Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
કુમપત્રક
२८३
अध्ययन-१०: 405 १५-२२
१५.एवं भवसंसारे एवं भवसंसारे
संसह सहासहेहि कम्मेहिं। संसरति शुभाशुभैः कर्मभिः । जीवो पमायबहलो जीवः प्रमादबहुल: समयं गोयम ! मा पमायए। समयं गौतम ! मा प्रमादीः ।।
૧૫. આ રીતે પ્રમાદ-બહુલ જીવ શુભ-અશુભ કર્મો વડે
જન્મ-મૃત્યુમય સંસારમાં પરિભ્રમણ કરે છે, એટલા માટે હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કર
१६. लखूण वि माणुसत्तणं लब्ध्वापि मानुषत्वं
आरिअत्तं पुणरावि दुल्लहं । आर्यत्वं पुनरपि दुर्लभम् । बहवे दसुया मिलेखुया बहवो दस्यवो म्लेच्छाः समयं गोयम ! मा पमायए॥ समयं गौतम ! मा प्रमादीः ।।
૧૬ . મનુષ્ય-જન્મ દુર્લભ છે, તે મળ્યા પછી પણ આર્યત્વ
મળવું વધુ દુર્લભ છે. ઘણાબધા લોકો મનુષ્ય થઈને પણ દસ્ય (દાસ) અને મ્લેચ્છ બને છે. એટલા માટે છે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કર,
१७.लद्धण वि आरियत्तणं लब्ध्वाप्यार्यत्वं .
अहीणपंचिदियया हु दुल्लहा। अहीनपंचेन्द्रियता खलु दुर्लभा। विगलिंदियया हु दीसई विकलेन्द्रियता खलु दृश्यते समयं गोयम ! मा पमायाए॥ समयं गौतम ! मा प्रमादीः ॥
૧૭. આર્ય દેશમાં જન્મ મળવા છતાં પણ પાંચેય ઈન્દ્રિયો
સાથે પૂર્ણ સ્વસ્થ હોવું દુર્લભ છે. ઘણા બધા લોકો ઈન્દ્રિયહીન નજરે પડે છે. એટલા માટે હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કર.
१८.अहीणपंचिदियत्तं पि से लहे अहीनपंचेन्द्रियत्वमपि स लभेत
उत्तमधम्मसुई हु दुल्लहा । उत्तमधर्मश्रुतिः खलु दुर्लभा । कु तिथिनिसेवए जणे कुतीथिनिषेवको जनो समयं गोयम ! मा पमायए ॥ समयं गौतम ! मा प्रमादीः ॥
१८.पाये इन्द्रियो महीन मने संपूसोवात ५९ उत्तम
ધર્મ નું શ્રવણ દુર્લભ છે. ઘણા બધા લોકો કીર્થિકોની સેવા કરનારા બને છે. એટલા માટે છે. ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કર.
१९.लद्भूण वि उत्तमं सुई लब्ध्वाप्युत्तमां श्रुति
सद्दहणा पुणरवि दुल्लहा । श्रद्धानं पुनरपि दुर्लभम्। मिच्छत्तनिसेवए जणे मिथ्यात्वनिषेवको जनो समयं गोयम ! मा पमायए॥ समयं गौतम ! मा प्रमादीः ।।
૧૯. ઉત્તમ ધર્મનું શ્રવણ થવા છતાં પણ તેમાં શ્રદ્ધા હોવી
વધુ દુર્લભ છે. ઘણાબધા લોકો મિથ્યાત્વનું સેવન કરનારા બને છે. એટલા માટે હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદને કર.
२०.धम्म पि हु सद्दहंतया धर्ममपि खलु श्रद्दधत:
दुल्लहया काएण फासया । दुर्लभका: कायेन स्पर्शकाः । इह कामगुणेहि मुच्छिया इह कामगुणेषु मूच्छिता: समयं गोयम ! मा पमायए। समयं गौतम ! मा प्रमादीः ॥
૨૦. ઉત્તમ ધર્મમાં શ્રદ્ધા થવા છતાં પણ તેનું આચરણ
કરનારા દુર્લભ છે. આ લોકમાં ઘણાબધા લોકો કામગુણોમાં મૂચ્છિત હોય છે. એટલા માટે હે ગૌતમ !तु क्षम२ ५९प्रभाह २.
२१. परिजरइ ते सरीरयं परिजीर्यति ते शरीरकं
के सा पंड्रया हवंति ते । केशा: पाण्डका भवन्ति ते । से सोयबले य हायई तच्छोत्रबलं च हीयते समयं गोयम ! मा पमायए। समयं गौतम ! मा प्रमादीः ।।
૨૧, તારું શરીર જીર્ણ થઈ રહ્યું છે૧૪, વાળ સફેદ થઈ રહ્યા
છે અને કાનનું પહેલાનું બળ ક્ષીણ થઈ રહ્યું છે. એટલા માટે હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કર.
२२.परिजरइ ते सरीरयं परिजीर्यति ते शरीरकं
के सा पंडुरया हवंति ते केशाः पाण्डुरका भवन्ति ते। से चक्खुबले य हायई तच्चक्षुर्बलं च हीयते समयं गोयम ! मा पमायए॥ समयं गौतम ! मा प्रमादीः ॥
. २२. तारु शरीरथिई२ढुंछ, वास३६१२६॥
અને આંખોનું પહેલાંનું બળ ક્ષીણ થઈ રહ્યું છે. એટલા માટે હે ગૌતમ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org