Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
કપિલીય
૨૩૧
अध्ययन-८ : दो १५-२०
१५. तत्तो वि य उवट्टिता, ततोऽपि च उद्धृत्य
संसारं बहुं अणुपरियडंति । संसारं बहु अनुपर्यटन्ति । बहुकम्मलेवलित्ताणं, बहुकर्मलेपलिप्तानां बोही होइ सुदुल्लहा तेसिं ॥ बोधिर्भवति सुदुर्लभा तेषाम् ।।
૧૫.ત્યાંથી નીકળીને પણ તેઓ સંસારમાં ખૂબ" પર્યટન
કરે છે. તેઓ પ્રચુર કર્મોના લેપથી લેવાય છે. એટલા માટે તેમને બોધિની પ્રાપ્તિ થવી અત્યન્ત દુર્લભ છે.
१६.कसिणं पि जो इमं लोयं, कृत्स्नमपि य इमं लोकं
पडिपुण्णं दलेज्ज इक्कस्स। प्रतिपूर्ण दद्यादेकस्मै । तेणावि से न संतुस्से, तेनापि स न सन्तुष्येत् इइ दुप्पूरए इमे आया ॥ इति दुष्पूरकोऽयमात्मा ॥
૧૬ ધન-ધાન્યથી પરિપૂર્ણ આ સમગ્ર લોક પણ જે કોઈ
તેને આપી દે–તેનાથી પણ તે સંતુષ્ટ થતો નથી–તૃત थती नथी, आटसो हुप्पुरमात्मा
१७.जहा लाहो तहा लोहो, यथा लाभस्तथा लोभ:
लाहा. लोहो पवद्दई । लाभाल्लोभः प्रवर्धते । दोमासक यं कज्जं, द्विमाषकृतं कार्य कोडीए वि न निट्ठियं ॥ कोट्याऽपि न निष्ठितम् ॥
૧૭.જેવી રીતે લાભ થાય છે તેવી જ રીતે લાભ થાય છે.
લાભથી લોભ વધે છે. ૨૯ બે માસા સોના વડે પૂરું થનારું કામ કરોડથી પણ પૂરું ન થયું.
१८. नो रक्खसीसु गिज्झेज्जा, न राक्षसीषु गृध्येत्
गंडवच्छासुऽणेगचित्तासु । गण्डवक्षस्स्वनेकचित्तासु । जाओ पुरिसं पलोभित्ता, याः पुरुषं प्रलोभ्य खेल्लंति जहा व दासेहिं ।। खेलन्ति यथेव दासैः ।।
૧૮ વક્ષસ્થળમાં ગ્રંથિ (સ્તનરૂપી ગાંઠોવાળી, અનેક ચિત્તવાળી તથા રાક્ષસી જેવી ભયાવહ સ્ત્રીઓમાં આસક્ત ન થાઓ, જે પુરુષને પ્રલોભનમાં નાખી તેને દાસની માફક નચાવે છે.?
१९. नारीसु नो पगिज्झेज्जा, नारीषु नो प्रगृध्येत्
इत्थीविप्पजहे अणगारे । स्त्रीविप्रजहोऽनगारः । धम्मं च पेसलं नच्चा, धर्म च पेशलं ज्ञात्वा तत्थ ठवेज्ज भिक्खू अप्पाणं॥ तत्र स्थापयेद् भिक्षुरात्मानम् ।।
૧૯. સ્ત્રીઓને ત્યજનાર અણગાર તેમનામાં ગૃદ્ધ ન બને. ભિક્ષુ ધર્મને અતિ મનોજ્ઞ જાણીને તેમાં પોતાના आत्माने स्थापित ४३.३५
२०. इइ एस धम्मे अक्खाए, इत्येष धर्म आख्यातः
कविलेणंच विसुद्धपण्णेणं। कपिलेन च विशुद्धप्रज्ञेन । तरिहिंति जे उ काहिति, तरिष्यन्ति ये तु करिष्यन्ति तेहिं आराहिया दुवे लोगा ॥ तैराराधितौ द्वौ लोकौ ॥
૨૦.આ રીતે વિશુદ્ધ પ્રજ્ઞાવાળા કપિલે આ ધર્મ કહ્યો. જે
તેનું આચરણ કરશે તેઓ તરી જશે અને તેમણે બંને सोनी माराधना री सीधी (तम सम).
-साम
-त्ति बेमि।
-इति ब्रवीमि।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org