Page #1
--------------------------------------------------------------------------
________________
જૈન ગ્રંથમાળા
*lcoblo ‘êllèl313
O ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦૦૪૮૪૬
3070
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
परमपूज्यपाद श्रीविजयधर्मसूरि-गुरुभ्यो नमः
વીરધર્મનો
પુનરુદ્ધાર. ૬
લેખક– ન્યાયવિશારદ-ન્યાયતી શ્રીન્યાયવિજયજી મહારાજ,
છે વીર સં. ૨૪૫૭
ધર્મ સં. ૯
વિ. સં. ૧૯૮૭ ૨
ચતુર્થ સંસ્કરણ. પ્રતિસંખ્યા ૧૦૦૦
અમૂલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
દિ=
====
પ્રકાશક:– શ્રીજનયુવક સંઘ, ઘડીયાળી પિળ-વડોદરા..
દરરરરરરર
weervroegeruzzeseçeçereses છે. સ્વ. નગીનલાલ જેચંદ ગલીયારા છે (જન્મ ઈ. સન ૧૮૯, મૃત્યુ ઈ. સન્ ૧૯૦૦ 08 ધનતેરસ) તેમના પુણ્ય સ્મરણાર્થે
આર્થિક સહાયક શ્રી. છગનલાલ વમલચંદ ગલીયારા, તે
કઠેર ( સુરત ) રરરરરરરક્ટર રરરરરર
ઉદય
#
=
==
=
=
==
=
==
ઠાકોર અંબાલાલ વિકલાઇ લુહાણમિત્ર સ્ટીમ પ્રિ. એસ .
રાવપુરા તા. ૧૫-૧૭ ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
આ પુસ્તકની લોકપ્રિયતા.
આ પુસ્તકની પહેલી આવૃત્તિ વિકમ સંવત ૧૯૮૪ ના ચતુર્માસમાં પ્રગટ થઈ હતી. એ પછી વિ. સં. ૧૯૮૫ ના ચતુમાસમાં બીજી અને ત્રીજી આવૃત્તિઓ પ્રષ્ટ થઇ. આજે હવે આ પુસ્તકની ચોથી આવૃત્તિ પ્રગટ કરવાનો સુયાગ સદભાગ્યે અમને પ્રાપ્ત થાય છે.
આમ ઉપરોપરી છેડા લોડા આતરે એક પછી એક આવૃત્તિ આ પુસ્તકની નિકળતી જાય એ આ પુસ્તકની લોકપ્રિયતાનું પ્રમાણ વધતું જતું પુરવાર કરે છે. આ પુસ્તકનું વજીવણન અને લેખન-રોલી સમામાં મેટાં રેચક થઇ પડયાં છે કે, શું વૃહો કે શું યુવાને, શું પુરૂ કે શું રીએ, બધા એક સરખી ચાહથી આ પુસ્તકને વાંચી જવા
સુક બને છે. આમાંનાં કેટલાંક પ્રકણે સમગ્ર હિન્દુ સમાજને ઉપયોગી હs, જૈનેતર નર-નારીઓ પણ આનું અધ્યયન કરવા ખાસી રીતે પ્રેરાય છે.
આ પુસ્તકના આર્થિક સહાયક વિદ્યાનુરાગી, દેશભક્ત અને ઉચ્ચ સુપારકની મનોભાવનાવાળા છે અને જેમને દાન-પ્રવાહ કે સમાજ અને ધર્મની ઉન્નતિની દિશામાં ખૂબ ચાલુ રહે છે, તે આ પુસ્તકને પુનક પ્રકાશનમાં મૂકી તેને વિશેષ ફેલાવો કરવાની જે પુણ્ય પ્રેરણા આપી છે તે માટે અમે તેમના આભારી છીએ.
આવ્યા છે કે વાર્યા મધ્યસ્થ દરિએ વાંચવા-વિચાસ્વા તસ્દી લે. તે આમાંથી ઘણું મેળવી શકશે.
પાષાદિ ૧૦ વિ૦ ૦ ૧૯૮૭
પ્રકારક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમ.
- ૧૩
- ૧પ
વિષય મુદ્રાલેખ ..... અર્પણ ... એ-બેલા નિવેદન •
એ પછી પુસ્તકને પ્રારંભ. ઉપક્રમ ••• સંગઠન ... લગ્ન સંસ્થા દમ્પતિ-ધર્મ ગૃહસ્થાશ્રમ પનલન •••••• આરોગ્ય અને બાગમાંગમ સાધુ-સંસ્થા ..... અતિમ ઉદગાર ...
S
૨૪
પ૭
Sી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
मुद्रा-लेखः।
सार्व-धर्मः।
दुःखस्य मूलमज्ञानं तेन मुह्यन्ति जन्तवः । सत्संगतः सुखाकांक्षी समुच्छेत्तुं तहति ॥ १ ॥ आवश्यकमुपासीत ज्ञानं कर्तव्य-गोचरम् । यद् विना सर्वशास्त्राणां निष्कला ज्ञानराशयः ॥ २ ॥ मुमुक्षवोऽपि विद्वांसः साम्प्रदायिक-दुग्रहात् । क्लिष्टचेतःपरीणामात जायन्ते कापयोन्मुखाः ॥ ३ ॥ व्युदस्या, मदालोकरोधि-कालुष्यकारिणम् । जिज्ञासु-शान्त-मध्यस्यवृत्तिना भाव्यमात्मना ॥ ४ ॥ तत्वं धर्मस्य पुस्पष्टं मैत्रीमार-विकापनम् । परोपकारनिर्माण शम-वृत्तेरुपासनम् ॥५॥ इत्थं धर्ममुपासीना मिन्नदिग्वर्तिनोऽपि हि। . न सन्तः कलहायन्ते धर्म-मेद-निबन्धनम् ॥ ६ ॥ ऐकरूप्यं न सर्वत्र कर्मकाण्डेषु सम्मावि । लमन्ते तद्विभेदेपि श्रेयः प्रशम-वृत्तयः ॥ ७ ॥ सद्विचार-दाचा धर्मः सत्यः समानः । सर्व तद्वयतिरेकेण साधनं स्यादपाधनम् ॥ ८॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
धर्म-वर्त्मनि खल्वत्र कुतो हिंसादिसम्भवः । कुतो विषयलाम्पट्यं कुतोऽन्याहितमावना ॥ ९॥ अहिंसा सत्यमस्तेयं ब्रह्मचर्यमलोमता । एष धर्मो जगन्मान्यः सार्वभौमः सतां मतः॥ १० ॥ क्वापि देशे कुले क्वापि क्वापि जातौ मतेऽपि च । वर्तमानो पयानेन भावी कल्याण-माननम् ॥ ११ ॥
प्रबोधनम्।
प्रज्ञता लोक-लाभाय चतुराश्रम-पद्धतिः । ब्रह्मचर्याश्रमस्तत्र जीवनाधार मादिमः ॥ १॥ जीवनं नेतुमुच्चत्वं संस्कार्यं प्रथमं वयः । तदा-निहित-संस्कारा दृढमूला भवन्ति हि ॥ २॥ दुर्वृत्तिपरिहारेण ब्रह्मचर्यपुरस्सरम् । विद्याधीति सतां संगे कुर्यात् प्रथम आश्रमे ॥३॥ शारीरीं मानी शक्ति शक्तिमाध्यात्मिकी तपा। सम्पादयेत् समुत्कर्ष ब्रह्मचर्याश्रमे स्थितः ॥४॥ बलपदेहसम्पना हर-निर्षय-मानसाः । तेमस्विनः स्फुरत्प्रज्ञा अस्माजायन्त भाश्रमात ॥१॥ सर्वमंगळसम्पन्नः सर्वकल्याणकारणम् ।। सर्वोमतीनामाषारो ब्रमचर्याश्रमो मतः ॥१॥ ययावत् पालितो येन महानाश्रम एषकः । महादुर्गवितापि तेन सवपरीतः ॥७॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
विद्या-शिक्षण-शक्तीनां कन्यास्वपि विकासनम् । परमावश्यकं पुंवद्, माविन्यस्ता हि मातरः ॥ ८॥ ज्ञानशिक्षणसम्पन्नाः सुशीलास्ता महाशयाः । आरुह्य गृहिणीस्थानं द्योतयन्ति गृहाङ्गणम् ॥ ९ ॥ ईदृशो मातरः स्वीयाः सन्ततीनेंतुमुच्चताम् । प्रमवन्ति विशेषेण शिक्षकेभ्यः शतादपि ॥ १० ॥ ईदृशां युवकानां च युवतीनां च तेजमा । उज्ज्वलस्य समाजस्य किं मोऽभ्युदय-श्रियम् ! ॥११॥ उत्तिष्ठध्वमये ! धीराः ! निद्रामुत्मार्थ सत्वरम् । भधोगति-मुी जाति समुद्धत्तुं प्रयत्नतः ॥ १२ ॥
प्रेरणा।
ब्रह्म-दण्डं गृहीत्वोच्चैबहिरागच्छ कर्मणे । भान्दोग्य प्रजाः सुप्त-प्रमत्ता मात्म-नादतः ॥१॥ लोक-प्रसादनं सत्य-माषणं च विरोधिनी । आहुत्यापि यशोवादं सत्यं सर्वत्र घोषय ॥ २॥ न मेतव्यं न मेतव्यम्, अयि ! लोकापवादतः । तुष्य मस्या तमाराटि कटुकोषष-पायने ॥ ३ ॥ कोलाहलेन महता मवितव्यमेव
क्रान्तिर्यदा भवति खल्वमितः प्रमासु । उत्पान-बीनकमिहेव निविष्टमासाम्,
उत्पीडनेन हि विना प्रसवोऽपि न स्यात् ॥ ४॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
समागतोऽसि मानुष्यं पुरुषोऽसि सुधीरसि । विनानीहि स्व-कर्तन्यं भुञ्जते पशवोऽपि हि ॥ ५ ॥ क्षीयमाणमवेक्षस्व सपाजं धर्म-मन्दिरम् । आवश्यकं च कर्तव्यं तव तत्र विचाग्य ॥ ६ ॥ उत्तिष्ठोत्तिष्ठ निर्मीकः स्फोरय स्वस्य पौरुषम् । समर्पय निनं योगं समानोत्थान-कर्मणि ॥ ७ ॥ महात्मनो हि माहात्म्यं कर्म-योगोऽयमुत्तमः । कल्याणी-भक्तयः सन्तः संचरन्ते पथामुना ॥ ८॥
– અલવિદા [ 1 ] ( ૧ ) દુઃખનું મૂળ અજ્ઞાન છે. તેનાથી જીવ મુંઝાય છે. સુખાભિલાષી સસંગદ્વારા તેને ઉચ્છેદી શકે છે.
