Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
કુમપત્રક
३१. न हु जिणे अज्ज दिस्सई बहुम दिस्सई मग्गदेसिए ।
संप
नेयाउए पहे
समयं गोयम ! मा पमायए ॥
कंटगापहं
ओइण्णो सि पहं महालयं । गच्छसि मरगं विसोहिया समयं गोयम ! मा पमायए ॥
३२. अवसोहिय
३३. अबले जह भारवाहए मा मग्गे विसमेऽवगाहिया । पच्छा
पच्छाणुतावए समयं गोयम ! मा पमायए ॥
३४. तिणो हु सि अण्णवं महं किं पुण चिट्ठसि तीरमागओ । अभितुर पारं गमित्त समयं गोयम ! मा पमायए ॥
३५. अकलेवरसेणिमुस्सिया
सिद्धि गोयम ! लोयं गच्छसि । खेमं च सिवं अणुत्तरं समयं गोयम ! मा पमायए ॥
३६. बुद्धे परिनिव्वुडे चरे गामगए नगरे व संजए । संतिमग्गं च बूहए समयं गोयम ! मा पमायए ।
३७. बुद्धस्स निसम्म भासिय सुकहियमट्ठपओवसोहियं । रागं दोसं च छिंदिया सिद्धिगई गए गोयमे ॥
त्ति बेमि ।
Jain Education International
૨૮૫
न खलु जिनोऽद्य दृश्यते बहुमतो दृश्यते मार्गदेशिकः । सम्प्रति नैर्यातृके पथि समयं गौतम ! मा प्रमादीः ॥
अवशोध्य कंटकपथं अवतीर्णोऽसि पथं महान्तं । गच्छसि मार्ग विशोध्य समयं गौतम ! मा प्रमादीः ॥
अबलो यथा भारवाहकः मा मार्ग विषममवगाह्य ।
पश्चात्पश्चादनुतापकः समयं गौतम ! मा प्रमादीः ॥
तिर्णः खलु असि अर्णवं महान्तं किं पुनस्तिष्ठसि तीरमागतः । अभित्वरस्व पारं गन्तुं समयं गौतम ! मा प्रमादीः ॥
अकलेवर श्रेणिमुच्छ्रित्य सिद्धि गौतम ! लोकं गच्छसि । क्षेमं च शिवमनुत्तरं समयं गौतम ! मा प्रमादीः ॥
बुद्धः परिनिर्वृतश्चरेः ग्रामे गतो नगरे वा संयतः । शान्तिमार्ग च बृंहये: समयं गौतम ! मा प्रमादीः ||
बुद्धस्य निशम्य भाषितं सुकथितमर्थपदोपशोभितम् । रागं द्वेषं च छित्त्वा सिद्धिगतिं गतो गौतमः ॥
इति ब्रवीमि ।
अध्ययन - १० : सोड ३१-७७
૩૧. ‘આજ જિનો દેખાતા નથી, જે માર્ગદર્શકો છે તેઓ એકમત નથી.’આગળની પેઢીઓને આ મુશ્કેલીનો અનુભવ થશે. પરંતુ હજુ મારી ઉપસ્થિતિમાં તને પાર લઈ જનાર પથ ઉપલબ્ધ છે. એટલા માટે હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કર.ર૦
૩૨.કાંટાભરેલો માર્ગ છોડીને તું વિશાળ માર્ગ પર ચાલ્યો આવ્યો છે. દ્રઢ નિશ્ચય સાથે તે જ માર્ગ પર ચાલ. હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કર.
૩૩. નિર્બળ ભારવાહકની જેમ તું વિષમ માર્ગમાં ચાલ્યો ન જતો. વિષમ માર્ગમાં જનારાને પસ્તાવો થાય છે. એટલા માટે હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન ६२.२३
૩૪. તું મહાન સમુદ્રને તરી ગયો, હવે કિનારા નજીક પહોંચીને કેમ ઊભો છે ?૨૪ તેની પાર જવા માટે જલદી કર. હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કર.૫
उप. हे गौतम! तुं क्षप-श्रेशि पर आउट थने ते સિદ્ધિલોકને પામીશ, જે ક્ષેમ, શિવ અને અનુત્તર છે. એટલા માટે હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કર.
૩૬. તું ગામ કે નગરમાં સંયત, બુદ્ધ અને ઉપશાંત થઈને વિચરણ કર, શાંતિમાર્ગને વધાર. હે ગૌતમ ! તું
ક્ષણભર પણ પ્રમાદ ન કરે.
૩૭. અર્થપદ (શિક્ષાપદ) વડે ઉપશોભિત અને સુકથિત
ભગવાનની વાણીને સાંભળીને રાગ અને દ્વેષનો છેદ કરીને ગૌતમ સિદ્ધિગતિ પામ્યા.
For Private & Personal Use Only
—આમ હું કહું છું.
www.jainelibrary.org