Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
બ્રહ્મચર્ય-સમાધિ-સ્થાન
૪૨૧
અધ્યયન ૧૬: શ્લોક ૧૭ ટિ ૧૪
૧૪. ધ્રુવ, નિત્ય, શાશ્વત (યુર્વ નિઝ સાસણ)
આ શ્લોકમાં પ્રયુક્ત ત્રણ શબ્દોનો અર્થ-બોધ આ પ્રમાણે છે૧. ધ્રુવ-પ્રમાણો વડે પ્રતિષ્ઠિત અને પરપ્રવાદીઓ વડે અખંડિત. ૨.નિત્ય-જે અપ્રચુત, અનુત્પન્ન અને સ્થિર ભાવવાળું છે, જે ત્રિકાલવર્તી હોય છે, તે નિત્ય છે. આ દ્રવ્યાર્થિક દૃષ્ટિકોણ
૩. શાશ્વત-જે નિરંતર ટકી રહે છે તે શક્યુ છે. અથવા જે શશ્વ બીજા-બીજા રૂપમાં ઉત્પન્ન થતું રહે છે. આ પર્યાયાર્થિક દૃષ્ટિકોણ છે."
વૃત્તિકારનું કથન છે કે આ ત્રણે શબ્દોને એકાર્થક પણ માની શકાય છે. એવું એટલા માટે કે વિવિધ દેશોના શિષ્યો પર અનુગ્રહ કરવા માટે એકાર્યવાચકે જુદા-જુદા શબ્દોનો પ્રયોગ કરવામાં આવેલ છે.૨
૧. વૃવૃત્તિ, પત્ર ૪૩૦ | ૨. એજન, પત્ર ઝરૂ૦ : અવધક્ષનિ વા નાનાદેશ વિનેવાનુ
ग्रहार्थमुक्तानि।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org