( ૨ ) કર્તવ્ય શું છે' એ વિષેનું જ્ઞાન, જેની પુરેપુરી જરૂર છે તે મેળવવું જોઈએ; જે વગર સકલ શીરાની જ્ઞાન-શશિ પણ નિરર્થક છે.
( ૩ ) વિદ્વાને મુમુક્ષુ છતાં સામ્પ્રદાયિક દુરાગ્રહના પરિણામે કષાયકલુષિત ચિત્તપરિણામવાળા બને છે, અને એથી અવળે રસ્તે ઝુકી પડે છે.
( ૪ ) સલ્તાનને અટકાવનાર અને મલિનભાવ ઉત્પન કરનાર સામ્પ્રદાયિક દુરાગ્રહ મૂકી દઈ પોતાના આત્માને જિજ્ઞાસુ, સાત અને મધ્યસ્થવૃત્તિશાળી બનાવવો જોઈએ.
(૫) ધર્મનું તત્વ તે સ્પષ્ટ છે કે મૈત્રીભાવને વિકસાવવા, પરના ૭૫કાર કરવો અને શમતને કેળવવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
( ૬ ) આ રીતના ધર્મને ઉપાસનારા સજ્જતા જુદી જુદી દિશામાં પ્રવતવા છતાં ધર્મ–ભેદના કારણે અરસપરસ કલહ કરતા નથી.
( ૭ ) કર્મકાંડામાં સત્ર ઐકય કે અભિન્નતા થવી અસંભવિત છે. ક્રિયાકાંડની રીતેા જુદી જુદી છતાં શાન્તવૃત્તિ અને સમભાવ ધરાવનારા આત્મકલ્યાણ સાધી શકે છે.
( ૮ ) સદ્વિચાર અને સઘચાર એ સત્યન્સનાતન ધમ છે. તેના અભાવમાં અન્ય કાઈ પણ સાધન સાધન તરીકેનુ કામ બજાવી શકતુ નથી. ( ૯ ) આ ધર્મમાગમાં હિંસાદિનાં આચરણ, વિષયલામ્પય અને પરદ્રોહબુદ્ધિને અવકાશ કર્યાંથી હાય.
( ૧૦ ) અહિંસા, સત્ય, અચૌય, બ્રહ્મચય અને નિૉંભતા એ જગન્માન્ય ધર્મને સન્તાએ સાવ ભૌગ ધર્મ ' કહ્યો છે.
(
( ૧૧ ) કાઇ પણ દેશ, કાઇ પણ કુલ, કાઈ પણ જાતિ અને કાઈ પણ સમ્પ્રદાયના માસ આ માર્ગ વિચરતાં પેાતાનું કલ્યાણુ અવશ્ય સાધી શકે છે.
[ 2 ]
( ૧ ) લેાકાના ભલા માટે ચાર આશ્રમની પતિ બતાવવામાં આવી છે. તેમાં પહેલુ બ્રહ્મચર્યાશ્રમ છે, જે જીવનના આધાર છે.
( ૨ ) જીવનને ઉચ્ચ બનાવવા માટે પહેલી ઉમ્મરને સંસ્કારિત બનાવવાની જરૂર છે. કેમકે તે વખતના પડેલા–પાડેલા સંસ્કારા દૃઢમૂલ બને છે.
( ૩ ) પ્રથમ આશ્રમમાં, સત્સંગમાં રહી ખરાબ આચરણુ ત્યજી, બ્રહ્મચર્ય પાળવા પૂર્વક વિદ્યાધ્યયન કરવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
( ૪ ) બ્રહ્મચર્યંશ્રમમાં રહેલા મનુષ્ય, તે મહાન આશ્રમમાં સધાતા સદ્ગુણીના પ્રતાપે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિના વિકાસ પ્રાપ્ત કરે છે.
( ૫ ) આ આશ્રમમાંથી બલવફેહસંપન્ન, માનસ, તેજસ્તી અને પ્રજ્ઞાવાન મનુષ્યા ઉત્પન્ન થાય છે.
( ૬ ) નિઃસન્દેહ, સવ મંગલસપત્ન, સ કલ્યાણુ-કારણ અને સવ ઉન્નતિના આધાર એવા બ્રહ્મચર્યાંશ્રમ છે.
દૃઢ-નિર્ભય
( ૭ ) આ મહાન આશ્રમને જેણે બરાબર સેવ્યે છે તેણે મ્હોટા ગઢ જીતનારા યાદ્દાને પણુ મહાત કરી દીધા છે.
( ૮ ) પુરૂષોની જેમ સ્ત્રીઓમાં પણ વિદ્યા, શિક્ષણ અને શક્તિના વિકાસ–સાધનની જરૂર છે, કેમકે તેઓ ભવિષ્યની માતાઓ છે.
( ૯ ) જ્ઞાન-શિક્ષણુ–સંપન્ન અને સુશીલ એવી એ મહાશયા ગૃહિણીના પદ ઉપર આવીને ઘરના આંગણાને અજવાળે છે.
( ૧૦ ) આવી માતા પેાતાની સંતતિના જીવનને ઉચ્ચ બનાવવામાં સા શિક્ષા કરતાં પણ વધારે સમય નિવડે છે,
( ૧૧ ) આવા યુવા અને આવી યુવતિઓના તેજ પુજથી જે સમાજ ઉજ્જવળ હેાય તેના અભ્યુદયન શું પૂછવું !
( ૧૨ ) એ ! ધીરા ! પ્રમાદ-નિધને જલદી ઉડાવી અપેાગતિ તરફ ધસતા જતા સમાજને ઉદ્ઘારવા સારૂ મહાન તૈયારી સાથે બહાર આવા!
[ 4 ]
( ૧ )* બ્રા—દંડને બરાબર જોરથી ગ્રહણ કરીને ક્રમસાધના માટે બહાર આવ ! અને અન્તરના અવાજથી સુપ્ત પ્રમત્ત પ્રજામાં આાલન મચાવ 1
♦ પ્રાચયરૂપી દ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૧
( ૨ ) લેાકાને રીઝવવા અને સત્ય ભાષણ કરવું. એ એક બીજાથી વિરૂદ્ધ છે. યશાવાદને હામીને પણુ સત્ર સત્યની ધેાષણા કર !
( ૩ ) સુહૃદ્! લેાકાપવાદથી ન ડર! ન ડર ! ! લાંકાના અપવાદપૂર્ણ કાલાહલને એમ સમજ કે તે કડવુ ઔષધ પીવરાવતાં રાડ નાંખી રહ્યા છે, અને એમ સમજી મનને પ્રસન્ન રાખ !
( ૪ ) પ્રજામાં ચોમેર ક્રાન્તિ થાય, ત્યારે મહાન કાલાહલ ચવાજ જોઈએ. એમાંજ સમાજના ઉત્થાનનું બીજ સમાયુ છે. ઉત્પીડન વગર તે પ્રસવ પણ નથી થતા !
( ૫ ) માનવરૂપે તે અવતાર લીધેા છે, છે, તારા કર્તવ્યને સમજ ! ભાગ તા જાનવર
તુ પુરૂષ છે, સમજી પણુ ભાવે છે.
( ૬ ) સમાજ એ ધનુ મંદિર છે. એની પડતી હાલત પર ધ્યાન આપ! અને એ બાબતમાં તારૂં અવશ્ય કરવા લાયક કતવ્ય શું છે, એના વિચાર કર.
( ૭ ) ભયને દૂર ફેંકી ઉભા થા ! નીડર બની તૈયાર થા ! તારા પુરૂષાથી ફારવ ! અને સમાજના ઉત્થાન—કાય માં તારા ચાગ્ય હિસ્સા આપ!
( ૮ ) મહાત્માનું મહાત્માપણું મા ઉત્તમ કમÀાગના સાધનમાં છે. પ્રવર-ભકિતના કલ્યાણમય માનન્દમાં રમનારા સન્તા આ કમન્યેાગના પંથે વિચરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
અર્પણ. વ્હાલા ઉત્સાહી નવયુવકે !
વીરધર્મના પુનરુદ્ધારનું કાર્ય કુદરતે તમને આપ્યું છે. તે તમેજ કરી શકવાના. તત્કાળ સંગઠન તમારામાં થવાની જરૂર છે. બ્રહ્મચર્યને પ્રચંડ દંડ ધારણ કરીને કર્મ-ક્ષેત્રમાં ઉતરે ! પ્રજામાં આન્દોલન મચાવો ! સમાજમાં ક્રાન્તિ ઉત્પન્ન કરે! લેકામાં “હે હા ખૂબ થવાને, અને થજ જોઈએ. ક્રાન્તિના કેલાહલેમાંથીજ અરૂણોદય પ્રગટે છે. સમય તમને હાકલ મારી રહ્યો છે. સાંભળશો? તમારી જવાબદારીને ખ્યાલ કરશો ? સમાજમાં સહાય લાગી હોય અને ધર્મને ડાટ વળવા બેઠા હોય તેવે વખતે તમને એશઆરામ કેમ સૂઝે? તમારી ત્યાગભાવના પર તો દેશ, સમાજ અને ધર્મનાં પુનર્વિધાન ઘડાયાં છે. તમે જે “ગળીયા બળદ” થઈ બેસી જાઓ તો તે ગજબ વળી જાય ! તમારી નબળાઈ પર તે સમાજ રસાતલમાં જાય ! અને એનો શરાપ તમારે માથે ઉતરે! તમારી જુવાનીને જોશ, તમારું ઉછળતું ખમીર, તમારી જ્ઞાન-શિક્ષા અને તમારું જીવન - સર્વસ્વ ધર્મની બુઝાતી જ્યોતને પુનઃ પ્રજવલિત કરવામાં ખતમ થઇ જવું જોઈએ. ઉઠો ! અને ખંખેરીના કાયરતાનાં જાળાં! યાહેમ કરીને કુદી પડે કર્મક્ષેત્રના મેદાનમાં ! શાસનદેવ તમારે સદાયક છે, અને વીરધર્મના જયઘોષની યશોમાળ તમને વરી.
–લેખક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
બે-બેલ.
