Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
મૃગાપુત્રીય
૪૯૫
અધ્યયન ૧૯: શ્લોક ૭૫-૭૬, ૭૮-૮૦ટિ ૫૧-૫૬
૫૧. રોગોની ચિકિત્સા નથી કરવામાં આવતી (નિમિયા)
નિષ્પતિકમતા કાય-ક્લેશ નામના તપનો એક પ્રકાર છે.' દશવૈકાલિક (૩૪)માં ચિકિત્સાને અનાચાર કહેલ છે. ઉત્તરાધ્યયન (રા૩૧, ૩૩)માં કહેવામાં આવ્યું છે–ભિક્ષુ ચિકિત્સાનું અભિનંદન ન કરે તથા જે ચિકિત્સાનો પરિત્યાગ કરે છે તે ભિક્ષુ છે. (૧પ૮) અહીં નિષ્પતિકર્મતાનો જે સંવાદ છે, તે ઉક્ત તથ્યોનું સમર્થન કરે છે. નિગ્રંથ-પરંપરામાં નિષ્પતિકર્મતા (ચિકિત્સા ન કરાવવી)નું વિધાન રહ્યું છે, પરંતુ સંભવતઃ આ વિશિષ્ટ અભિગ્રહધારી નિગ્રંથો માટે રહેલ જણાય છે.
જુઓ–દસઆલિય, ૩૪નું ટિપ્પણ.
પર. હરણ (પિય...)
મૃગનો અર્થ હરણ પણ થાય છે અને પશુ પણ. અહીં બંને અર્થો ઘટી શકે છે. વિસ્તાર માટે જુઓ-ઉત્તરઝયણાણિ, ૧પનું ટિપ્પણ. પ૩. (શ્લોક ૭૬-૮૩)
૭૬મા શ્લોકમાં પિયવિવM' પાઠ આવ્યો છે. આગળના શ્લોકોમાં માત્ર “મૃગ'નો જ વારંવાર ઉલ્લેખ થયો છે. એમ કેમ? તેના સમાધાનમાં ટીકાકારે બતાવ્યું છે કે મૃગ ઘણાભાગે ઉપશમપ્રધાન હોય છે. એટલા માટે વારંવાર તેમના જ ઉદાહરણથી વિષયને સમજાવવામાં આવ્યો છે.”
૫૪. મહાવનમાં (મહાઇuTH)
ટીકાકારનું કથન છે કે અહીં “મહા’ શબ્દ વિશેષ પ્રયોજન માટે જ મૂકવામાં આવ્યો છે. સાધારણ અરણ્યમાં લોકોનું આવાગમન ચાલુ રહે છે. ત્યાં કોઈ કૃપાળુ વ્યક્તિ કોઈ પશુને પીડિત જોઈને તેની ચિકિત્સા કરી આપે છે, જેમ કે કોઈ વૈદ્ય અરણ્યમાં એક વાઘની આંખોની ચિકિત્સા કરી હતી. મહાઅરણ્યમાં આવાગમન ન રહેતું હોવાથી પશુઓની ચિકિત્સાનો પ્રસગ જ આવતો નથી.
૫૫. આપે છે (TUTHU)
‘મ ધાતુનો પ્રાકૃતમાં ‘પ્રધાને આદેશ થાય છે. તેનો અર્થ છે–આપવું.
પ૬. લતાકુંજો (વાળ)
આ દેશી શબ્દ છે. તેના સાત અર્થ થાય છે–અરણ્ય, મહિષ, ક્ષેત્ર, યુવાન, સમીર, નિર્જળ દેશ અને વન." १. ओवाइयं, सूत्र ३६ : सव्वगायपरिकम्मविभूसविप्पमुक्के।
कृपातश्चिकित्सेदपि, श्रूयते हि केनचिद् भिषजा व्याघ्रस्य २. बृहद्वृत्ति, पत्र ४६३ : इह च मृगपक्षिणामुभयेषामुपक्षेपे
चक्षुरुद्घाटितमटव्यामिति । यन्मृगस्यैव पुनः पुनदृष्टान्तत्वेन समर्थनं तत्तस्य प्रायः ૪. (ક) વૃવૃત્તિ, પત્ર ૪૬૨: ‘yur/મતિ' મતિ, ‘મઃ प्रशमप्रधानत्वादिति सम्प्रदायः ।
પvમ' તિ વવનાત્ ૩. એજન, પત્ર ૪૬૨ : “મહારથ' રૂતિ મહાપ્રVIHAતિ
(ખ) તુનીગંગરી : મૂત્ર ૮૮૪: રિ-બુધ્ધપUTIFI: I शरण्येऽपि कश्चित्कदाचित्पश्येत् दृष्ट्वा च
५. देशीनाममाला, ७८६ : वल्लरमरणमहिसक्खेत्तजुवसमीर
णिज्जलवणेसु।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org