Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
મૂળ
१. दुमपत्तए पंडुयए जहा निवडइ राइगणाण अच्चए । एवं मणुयाण जीवियं समयं गोयम ! मा पमायए ॥
दसमं अज्झयणं : सभुं अध्ययन दुमपत्तयं : द्रुमपत्र
સંસ્કૃત છાયા
द्रुमपत्रकं पाण्डुकं यथा निपतति रात्रिगणानामत्यये । एवं मनुजानां जीवितं समयं गौतम ! मा प्रमादीः ॥
२. कुसग्गे जह ओसबिंदुए थोवं चिट्ठइ लंबमाणए । एवं मणुयाण जीवियं ॥ समयं गोयम ! मा पमायए ॥
३. इइ इत्तरियम्मि आउए जीवियए बहुपच्चवायए । विहुणाहि रयं पुरेकडं समयं गोयम ! मा पमायए ॥
४. दुल्लहे खलु माणुसे भवे चिरकालेण वि सव्वपाणिणं । गाढा य विवाग कम्मुणो समयं गोयम ! मा पमायए ।
५. पुढविक्कायमइगओ उक्कोसं जीवो उ संवसे । कालं
संखाईयं
समयं गोयम ! मा पमायए ॥
६. आउक्कायमइगओ
Jain Education International
उक्कोसं जीवो उ संवसे । कालं
संखाईयं
समयं गोयम ! मा पमायए ॥
कुशाग्रे यथा 'ओस' बिन्दुकः स्तोकं तिष्ठति लम्बमानकः । एवं मनुजानां जीवितं समयं गौतम ! मा प्रमादीः ||
इतीत्वरिके आयुषि जीवितके बहुप्रत्यवायके । विधुनीहि रजः पुराकृतं समयं गौतम ! मा प्रमादीः ॥
दुर्लभः खलु मानुषो भवः चिरकालेनापि सर्वप्राणिनाम् । गाढाश्च विपाकाः कर्मण: समयं गौतम ! मा प्रमादीः ॥
पृथिवी कायमतिगतः उत्कर्षं जीवस्तु संवसेत् । कालं संख्यातीतं
समयं गौतम ! मा प्रमादीः ॥
अप्कायमतिगतः उत्कर्षं जीवस्तु संवसेत् । कालं संख्यातीतं
समयं गौतम ! मा प्रमादीः ||
ગુજરાતી અનુવાદ
૧. રાત્રીઓ વીતતાં વૃક્ષનું પાકેલું પાંદડું જે રીતે ખરી પડે છે, તે જ રીતે મનુષ્યનું જીવન એક દિવસ સમાપ્ત થઈ જાય છે. એટલા માટે હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ
न ४२.
૨. ડાભ`ની અણી પર લટકતાં ઝાકળબિંદુની મુદત જેમ થોડી હોય છે તેવી જ રીતે મનુષ્ય-જીવનની ગતિ છે. એટલા માટે હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કર.
૩. આ આયુષ્ય ક્ષણભંગુર છે, આ જીવન વિઘ્નોથી ભરેલું છે. એટલા માટે હે ગૌતમ! તું પૂર્વસંચિત કર્મરજને ખંખેરી નાખ અને ક્ષણભર પણ પ્રમાદ ન
४२.
૪. બધાં પ્રાણીઓને ચિરકાળ સુધી મનુષ્ય-જન્મ મળવો દુર્લભ છે. કર્મના વિપાકો તીવ્ર હોય છે. એટલા માટે હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કર.
૫. પૃથ્વીકાયમાં ઉત્પન્ન થયેલો જીવ અધિકમાં અધિક અસંખ્ય કાળ સુધી ત્યાં રહી જાય છે. એટલા માટે હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કર.
૬. અાયમાં ઉત્પન્ન થયેલો જીવ અધિકમાં અધિક અસંખ્ય કાળ સુધી ત્યાં રહી જાય છે. એટલા માટે હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કર.
For Private & Personal Use Only
www.jainelibrary.org