કેઈને આ પ્રકારનું વિચાર-સાહિત્ય વસમું લાગે આકરૂં લાગે. કડવી દવા પીનાર કેવું મોઢું કરી નાંખે ! તેમ આનાથી પણ થાય. પણ સમાજ-સંશોધનની ભાવના પર એ સહી લેવું જ રહ્યું. હજુ તો કઈ કઈ પાંદડું હાલે છે, પણ કાતિને ગગનભેદી ખળભળાટ હવે દૂર નથી.
મોટું દેખીને તિલક કરનાર, સુધારક નથી. મિયાંની ચાંદે ચાંદ કહેનાર ખુશામદીય છે. અન્તર્નાદને અવગણ બીજાને મીઠું મનવવું એ માખણીયા ભગતનું કામ છે. “હા-છ” આએની દાનત તે એવી હેાય કે
“ વર મરે કે વહુ મરે.
ગોર મહારાજનું ભાણું ભરો.” સમાજ-કલ્યાણને અનુકૂળ જે પિતાને જણાય તેનું નિખાલસપણે પ્રતિપાદન કરવું એમાં સુધારકની કરી છે. એ કામ ભારે દુષ્કર છે. એમાં આખા સમાજને અણગમો સહવાની ધીરતા જોઈએ છે. એવા કેટલાકીણું માર્ગના પ્રવાસી દેશદ્વારક-ધર્મોદ્ધારક મહાપુરૂષોને ભૂરિ ભૂરિ નમન છે.
પણ હું તે અત્યારે એ જોઈ રહ્યો છું કે, આવા વિચારોને રસ-પૂર્વક સાંભળનારા, સાંભળવાનું પસંદ કરનારાઓની સંખ્યા બહુ મહેટી છે; જેમાં નવ યુવક અને નવ-શિક્ષિત સમાજ તે લગભગ આખેય આવી જાય છે. ઉપરાંત વાદ્ધો, વિચાર-વૃહો, વિવા-વૃદ્ધો અને ઉંચી ડિગ્રી ધરાવનારાઓ પણ મહેટી સંખ્યામાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૪
વસ્તુતઃ સમય-હવાજ એવી ચાલી રહી છે કે, શુષ્ક રૂઢિવાદ કે અશ્વ–શ્રદ્ધાવાદ અરૂચિના વિષય થઈ રહ્યા છે અને જ્ઞાન-શૂન્ય ક્રિયાઓનું માન ઘટતું ચાલ્યું છે. કારી લકી ભૂંસાવા માંડી છે અને સમાજના ઉત્થાનનું કાર્ય સરળ થતું જાય છે. જરૂર છે ફક્ત પ્રબળ અધ્યવસાયસંપન્ન કાર્યકર્તાઓની, જોઈએ હલચલ મચાવનારી ગંભીર ગર્જના અને જેઇએ સ્થિતિચુસ્તોના બુદ્ધિબને ખુલ્લા પાડનારે પ્રમેષ. બસ, પછી શાસનનો વિજય છે.
લેખક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
નિવેદન.
જણાવતાં હર્ષ થાય છે કે, આ પુસ્તક ત્રણ ત્રણ આવૃત્તિઓ
તેની
માંગણી
બરાબર
પસંદ ન આવે, એ
માં નિકળી ફેલાવા પામવા છતાં હજી ચાલુ છે. જો કે કાઇ એક વિભાગને આ હું કબૂલ કરૂ ğ; અને એ બનવા જોગ પણ છે. પણ મારે નિખાલસપણે કહેવું જોઇએ કે સમાજના મ્હોટા ભાગે આ પુસ્તકને જે આદરથી અપનાવ્યું છે એ જોતાં એમ માલૂમ પડે છે કે, નવ–યુગની નવ્ય ભાવનાનાં બીજ સમાજમાં પ્રસ્ફુટિત થપ ચૂકયાં છે. સમાજના મ્હોટા ભાગ જૂની નિઃસાર વિચારસરણીથી ઉબકી ગયા છે. જીણુ વિચારના અસાર ખંડેરમાંથી બહાર નિકળી નૂતન દાનના ભવ્ય પ્રદેશમાં વિહરવાના વિચાર-કલ્લાલા ચામેર ખળભળી રહ્યા છે. એજ કારણ છે કે, આ પુસ્તક બહાર પડતાંની સાથેજ તેને વધાવી લેવા સંખ્યાબંધ પત્રા છુટયા હતા; જેમાં પ્રશંસાના પુલ બાંધનારાઓથી મારે ઝુલી જવાતું ન હાય, મારે તેા આક્ષેપોની તરફ ખાસ ધ્યાન આપી, મારી ભૂલ થાય છે કે કેમ, એની તપાસ કરવી રહી. સાચા ધર્મોપદેશક તેા લેાક-રૂચિ હાય, ચાહે ન હાય, કિન્તુ પોતાના તટસ્થ અન્તર્નાદને અનુરૂપ સત્ય-નિર્દેશ કરતાજ રહે. પણ એટલું મનાબળ કયાં ? એટલેજ આપણા જેવા પ્રાણીઓ લેાકરૂચિ ભાળીને પ્રાત્સાહિત થાય છે. મારી બાબત પણ એમજ છે. પણ તટસ્થ દૃષ્ટિથી વંચાય અને વિવેકદૃષ્ટિથી વિચારાય એટલે બસ.
મારૂં નમ્ર મન્તવ્ય છે કે પંચ-મહાવ્રતધારી મુનિરાજે પણ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #17
--------------------------------------------------------------------------
________________
આવા પ્રકારના ઉપદેશ બરાબર આપી શકે છે. મુનિ એ સંસારદાવાનલ–તપ્ત પ્રાણુઓને માટે શીતળ આશ્રમ–સ્થાન છે. ખરેખર–. "चन्दनं शीतलं लोके, सन्दनादपि चन्द्रमाः ।
चन्द्र-चन्दनयामध्ये शीतला माधु-संगतिः" । તેઓ ( મુનિઓ ) જગત નું ભલું કરવા સરજાયેલા છે. તેઓ દુખિયા સંસારને શાન્તિ–માર્ગને ઉપદેશ કરવા નિમાયેલા છે. નબળા સમાજને બળવાન અને બહાદૂર બનવાને ઉદેશ કરવો એ. તેમનો ધર્મ છે. જે નારીવર્ગ ઉપર સંસારસુધાર અને ધર્મ-. વૃદ્ધિનો આધાર છે, તે વર્ગને તેમના નારી–ધર્મના આદર્શ પાઠ શિખવવા અને ગૃહસ્થાશ્રમમાં ઘુસેલા સડાઓને દફનાવી દેવા માટે ગૃહસ્થ-વર્ગના યુવકેને ઉત્તેજિત કરવા, એ તેમનું મહત્વ કર્તવ્ય. છે. તેઓ જગતના તારક, વિશ્વના ઉદ્ધારક અને સંસારના સુધારક છે. તેમણે કર્મ–ચાગની કફની ધારણ કરી છે. પરોપકાર એ તેમના. જીવનને મહામત્ર છે.
ભૂખમરાની સળગતી આગમાં કરી “ધરમ” “ધરમ' ની વાતે શું અસરકારક થાય? ગૃહસ્થાશ્રમની કડી હાલતમાં ધર્મ-ધ્યાન' કયાંથી સૂઝે નારી-જાતિની અજ્ઞાન-દશામાં ગૃહજીવનની દુર્દશા કઈ રીતે દૂર થાય અને ધર્મ–પ્રભાવક રને કેવી રીતે નિપજે? પ્રજાની દુબલ, ડરપેક તથા મુડદાલ હાલતમાં ધર્મરસાણ કેવું ? અન્દરથી જે લોહી કહી ગયું છે, તેની ચિકિત્સા ન થાય તો બહાર કેરી મલમ-પદીઓ લગાવ્યેથી શું વળે ?
નિસન્ટેલ, ધર્ણોદ્ધારને માટે ધામિ ને તૈયાર કરવાની જરૂર છે. મહાન આચાર્ય શ્રીસમતભેદસ્વામીનું વચન છે કે – “પર
" * “ ભૂખે ભજન ન હોય ગુપાલા,
યહ લો ! અપની કંઠી-માલા.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૭
અર્થાતધર્મની ઉન્નતિ સમાજની ઉન્નતિ પર અવલંબિત છે. સુતરાં, સમાજનાં બી-પુરૂષ એ બને અગામાં ઉચ્ચ ભાવનાઓ ભરવાની જરૂર છે, તે બન્નેને શિક્ષણ અને સદાચારથી વિભૂષિત બનાવવાની જરૂર છે, તે બન્નેને ગૃહસ્થાશ્રમના આદર્શ પાઠ શિખવવાની જરૂર છે, તે બન્નેને દામ્પત્ય-ધર્મની પવિત્ર શિક્ષા આપવાની જરૂર છે, તે બન્નેમાં ઉત્સાહ તથા બળ રેડવાની જરૂર છે, તે બનેમાં આત્મ-સન્માન અને સંયમ–શક્તિના મો $કવાની જરૂર છે, તે બન્નેમાં બહાદુરી, હિમ્મત અને જોશ ફેલાવવાની જરૂર છે, તે બન્નેમાં મને માટે મરી ફીટવાને જુસ્સો ઉભરાય એવી તાકાત પેદા કરવાની જરૂર છે, તે બન્નેમાં સાચી ધાર્મિકતા, સામાજિક્તા અને નાગરિકતા પ્રકટાવવાની જરૂર છે અને ટૂંકમાં, ધર્મરથનાં તે બન્ને ચકોને એવી સરખાઇમાં લાવવાની જરૂર છે કે તેમના વડે જગત ઉપર ધર્મને મહાન ઉદ્યોત પથરાય.
આ ક–ગાનું કામ છે. આ આદર્શ ત્યાગીઓનું કામ છે. આ ખડાવતશાલી યુનિવરનું કામ છે. ઈતિહાસ સાક્ષી છે કે આવા કર્મયોગની સાધના સમય સમય પર મહેતા. હેટા મુનિ મહાત્મા અને આચાર્ય મહારાજાઓ કરતા આવ્યા છે. ગાજે પણ એવા સેંકડો પ્રાચીન ધર્મગ્નન્યા મોજાઇ છે, કે જેમાંથી
આપણને આવા સામાજિક યા મુહસ્થાશ્રમસંબધી ઉપદેશની અંદર * પ્રસાદી બહાળા બાજુમાં પ્રાપ્ત થઈ શકે છે. મુનિવરના મુખથી નિકળતા દેવ, સમાજ કે ગૃહસ્થાશમની સુધારણા વિવેના ઉપર, ભલે તે વ્યાવહારિક ગણાય કે સાંસારિક, પણ વાસ્તવમાં ધાર્મિક જ છે. કેમકે તે ઉપય તે ( રાષ્ટ્રીય કે સામાજિક ) સંસ્થાઓમાં
રાઈ લૈલા કાદવ કે મેલને દૂર કરવા પરત્વે છે, પાપવાસનાઓ તથા વિષમતાનિત કલહ અને આતિનાં દર્દીને શમાવવા પગલે છે, નભળાએ બળના ટો આપવા પરત્વે છે અને અબળાઓમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૮
રણું રેડી તેમનામાં માનવીય ચેતના -બળ જગાડવા પરત્વે છે. એટલે આવા ઉપરોવારા સંસારનું કલ્યાણ કરવું એ મુનિઓને પરોપકારી ધર્મ છે, એ તેમનું મહત કત્તવ્ય છે.
