્ઠ ૨૪ર-ર૪ર : પ્રીતિ–નિજોદું ४. बृहद्वृत्ति, पत्र ४२९ : तालपुटं सद्योघाति यत्रौष्ठपुटान्तर्वतैलघृतादिभिः।
तिनि तालमात्रकालविलम्बतो मृत्युरुपजायते।। (ખ) વૃવૃત્તિ, પત્ર ૪ર૬ : “પ્રત' અત્નતિ, ૩પત્નક્ષ- ५. बृहद्वृत्ति, पत्र ४३० : धृतिमान्-धृति:-चित्तस्वास्थ्यं त्वादन्यमप्यत्यन्तधातूद्रककारिणम् ।
તદાન !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org