જુઓ ! આચાર્ય હેમચન્દ્ર પિતાના “ યોગશાસ્ત્ર' માં પ્રથમ પ્રકાશના ૪૭ મા શ્લોકમાં સંસાર-સુધારક ઉપદેશ કરતાં કેવું લખે છે –
“ઇ- િણક તો જો .”
અર્થાત- ગૃહસ્થ સરખા કુલ-શીલવાળા અને જુદા ગાત્રવાળા સાથે વિવાહ કરનાર હોય.
આની વ્યાખ્યામાં તે આચાર્ય મહારાજ, અખિ-દેવાદિની સાક્ષીમાં પાણિગ્રહણને “વિવાહ” બતાવી, તેના બાહ્ય, પ્રાજાપત્ય, ગાર્ષ, દેવ, ગાધવ, આસુર, રાક્ષસ અને પશ્ચાચ એમ આઠ ભેદ જાહેર કરે છે અને એ આઠ પ્રકારના વિવાહમાં આદિના ચારને કઈ બતાવી છેષ થારને અધર્મી બતાવે છે. વળી આગળ વધીને તેને ત્યાં સુધી લખે છે – ___ परिप-बरवोः परस्पर विरस्ति तदा गाम्या बपि चम्बा: .
અષત-જે વહ-વરની પરસ્પર પ્રેમ-ચિ હોય તે તે શાળામાં કહેવાતા વિવાહ પણ ધમાં બની જાય છે. વિવાહનું ફળ જણાવતાં તે ફરમાવે છે કેगुरफलाहाम-फलो विवाहः । अनुबमारियोमेन
-सन्ततिा, गपुराता पितनितिः, नृवातहतित्वम्,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૯
आभिजात्याचारविशुद्धत्वम,
देवातिबिबान्धवसत्कारा
મારા',
"
અર્થાત્ શુદ્ધ પત્નીના લાભ થવા એ વિવાહનું ળ છે. અશુદ્ધ શ્રી મળતાં ઘર નરક બને છે. વિવાહનું મૂળ એ છે કે, પત્નીનું રક્ષણ કરનાર પતિને સારી પુત્રસન્નતિના લાભ, નિરાભાષ ચિત્તચાન્તિ, ધર–કાર્યની સુવ્યવસ્થા, સત્કલાચાર-વ્યવહારશુદ્ધિ અને દેવ–ગુરૂ-અતિથિ-આધવાના સત્કાર–સન્માનના આનન્દ–લાભ,
હેમચન્દ્રની પૂર્વ, હરિભદ્રસૂરિના “ ધમ બિન્દુ ” ની ટીકામાં મુનિચન્દ્રસરિએ પણ આ પ્રકારનું નિરૂપણ કર્યું છે.
વાચક ! એક મુનિ યા આચાય? આવી સંસારની કથા માંડવી અત્રે કે ? શા માટે ન શોભે ? એ તેમની ફરજ છે. એવા મહાત્ પુરૂષો સંસારસુધારના ઉપદેશ નહિ આપે તેા પછી સંસારભેાલિપ્ત ગૃહસ્થનું ક્રાણુ સાંભળે તેમ હતુ ?
.
* વિવેકવિલાસ ' માં તેના રચિયતા આચાય શ્રીજિનદત્તરિજી સંસારસુધારાના ઉપદેશ કરતાં કેટલે દુર સુધી ચાલ્યા ગયા છે, મેં ખાસ ધ્યાન આપવા જેવી બાબત છે. તે આચાર્ય તે ગ્રન્થમાં ચૌચ, કસરત, દાતણુ, સ્નાન, ભેાજન–વિધિ અને પાનબીડાં ખાવાની બાબતમાં તથા એવી અનેક દુન્યવી બાબતામાં બહુ વિચાર કર્યો છે અને યાગ્ય રીતે સંસાર–વ્યવહારસંબધી ઉપદેશ કર્યો છે. તેમણે રાજનીતિ, વાણિજ્યનીતિ અને રોઠ–શાહુકાર– નીતિના આદર્શે સમજાવવા પણ પ્રયત્ન સેવ્યેા છે. તેમણે ક ઋતુમાં કેવી રીતે વર્તવું. એ ઉપર પણ પ્રકાશ પાડયા છે. બીજી પણ અનેક ગૃહસ્થ-જીવનને લાભકારી બાબા પર તેમણે નિરૂપણ કર્યું છે. પત્ની ધર્મના સંબંધમાં પણ તેમણે ખૂબ વિવેચન કર્યુ છે. ઉંડ્યા ! જરા નમૂના—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
"
“ gaવિલ હો મોદારી નો વઃ । यादृमना: पिताऽऽधाने पुत्रस्तत्सदृशो भवेत् ॥ અર્થાત્—ગૃહસ્થ પત્ની-સગ કરે તે એકાન્તમાં પ્રસન્ન ચિત્તથી. કેમકે તે સમયમાં પિતા જેવા મનવાળા હાય છે, તેવા પ્રકારના પુત્ર ઉત્પન્ન થાય છે..'
આવી વિષય-કથામાં ઉતરનારા જૈન સાધુઓને આપણે કેવા ગણુવા ? જગતના તારણહાર ગણુવા. તે મહર્ષિઓએ દુનિયા ઉપર પેાતાની જ્ઞાનન્યાતિના વિસ્તાર ન કર્યો હાત તા આજે આ જગત્ અજ્ઞાનના અન્ય-કૂપમાં પડેલું હોત, તેમની સમજમાં ગૃહસ્યાશ્રમ એ સર્વ આશ્રમેાનુ મૂળ હતુ. તે ગૃહસ્થાશ્રમને સવ ધમ–ક્ષેત્રોના આધાર સમજતા હતા. અને એજ કારણ છે કે, ધવૃદ્ધિને માટે પશુ ગૃહસ્થાશ્રમની ઉન્નતિ તેમને બહુ આવશ્યક જાઇ. તેમને એ સ્પષ્ટ સમજાતુ હતુ કે વિશ્વનું કલ્યાણુ કરવુ, એટલે લગભગ ગૃહસ્થાશ્રમનું કલ્યાણ કરવું, જગતના ઉદ્ધાર કરવા એટલે લગભગ ગૃહસ્થાશ્રમના ઉદ્ધાર કરવા અને સંસારના સુધારા કરા એટલે લગભગ ગૃહસ્થાશ્રમના સુધારા કરવા. કેમકે વિશ્વ, જગત્ કે સંસાર એ લગભગ ગ્રસ્થાશ્રમરૂપજ છે. સાધુ-જીવનના પ્રવાસ તા ારીય દરબારની સડક ઉપર હોય છે, અને તેવાઓની સંખ્યા પશુ ઘેાડી હોય છે, જેવી રીતે —
..
કે શૈલે ન માર્યું મહિ; ન મળે મહા साधो नहि सर्वत्र पदम बने पड़े ॥
તે ધમેશિક મુનિવરાતે એ દીવા જેવુ ચેમ દેખાતુ હતુ. ગામમની વ્યવસ્થા જે સર હશે તેમજ તેમાંથી સાધુઓ ત્યારે સાદી, સરસ પરવાના, શિ િપયોગ પણ સુંદર બનવાનાં અને તે સવની પૂજા-સેવા તથા હા મારું જીવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
ચેતાઓ અને બેહાએ, ત્યાગીઓ અને વૈરાગીઓ, ધીરે અને વીરે, શ્રીમાને અને ધીમાને, અધિકારીઓ અને અમલદારે, દેવીએ અને સતીઓ, બધા એજ આશ્રમમાંથી નિષ્પન્ન થવાના. આમ ગૃહસ્થાશ્રમરૂપી બગીચાને સુપલ્લવિત બનાવવાનું તેમને બહુ યોગ્ય, જરૂરી અને શ્રેયસ્કર લાગ્યું. અને એટલા માટે તેમણે ગૃહસ્થાના વ્યવહાર–ધર્મનાં સર્વ અંગો પર પ્રકાશ નાખવા સમાજશાસ્ત્ર તથા નીતિશાસ્ત્ર રચ્યાં. “ અનીતિ ' જે હાલમાં પ્રચલિત છે તે હેમચંદ્રાચાર્ય કૃતક મનાય છે, જેમાં રાજનીતિનાં વિવિધ અંગો ઉપર અને બીજા દુન્વયી વિષય ઉપર બહુ વિવેચન કર્યું છે. “ આચાર-દિનકર ” જે શ્રીવર્ધમાનસરિ–રચિત છે, તેમાં ગૃહસ્થજીવનના સંસ્કારોના સંબંધમાં ખૂબજ વિવેચન છે. “શ્રાધ–વિધિ,” શ્રાધ્ધગુણવિવર' વગેરે સદા વ્યાખ્યાનમાં વંચાતા ગ્રંથોમાં પણ
ગશાસ,” ધર્મબિન્દુ,” “ વિવેકવિલાસ” વગેરે ગ્રંથના આધાર પર ગૃહસ્થાશ્રમને લગતું કયાં એાછું વર્ણન છેવિરક્ત, સર્વવિરતિધારી મુનિને પણ આવા સાંસારિક નીતિરીતિના પ્રકરણમાં અને તેને લગતી સમસ્યાઓ ઉકેલવામાં ભાગ લેવો એ તેમની અનધિકાર–ચેષ્ટા ચા માર્ગખલન ન કહેવાય, કિન્તુ તેમના અંતઃકરણમાં વિશ્વકલ્યાણની ભાવના હેઇ, રાજા કે પ્રજા, શેઠ નેકર, ધની કે ગરીબ, ગૃહસ્થ કે સાધુ, સ્ત્રી કે પુરૂષ બધા પોત પોતાની કક્ષામાં રહી કરીને પણ પિતાના જીવનને સુખી અને સારું કેવી રીતે બનાવી શકે, એજ ઉદેશને દષ્ટિબિન્દુ પર રાખી, દરેકની સ્થિતિને અનુરૂપ ઉપદેશની રસધાર વરસાવવી એ તેઓનું મહત્વ કર્તવ્ય ગણાય.
• “ અવનીતિ “ ગન્ય કાવાવની કતિ કેય, એમ મને લાગતું નથી. અનાર તે પતિ સાથે તારી હેમચંદ્રાચાર્યનું નામ એ વામાં આવ્યું હોય નેમ ભાસે છે. “ભદ્રાબા-સંહિતા” વગેરેની જેમ આ મન વિજ પણ ખાસ આલાપના કરવાની જરૂર છે.
-
- -
-
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
૨૨
વળી જૈનાચાયાંએ રચેલા જ્યાતિષ, વૈદક આદિ વિષયાના ગ્રન્થામાં સંસારી જીવનને લગતા વિષયપ્રતિપાદન સિવાય બીજું કંઈ છે કે ? તેમણે ન્યાતિષના ગ્રન્થામાં સંસારી સસારી કાર્યોમાં સફળતા મેળવે, એ માટે જ્યાતિષની ઢબે ઉપાયા દર્શાવ્યા છે. વૈદ્યક ગ્રન્થામાં આરાગ્ય-લાભને માટે વનસ્પત્યાદિ–પ્રયાગા અને ચિકિત્સાની રીતિઓ સમજાવ્યાં છે. અને નિમિત્તાદિ ગ્રન્થામાં તથાવિધ નિમિત્તો દ્વારા લાભાલાભ જાણુવાનુ શિખવ્યુ છે.
તે પરાપકારી હતા. ગૃહસ્થ–સસાર ઉપર તેમની અમી દૃષ્ટિ હતી, ઉદાર બુદ્ધિ હતી અને દયાળુવૃત્તિ હતી. એજ કારણ છે કે તેઆએ સસારીની સંસારયાત્રા આનંદપૂર્ણ પસાર થાય, એ માટે ન્યાતિષ, વૈદ્યક વ્યાદિ વિષયાના ગ્રન્થાની રચના કરી. તેમણે તેવા ગ્રન્થામાં સસારીઓના લલાની ખાતર સંસારી નામ સંબધી કેવુ લખ્યુ છે, એ નજર ખાલી જોવા જેવુ છે.
આ મુદ્દાની વાત એવી નથી કે સમજીએ ન સમજતા હોય. · એટલે તેવા ગુણગ્રાહી ઉદાર સજ્જનાને આ વિષે વધુ નિવેદન - કરવાનુ શુ હાય !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ખક
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
વીરધર્મનો પુનરુદ્ધાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
વીર-ધર્મનો
પુનરુદ્ધાર.
-
બ
.
ઉપક્રમ.
એ માજ એ ધર્મનું મનિર ગણાય. ધર્મના પૂજારીઓનું જ કર્તવ્ય છે કે તેઓ એ મન્દિરની મલિનતાને દૂર કરે. એ મન્દિરમાં જે ફડા-કચરો ભરાય છે, જે મલિનતા ફેલાઈ ગઈ છે અને જે ફાટે પદ્ધ છે, તેનું પ્રમાર્જન, સંશોધન અને તેની મરમ્મત કરવા માટે શીધ્ર તૈયારી કરવાની જરૂર છે. આજસુધી બેડરકારીમાં રહ્યાના પરિણામે સમાજની અકથનીય હાનિ થતી રહી છે. પણ ગઈ તિથિ વાંચવાને અત્યારે સમય કયાં છે? હવે તે એ મનિરમાં પડેલા સડાઓને જોતજોતામાં દફનાવી દેવા માટે ઉત્સાહી વરાએ કમર બાંધી બહાર આવવાની જરૂર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
વીર-ધમતા પુનરુદ્ધાર.
જૈન–સંખ્યા-હાસ.
ટલુ આશ્ચય છે કે જે જૈનધમ ક્ષત્રિયાના——વીરાના હતા, તે આજ અમુક સંખ્યામાં કેવળ વાણિયાઓનેાજ રહી ગયા છે. આપણે ગમે તેટલી બૂમ મારીએ કે ૨૧ હજાર વર્ષ સુધી જૈનશાસન રહેવાનુ છે, પણ અત્યારે આપણી નજર હામે જે ભીષણ હાળી સળગી રહી છે તે જોતાં હૃદયમાં અપાર ગ્લાનિ ઉત્પન્ન થાય છે.
સમ્રાટ્ અકબરના શાસન–કાળ ઇ. સન ૧૫૫૬ થી ૧૬૦૫ ના છે. તે વખતે કહેવાય છે કે, જૈનોની સંખ્યા લગભગ ૪૦ લાખ જેટલી હતી. પછી અંગ્રેજોના શાસનમાં સન ૧૮૮૧ ની મ મનુમારીમાં જૈન–સંખ્યા ૧૫ લાખ જેટલી રહી ગઈ. સમ્રાટ્ અકબર પછી ફક્ત ૨૫-૩૦૦ વર્ષમાંજ જૈન—સંખ્યામાં લગભગ ૨૫ લાખ જેટલા ઘટાડા થઇ ગયા !
અનેક દશકાઆથી જૈન–સંખ્યાના ઘટાડા કેટલા થતા ચાલ્યા છે તે નીચેના આંકડા ઉપરથી સમજી શકાશે.
સન ૧૮૮૧—૧૫ લાખ લગભગ. સન ૧૮૯૧—૧૪૧૨૬૩૮ સન ૧૯૦૧–૧૩૩૪૧૪૦ સન ૧૯૧૧–૧૨૪૮૧૮૨ સન ૧૯૨૧–૧૧૭૮૫૯૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
જૈન સંખ્યા—હાસ.
કેવા ગજબ સહાર ? આના દોષ પાંચમા આરાના માથે ઢાળી, લમણે હાથ મૂકી બેસી રહેવું એ ચાખ્ખુ બાયલાપણુ છે. પુરૂષાર્થવાદી મહાવીરના લક્તાને એ નથાલે. પણ પાંચમા આરે એકલા જૈનોનેજ માથે છે કે આખી દુનિયાને માથે પાંચમા આરામાં હિન્દુસ્તાનની બીજી કામા પેાતાની ઉન્નતિ વધારતી જાય અને એકલા જૈનોનેજ ત્યાં જનનાશની હાની સળગે એ પાંચમા આરા કેવા !
૩
હિન્દુસ્તાનની આબાદી સન ૧૮૮૧ ની મમનુમારીમાં લગભગ ૨૫ કરાડ જેટલી હતી, જે સન ૧૮૯૧માં વધીને ૨૮ કરાડ, સન ૧૯૦૧ માં એથી વધીને ૨૯ કરોડ, સન ૧૯૧૧માં એથી વધારે વધીને ૩૧ કરોડ અને સન ૧૯૨૧ માં તા લગભગ ૩૨ કરોડ જેટલી થઈ ગઈ. આમ હિન્દુસ્તાનની વધતી જતી આખાદીમાં નૈનાતિના ઉગ્ર હાસ હૃદયને કપાવે એવા છે. જે સમાજમાં, ઉપર આપેલ આંકડા પ્રમાણે પ્રતિવષ સાતઆઠ હજાર જેટલા શ્વાણુ વળતા હાય, એટલે હરેક દશકામાં સિત્તેર-એંશી હુન્નર જેટલા સંહાર થતા હાય, તે સમાજ, તેવાને તેવા સ’હાર ચાલુ રહેતાં સવાસેા-દેોઢસો વર્ષથી વધારે જીવી શકે ખરા !
સન ૧૮૭૨ થી સન ૧૯૨૧ સુધી ૪૯ વર્ષીમાં હિન્દુસ્તાનની જનસંખ્યા ૨૦૦૧ પ્રતિશતક વધી છે. આ હિસાબે જૈનજનસંખ્યા પણ ગમે તેટલે અંશે પણ વધવી જોઈતી હતી, કિન્તુ ગત ૪૦ વર્ષોમાં ઉલટી ૩-૫ પ્રતિશતક ઘટી છે, જુઓ ! આગળનું કાષ્ઠક !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
હિસ્તાનના સર્વ ધમાંવહસ્તિઓના ઘટાડા-વધારાનું દિગ્દર્શન.
કુલ જનસ ખ્યા પ્રતિ દશ હજારે પ્રમાણ. સન ૧૮૮૧થી સન ૧૯૨૧ 6. સન ૧ર૧ ની
| સુધી જન સંખ્યામાં જનસંખ્યા.
પ્રતિશત વધારાનું ચિન્હ + ૧૯ર૧ ૧૯૧૧, ૧૯૦૧ ૧૮૯૧ ૧૮૮૧ અને ઘટાડવાનું ચિન્હ - સનાતન ધમર ૧૬૭૬૧૦૦૦' ૬૮૪૧ ી
+ ૧૪૦૯ ४१८०००
૪૫૬૯
૭૪૩૨
+
વીર–ધર્મને પુનરુદ્ધાર.
+
૭૪૭
૩૫.
૨૪૮
૨૩૮૫
N
+
૩૨૩૯૦૦૦
૧૧૭૮૦૦૦ બોહ
૧૧૫૭૦૦૦ મુસલવાન! ૬૮૭૩૫૦૦૦ પસાણ ૪૫૪૦૦૦ પારસી ૧૦૨૦૦૦
1 ૨૦૦૦
૨૧૭૪
+
૩૭૦
www.umaragyanbhandar.com
૧૫૦
+
૧૫૫૨ ૧૨
+
+
Page #30
--------------------------------------------------------------------------
________________
જૈન–સંખ્યા—હાસ.
આ કાષ્ઠક ઉપરથી સાફ ોઇ શકાય છે કે હિન્દમાં કેવળ જૈનોજ ઘટી રહ્યા છે, જ્યારે બીજા ધમવાળાએ વધી રહ્યા છે.
પ્રિય વાચક | ગુજરાત-કાઠીયાવાડમાં જૈનોની વસ્તી વધારે ભાળીને અને જમણ, વરઘેાડા, ઉજમણાં, ઉપધાન, સંઘ-યાત્રા વગેરે મ્હોટાં મ્હાટાં ભપકાભર્યાં ધનાં કામે થવા ઉપરથી રખેને જૈનસઘને ઉજળે સમજતા ! રખેને એવુ અનુમાન કરતા કે દુનિયામાં જૈનયમના ઉદ્યોત થઈ રહ્યો છે ! જૈનેાની સ્થિતિ તા આજે પડી ભાંગતી જાય છે. ખરા ઉદ્દાત તા એ રીતે થાય. એક તા જૈન ધર્મના આમ-પબ્લિકમાં મહિમા પ્રસરવાથી, અને બીજો જૈન સમાજ ઉન્નત થવાથી. આ બન્નેમાં એક પણ એવાય છે વાર્ ! દેશની હિન્દુ અને સ્ત્રીજી કામાના મ્હાટા ભાગ જૈનોને અને જૈનધર્મને કેવી ષ્ટિથી જુએ છે એની તમને ખખર છે કે ? ગુજરાત-કાઠીયાવાડનાજ બ્રાહ્મણા વગેરે જૈનધમ યા સાધુ-શ્રાવકને અગે કેવા ઉપહાસ કરે છે એ તમે કદી અનુભવ્યું છે કે ? એ વિષે જે તમે અનુભવ કરશે તે તમારા ભાવિક હૃદયને ખેદ થયા વગર નહિ રહે. ચૂ॰ પી અને પૂર્વ દેશની પ્રાથમિક મુસાફરીમાં અમે સ્પષ્ટ અનુભવ કર્યા છે કે તે વખતે ત્યાંની સાધારણ પ્રા. ‘જૈન’ એટલે શું એ પણ ન્હાતી જાણતી. અને કાશી, મિત્રિલા, મગધ વગેરે દેશેામાં તે જૈનાને ખુલ્લ ખુલ્લા ના સ્તક, મ્લેચ્છ વગેરે વિશેષણેાથી નવાજતા. આજે જો કે એ અકાર કેટલેક અંશે ન!બૂદ થઇ ગયા છે. એટલુજ નહિ, અનેક ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
ی
Page #31
--------------------------------------------------------------------------
________________
વીર–ધર્મને પુનરુદ્ધાર. વિધીઓ પણ જૈનધર્મને માનની દ્રષ્ટિથી જોવાનું શિખ્યા છે. પણ આવા હેટા દેશના મેદાનમાં છે તે આગીઆની ચમક ગણાય. હજી તે ઘણું ઘણું કરવાનું છે. દેશની બહુ
હાટી પ્રજાનાં હદમાં જૈનધર્મ વિષે અજ્ઞાનતા અને કુસંસ્કાર જે ઘણા વખતથી ઘુસી ગયેલા છે તેને દૂર કરવા એ કંઈ ઓછું મહાભારત કામ નથી. જ્યારે આ દિશામાં સમુચિત પ્રયત્ન થાય ત્યારે જૈનધર્મને ખર ઉદ્યોત થયો ગણાય. - હવે રહી જેનસમાજના ઉન્નત થવાની વાત. તે પણ બે રીતે. જૈન–સંખ્યા વધવાથી અથવા જેનકેમની સ્થિતિ સુધરવાથી. પહેલી વાતને વિચાર કરતાં એજ ઉદ્દગાર નિકળી પડે છે કે પપ્પા પાપ ન કીજીએ, પુણ્ય કર્યું સે વાર.” નવા જેને થવા તે દૂર રહ્યા, પણ જેટલા છે તેટલાય જે કાયમ રહે તે ભાગ્ય સમજે ! ગુજરાત-કાઠીયાવાડની બહાર અમુક પ્રદેશને બાદ કરતાં આખા દેશનાં લગભગ તમામ મેદાને જેનાથી એકદમ ખાલીખમ છે. એક સમય એ હતું કે આખા દેશમાં જૈનધર્મને દુન્દુભિ વાગતું હતું. પ્રખર પ્રતાપી જૈનાચાર્યો
જ્યાં-ત્યાંથી બીજી જાતવાળાઓને ઉપદેશ આપી જૈનજાતિમાં ભેળવતા હતા અને જૈન કેમને હેટી બનાવતા હતા. ત્યારે આજે અમુક થડા પ્રદેશોને છે આ દેશને દેશ-આખું ભારતવર્ષ જનેતર સંસ્કૃતિથી વ્યાપ્ત છે. બીજા પ્રદેશમાં
જ્યાં-જ્યાં જેનેની વસ્તી છે ત્યાં પણ સર્વત્ર તે લોકોની એકન્દર, બહ કી સ્થિતિ છે. તેમની ધર્મ–ભાવનાઓ પ્રાયઃ અત્યન્ત શિથિલ દશામાં આવી ગઈ છે. ધાર્મિક તેજ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #32
--------------------------------------------------------------------------
________________
જૈન–સંખ્યા-હાસ. તેમનામાંથી ઉડતું જાય છે. તે પ્રદેશના ઘણા જૈનો જૈનેતર થઈ ગયા છે અને થતા જાય છે. ઘણા ઓસવાલે જૈન ધર્મને છેd વૈષ્ણવ ધર્મમાં ચાલ્યા ગયા છે. એટલું જ નહિ, વૈષ્ણવ મન્દિરા પણ તેમણે બંધાવ્યાં છે. પરવાડેમાં પણ આવી સ્થિતિ છે. દશામાં પણ આ દશા છે. કટક, પુરી, બકુડા, વર્ધમાન, વિષ્ણુપુર, રાંચી, માનભૂમ વગેરે બંગીય જિલ્લાઓમાં રહેનારા “શ્રાક” જાતિવાળાએ એક વખતે બધા શ્રાવક હતા–જેનધર્મી હતા. નાગપુર અને બરારપ્રાન્તમાં “જૈન કલાર”નામથી જાણીતી કેમ કેવળ પિતાના કેમી નામની સાથેજ “જૈન” નામ ધરાવે છે, બાકી ધર્મ તે તેમને હિન્દુ છે. રંગવાનું કામ કરનારી “છીપા' જાતિમાં “સરાવગી” (શ્રાવક) ગેત્રવાળા પણ મેજૂદ છે, જેઓ એક વખતે જૈન હતા અને આજે વૈષ્ણવ છે. પુના, સિતારા અને અહમદનગર જિલ્લાઓમાં “કંસારા” જાતિ એક વખતે જૈન હતી, જે આજે શિવધર્મને માને છે. એમના પૂર્વજોએ બંધાવેલાં જૈન મંદિરો પણ મોજૂદ છે. દક્ષિણમાં શિવને “લિંગાયત” નામને એક પન્થ છે. આ પત્થવાળાઓમાં અધિકાંશ પહેલાં જેને હતા. ગુજરાતની કપાળ, નાગર, મેઢ જ્ઞાતિઓમાં પણ પહેલાં જૈનધર્મનો પ્રચાર હતું. તેમના પૂર્વજ શ્રાવકેના અનેક શિલાલે પણ મેજૂદ છે. નીમાડમાં “ગાંગરાડે નામની એક વૈશ્ય જાતિ છે. કહેવાય છે કે તે લોકે એક વખતે જૈનધર્મ પાળતા હતા. “સાગર જિલ્લામાં બિલહરા” નામક સ્થાનમાં “મા” યા “ નીમા” જાતિના હલવાઈ છે, અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
વીર-ધર્મને પુનરુદ્ધાર.
જૈનધર્મ પાળે છે, પરન્તુ એ જાતિમાંથી સેંકડે ઘર આજે વૈષ્ણવ થઈ ગયાં છે. માળવા તરફના ઘણું “નીમા વૈશ્યા તે જેનધર્મના અનુયાયી છે. બુદેલખંડની “ગહેઈ” વૈશ્ય જાતિ વૈષ્ણવ છે, જેમાં એક “સરાવગી' ગેત્ર પણ છે, જે તેમના જૈન હવાની સાબિતી છે. “અવધ” અને તેના આસપાસના પ્રાન્તના અગ્રવાલે જૈનધર્મ છડી વૈષ્ણવ થઈ ગયા છે. પંજાબ અને બીજા સ્થળના ઘણા અગ્રવાલે જૈનધર્મ છેવ આર્ય સમાજી થતા જાય છે. કેટલાક ઈતિહાસનું કહેવું છે કે અગ્રવાલ બધા પહેલાં જૈન હતા. પણ આજે તે એ જાતિને બહુ હેટે ભાગ હિન્દુ ધર્મને માને છે.
આ બાબતમાં જેમ જેમ વિશેષ અન્વેષણ કરવામાં આવે તેમ તેમ વધારે પ્રકાશ પડવા સંભવ છે. જેનોની વ્યાપકતા એક વખતે ચોમેર ફેલાયેલી હતી, તેને બદલે આજે જે આટલી સંકુચિતતા છે, તે જ એ વાતને સ્પષ્ટ સાબિત કરે છે કે, જેનેને બહુ મહેાટે ભાગ જૈનેતર ધર્મોમાં અને જૈનેતર જાતિઓમાં વખતે વખત ભળતે ગયો છે. મદ્રાસ પ્રાન્તમાં ઈસાઈઓનું મિશન બહુ કામ કરી રહ્યું છે. કહેવાય છે કે, તે તરફના લગભગ એક લાખ જેની ઈસાઈ ધર્મની દીક્ષા લઈ ચુક્યા છે. અગાઉ જૈનાચાર્યોએ દરેકને માટે જેનધર્મના દરવાજા ખુલ્લા મૂકી દીધા હતા. પૂર્વકાળમાં “શુદ્ધિ” નું મિશન જેનોમાં ખૂબ ધડાધડ ચાલતું હતું. મારી ધારણ પ્રમાણે, હું ન ભૂલતે હોઉં તે આજની જૈનજાતિને માટે ભાગ “શુદ્ધિના મિશનથી જૈન બને છે. પરંતુ અફસોસ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
જેન-સંખ્યા-હાસ.
આજે સ્થિતિ વિપરીત છે. આજે તે જૈનોના દરવાજા પિતાની અન્દરના ભાઈઓને બહાર કાઢવા માટે ખુલ્લા છે, પણ બહારના માણસને અંદર આવવા માટે તદન બંદ છે. જાવક તે ઘણું છે, જ્યારે આવક કંઈ નથી ! આનું પરિણામ કેવું ? જેન જાતિના હાસનું એક કારણ દરિદ્ર હાલતને લીધે અગર જીવનવિધિના નિયમોની અનભિજ્ઞ દશાના પરિણામસ્વરૂપ મૃત્યુ-પ્રમાણાતિરેક છે, તેમ લગ્ન-સંસ્થાની કક્ષેત્ર સ્થિતિને લીધે નિર્વશ મરી ખુટવું અને ધર્મોપદેશના અભાવે ધર્માતરમાં ચાલ્યા જવું એ પણ સબળ કારણ છે. મુખ્યત્વે
જ્યાં કેમી લાગણું ન હોય ત્યાં સમાજનાં દરેક અંગ કરી સ્થિતિમાં મૂકાય એ બનવા જોગ છે. ત્યારે કેમ કહી શકાય કે જેનધર્મને ઉદ્યત થઈ રહ્યા છે ! સબૂર ! જેનો પણ આજે કઈ સ્થિતિમાં છે ! બચ્યા-ખુચ્ચા જૈને પણ જે સારી હાલતમાં હોય, તેય સન્તોષ મનાય. એમાંથીયે ખાસો વંશવેલે વધે. પરંતુ તે પણ ક્યાં છે !
કાય કયા
છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૦
નિદાન.
વીર-ધર્મના પુનરુદ્ધાર.
નસમાજની આવી પડતી દશા જે કારણેાને આભારી છે તે ઉપર સમાજ—હિતૈષીએએ વિચારણા કરવાની સખ્ત જરૂર છે. જ્યાં સુધી વ્યાધિનું બરાબર જ્ઞાન ન થાય, ત્યાં સુધી ચિકિત્સા થવી શકય નથી. કયા રાગેાના ઉફાળા સમાજના સંહાર કરી રહ્યા છે એ પરખવાની પહેલી તકે જરૂર છે, મારી નમ્ર બુદ્ધિ પ્રમાણે,પૂર્વકાળની સમાજની જાહેાજલાલી જે કારણેાને આભારી હતી, તે છે-સંગઠન અને વ્યવસ્થિત ગૃહસ્થાશ્રમ, ગૃહસ્થાશ્રમ ખરી રીતે તે ગણાય કે જેનું ચણતર બ્રહ્મચર્યાશ્રમના પાયા પર થયુ' હાય. અને જ્યાં બ્રહ્મચર્યાશ્રમપૂર્ણાંક ગૃહસ્થાશ્રમની સાધના હોય ત્યાં પછી વિદ્યા, વિવેક, સદાચાર, બલ, શક્તિ અને શૌય વિષે શું પૂછવું ! આ જ કારણેાના આધાર પર સમાજના ભૂતકાળ જાહેાજલાલી ભાગવતા હતા. આના જ પ્રતાપે સમાજની ગારવ-પતાકા દેશમાં સૂકતી હતી. આના જ પ્રભાવે સમાજ ઢૌલતમન્દ અને સુખસમ્પન્ન, યશસ્વી અને તેજસ્વી હતા. ધમ વીરા તથા ધરધરાની ઉત્પત્તિનાં પણ કારા આ જ હતાં. આજે નથી સંગઠન—ખળ, કે નથી ગૃહસ્થાશ્રમની વ્યવસ્થા. એટલેજ સમાજની અધેાગતિ થઈ રહી છે. આ કારણેા વિષે કંઇક વિચારણા કરવી એ આ લેખના વિષય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
સંગઠન.
નેની અંદર આજે કુસંપની જે આંધી ઉઢ રહી છે,
તે સમાજની દારૂણ દુર્ભાગ્યતા સૂચવે છે. મહાવીર દેવે જે ચતુર્વિધ સંઘની સ્થાપના કરીને બધાયને સંગઠનના સૂત્રમાં બદ્ધ કર્યા હતા, તેમાં આજે ઠેર ઠેર ફુટ પેસી ગઈ છે. સંસારને સામ્યવાદને મહાન ઉપદેશ આપનાર મહાવીરસ્વામીએ સામ્યવાદી સંઘનું જે મિશન સ્થાપ્યું હતું, તેમાં આજે સામ્યવાદને બદલે વૈષમ્યવાદે સ્થાન લીધું છે; અને તેનું વિષમ વિષ સમાજને વિચિત્ર મેહ-મૂછમાં પટકી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં પ્રાયઃ ફાટપુટ હોય જ. ભાગ્યે જ કોઈ ગામ એવું નિકળશે કે જ્યાંના સંઘમાં કે નાત-જાતમાં તડ પડેલ ન હોય. જે સમાજની આવી છન્ન-ભિન્ન દશા હોય અને જે સમાજમાં ઈર્ષ્યા-દ્વેષનાં ઘનઘોર વાદળ ચારે બાજુ છવાયેલાં હોય, તે સમાજની ચઢતી સમજવી કે પડતી ?
ઇસાઇઓ, મુસભાને અને આર્યસમાજી આગળ વધી રહ્યા છે તે તેમના સંગઠનને આભારી છે. સંગઠન વગર કેઈપણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
વીર–ધના પુનરુદ્ધાર.
૧૨
દેશ યા સમાજે કદી ઉન્નતિ સાધી નથી, એ નિર્વિવાદ છે. વીતરાગ-ધમ જેવા ધર્માં મળવા છતાં વેર-ઝેરના કલુષિત અધ્યવસાયે ઉપર કાબુ ન મેળવી શકાય તા તે ધમ મેળવ્યાની અસર શી થઇ ગણવી ? વિચાર–ભિન્નતા એ તે છદ્મસ્થાને નૈસર્ગિક સ્વભાવ છે એક-બીજાની વિચાભિનતા સહી લેવામાં જે આત્મ—ગૌરવ છે, તે કલુષિત પરિણામના ઉભરા કાઢવામાં નથી જ; બલ્કિ તેમ કર્મવામાં તે આત્મ-પતન છે. મધ્યસ્થ વૃત્તિથી, સ્હામા પ્રત્યે હિત–બુદ્ધિથી અને *ાયાળુ વ્યવહારથી સ્ટામાને, પેાતાને સાચું જણાય તે સમજાવવું' એ જ સૌજ જિન્ય-સ્વભાવ ગણુાય. વિચાર-ભિન્નતાને વિરૂદ્ધતાનુ રૂપ આપવું એ ખરેજ માનસિક કમજોરી છે. આપણુા બન્ને હાથ ભિન્ન છે, પણ જો તે એક-બીજાથી વિરૂદ્ધ થઇ જાય, તે તે બન્નેને મેલા અને ગા થવા વખત આવે. તે એક-બીજાની સફાઇ માટે કામ ન આવે, એટલે તે બન્નેના ઉપર મેલનાં થર માઝી જાય અને તેમાં કીડા પડે અને પરિણામે તે બન્નેને સડવાના વખત ભાવે. આ વિરૂદ્ધતાનું ફળ.
જ્યાં બધાનાં હૃદયમાં વીતરાગ–ધમને આરાધવાનુ એક જ લક્ષ્ય-બિન્દુ હોય, ત્યાં સાધારણ મત-ભેદીને મ્હોટાં રૂપ આપી કલહ–કાલાહલ વધારવા એ ડહાપણુ ન ગણાય. જે વિષ્ણુકે—જે મહાજના પેાતાની કે ખીજી નાત-જાતના ગમે તેવા આંટી-ઘુટીવાળા કાયડાને ઉકેલી નાખવામાં અને કજીયા-ઢ’ટાઆને પતાવવામાં ઘણા મહેાશ ગણાતા, તે જ વણિકા—તે જ મહાજનો, બહુ દિલગીરી સાથે કહેવુ પડે છે કે, પાતાના ઘરમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
સંગઠન.
૧૪
સળગતા કલહાનલને શમાવવામાં ખરેજ કાયર બની ગયા છે. આ કાયરતા તેમના બુદ્ધિ-બ્રશને એટલી આભારી નથી, જેટલી તેમની કુસંપત્તિને આભારી છે. “શિયાળ તાણે સીમ ભણ ને કુતરૂં તાણે ગામ ભણી વાળી દશા જે સમાજમાં વર્તતી હોય, તેની શી સ્થિતિ થાય !
કઈ પણ તકરારને ફેંસલો લાવવા માટે સર્વપ્રથમ મધ્યસ્થવૃત્તિ ધારણ કરવાની જરૂર છે. અને “સાચું તે મારું ” એવું ઉદાર મન રાખવાની જરૂર છે. જ્યાં અભિનિવેશ, પક્ષ-મેહ યા મતાન્ધતા હોય ત્યાં સંતોષકારક પરિણામ ન જ આવે, સમાધાન કયાંથી થાય? ડાહ્યા માણસનું કામ એજ હેય કે, સમાજ-હિતની આગળ તેઓ પિતાને પક્ષ મેહ જ તે કરે, અને તટસ્થ દ્રષ્ટિએ સ્વામી બાજુને વિચાર કરતાં પોતાનો પક્ષ નબળો જણાય તે તત્કાળ તેને ત્યાગ કરી હામાની ખરી વાતને ગ્રહણ કરે. અહંકાર–વિવશ થઈ પિતાને કકકે ખરે કરવા જતાં સમાજ-હિત છુંદાઈ જવાનું જે ઘોર પાપ લાગે છે, એને વિચાર કરવામાં આવે અને એવા પાપથી ડરવામાં આવે તે એવા પાપ–ભીરૂઓની બેઠકમાં અશાન્તિવાળું પરિણામ આવવાને ભાગ્યે જ સંભવ રહે.
આ દેશનું શાસન અને વ્યવસ્થાપન ૫૦૦૦ માઈલ જેટલે દૂર રહેનારાઓ કેવી ખૂબીથી કરે છે, જ્યારે જેને પિતાનાજ સમાજની પણ વ્યવસ્થા કરવા જેટલું સામર્થ્ય ફેરવી શકતા નથી! જે સમાજના પૂર્વવત મહાનુભાવોએ હટાં મોટાં રાજ્યનાં શાસક-મસ્ત્રી-પ્રધાન પદને દીપાવ્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૪
વીર-ધર્મના પુનરુદ્ધાર.
છે, તે સમાજની આજે નથી લાગવગ રાજ-પ્રકરણમાં, કે નથી ગણતરી રાષ્ટ્રીય ક્ષેત્રમાં. નથી એ સમાજમાં આજે કાઈ રાજમુત્સદ્દì, કે નથી કાઇ તેવા રાજનીતિવિશારદ. આવી હાલતમાં તે સમાજના અવાજ સત્તાધીશના સિહાસન સુધી કેવી રીતે પહેાંચી શકે ! પેલા પાંચસેા સુભટા જેવી તેમની નિર્દેયક દશાએ તેમના સામાજિક બંધારણને બહુ શિથિલ કરી મૂકયું. છે. અને એથી નથી રહ્યો તેમનામાં જોઈએ તેવા આત્મ-સમ્માનના સાચા ભાવ, અને નથી રહ્યું તેમનામાં પેાતાની અંદરના જ ઝઘડાઓને હાલવવાનું સામર્થ્ય ! આવી નમળાઈ અને મુઝ-દિલીને અંગે તેઓ ખરેખર બીજા સમાજોની દૃષ્ટિમાં કેટલેક અંશે ઉતરી ગયેલા જોવાય છે. કુસ’૫, નબળાઇ અને વાણિયાશાહી-સ્વભાવ–સુલભ ભીતા-ઢાથે તેઓ પેાતાના તેજને ગુમાવતા જાય છે, કે જે તેજ એક વખતે આખા દેશમાં ઝગમગી . રહ્યુ હતુ. તેમની દુખળતા આજે સ્પષ્ટ જોવાઇ રહી છે કે જ્યાં, અવસર પર પારસી, સિકખ, મુસલમાન, ઇસાઇ અને આય સમાજ વગેરેનાં નામ બહાદૂરીની સાથે લેવામાં આવે છે, ત્યાં જૈન જાતિનું નામ ભૂલીને પણ કોઇ લેતું નથી. આવી હાલતમાં કદાચિત્ કયારેક ભારતને ‘ સ્વરાજ્ય ’ મળે, ત્યારે નાની ગણત્રી કાં થવાની ! તેમની દશા શી થવાની ! સસારના નિયમ છે કે બળવાન્ જાતિ જ વિશ્વના સમૃદ્ધ મંડપમાં ટકી શકે છે. મોરાને માટે તા સંસારમાં ગુલામી સિવાય મીને આસરા
શાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
-
સંગઠન.
૧૫
ખુલી વાત છે કે જે જે રેગે સમાજમાં ઘુસેલા છે, જેનાથી સમાજની ખુવારી થઈ રહી છે તે સઘળાને ઈલાજ કર્યા વગર તેમનું કલ્યાણ નથી. સર્વ–પ્રથમ ડાહ્યા વિચારક સજજનેએ સમાજની રૂણ દશા પર વિચારણા કરવાને એકત્રિત થવાની આવશ્યકતા છે. અને, તમામ દુગતિ એક માત્ર વિશંખલતા (કુસં૫) ને આભારી છે, એ સમજાઈ જતાં સંગઠનના ઉપાય તરફ વિચાર-દષ્ટિ દોડાવવાનું સુગમ થઈ પડશે.
ભલા, જેનેની એક જનરલ પાર્લામેન્ટ હોય તે કેવું સારૂં! એની અન્દર હિન્દુસ્તાનના જૈન વસ્તીવાળા દરેક પ્રાન્તના ડાહા, પ્રૌઢ વિચારકો ચુંટાયેલા હોય. આ મહાસભાનું એવું સબળ બંધારણ હોય છે, એ એક પ્રકારે જૈન સમાજની શાસન-કત્ર ગણાય. આ “સમાજ-સભા તરફથી વ્યાવહારિક કે ધાર્મિક સુધારાઓની જે જે જનાએ પાસ થાય, તેને અમલ આખી જૈન આલમમાં બરાબર થાય. સંસારિક રીતરિવાજ, લગ્ન-પદ્ધતિ, દીક્ષા–પ્રકરણ અને ધાર્મિક રૂઢિઓમાં જે જે સાધન એ સમાજ-સભા તરફથી પ્રકાશિત થાય, તે પ્રમાણે જેનો પિતાનું પ્રવર્તન ચલાવે. જેમ ઈન્ડિયન પાર્લામેન્ટના શેરા હિન્દની પ્રજાને અમલમાં લેવા પડે છે, તેમ જૈન પાર્લામેન્ટના શેરા જેન હિન્દમાં પ્રચારિત થાય.
વિશૃંખલતા યા છિન્ન-ભિન્નતાને અંગે જૈન સમાજમાં બહુદા રાગ આલાપાય છે, વિચિત્ર સૂરે નિકળે છે, અને જેને જેમ આવ્યું તેમ તે હાંકયે રાખે છે, મનગમતા ખેલ છેલાય છે, નથી કોઈ પૂછનાર, નથી કેઈ કહેનાર, નથી કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
વીર-ધર્મને પુનરૂદ્ધાર.
સાંભળનાર અને નથી કેઈ સુધારનાર, આ બધી અધાધુન્ધી સંગઠન-શક્તિને વિકાસ નથી થયે ત્યાં સુધી છે. સંગઠનસૂત્રના દેર પર જ્યારે જૈન જીવન શરૂ થશે, ત્યારે સમાજનું નવજીવન પ્રારંભ થશે, અને અનુક્રમે તેની ચઢતી કળા તેનું પ્રાચીન ગૌરવ તેને પાછું અપાવશે.
ઉપર બતાવેલી “પાર્લામેન્ટ” કઈ પણ મહત્ત્વની કે સાધુશાહીની, કેઈ શેઠની કે શ્રીમન્તની ખાટી શરમ નહિ રાખે. તે પિતાની પ્રજ્ઞા-શક્તિ અને ગંભીર ટષ્ટિ અનુસાર સમાજ-વ્યવસ્થા કરશે. તેમાં બીજાઓને વ્યર્થ વચ્ચે આવવાની અને નકામું માથું મારવાની ચોખ્ખી ના પાડશે. એટલુંજ નહિં, પણ જે રૂઢિ-વ્યવહારે તેને સમાજ હાનિ કરનારા જણાશે, તેને પણ તે ઉખેડી ફેંકી દેવા ચૂકશે નહિં.
ગંગા-પ્રવાહને મૂલગમ જેમ હિમાલયમાંથી છે, તેમ રાષ્ટ્રીય કે સામાજિક ઉન્નતિ–પ્રવાહને મૂલેગમ અકયમાંથી છે. અન્તઃકરણેમાંથી મેલ નિકળી જતાં જ્યારે તેમને પરસ્પર મેળ થાય છે ત્યારે તેઓ એકીભાવના સૂત્રમાં બદ્ધ થાય છે. - અને તેમાંથી જે સંગઠન-શકિત પ્રકટ થાય છે તે જ તે મનસ્વીએને તેમના અસ્પૃદયની ઉપાદાન–સામગ્રી પૂરી પાડે છે. એ સંગઠન-શકિતના પ્રભાવે તેમની અંદરની નબળાઈઓ જેમ જેમ દૂર થતી જાય છે, તેમ તેમ તેઓમાં આત્મબળને વિકાસ તે જાય છે, અને પરિણામે તે મનસ્વીઓને સમાજ દુનિયાની દ્રષ્ટિમાં માનવતે ગણાવા લાગે છે.
આ એકતાનું ફળ છે. પાનાંની રમત જ આપણને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
સંગઠન.
૧૭
બતાવી આપે છે કે, એકતાને કેટલે પ્રભાવ છે. પાનાં રમનારાઓને ખબર છે કે-બે, ત્રણ, ચાર, પાંચ એમ દશ દાણા સુધીનાં પત્તાંને સર કરી જનાર “ગોલે છે; પણ જ્યારે
રાણું ” સાહેબની પધરામણી થાય છે, ત્યારે ગોવાને પાબારા ગણ જવા પડે છે અને “રાણ” નાં ગીત ગવાય છે; પછી
જ્યારે “બાદશાહ” ની સવારી આવે છે, ત્યારે “રાણ”ને પણ એઝલ-પડદામાં ભરાઈ જવું પડે છે અને બાદશાહને સામ્રાજ્યકે વાગવા માંડે છે. બાદશાહ તે રાજ-રાજેશ્વર ગણાય, એટલે તેનું શાસન ચાહે તે અનુકૂળ હોય કે પ્રતિકૂળ, વ્યાજબી હેય કે ગેરવ્યાજબી, ગમે તેવું હોય, પણ તે પ્રજાને માન્ય કર્યું જ છુટકો. પણ તમે જાણે છે કે એક પાનું એવું જબરદસ્ત છે કે તેની હામે બાહશાહને પણ નરમ થવું પડે છે. તે છે એક્કો.
કેવળ પોકાર કરવાથી સંગઠન થઈ શકતું નથી. સંગઠનની પાછળ બલિદાનને સોઈએ છે. સંસા૨તે જ રાષ્ટ્રની હામે પિતાનાં મરતક ઝુકાવે છે જ્યાં બલિદાન-શક્તિ કૃતિમાં મૂકાય છે. યુરોપ, જાપાન, અમેરિકા આ શક્તિના પ્રભાવથી સંસારના વિધાતા બન્યા છે. સામાજિક ઉન્નતિ યા જાતીય ઉત્થાનને એ મૂળાધાર છે. બલિદાન વગર સંગઠન નથી બની શકતુંઅસહકારના જમાનામાં બલિદાન-શક્તિ ઉત્તેજિત થઈ ગઈ હતી. એણે જે કરી બતાવ્યું તે ભારતના ઈતિહાસમાં ચિરકાળ પર્યન્ત યાદગાર રહેશે. કિન્તુ એ આ દેશવ્યાપી અંધકારમાં ખદ્યોત(અગીઆ) ની ચમક હતી.સ્વાર્થ અને ઈર્ષોનાં વાદળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
વીર-ધર્મને પુનરુદ્ધાર.
એની ઉપર પાછાં શીધ્ર છવાયાં અને પુનઃ તિમિર–આવરણ પથરાઈ ગયું. છતાં એ આન્દોલનની અસર હજુ કામ કરી રહી છે. નિદાન, સમાજ-સંગઠનને માટે બલિદાનની, સ્વાથ–ત્યાગની, ઉત્સર્ગની બહુ જરૂર છે. જે અમારા શ્રીમાને દષ્ટિસંકેચ મૂકી દઈ પિતાની શ્રીનો સદુપયોગ કરવા ન ચાહત હોય, અમારા શેઠીયાઓ પોતાની શેઠાઈને ઘમંડ નરમ પાડવા ન માંગતા હોય, અમારા મહાજને અને વેપારીઓ સમાજ કલ્યાણુથે પોતાની ભિલાલચને યથોચિત ભાગ દેવા ન ધારતા હોય, અમારા નવયુવકેની પલટન સમાજ-સેવા માટે મેદાનમાં ઉતરી પડવા તૈયાર ન હોય અને અમારા પૂજ્ય મુનિવરેને માનાપમાનની પરવા છે, એક રાગથી, સમયાનુકૂલ નિર્ભય ઉપદેશ દ્વારા જનતાને જગાડવા હિંમ્મત ન ફેરવવી હોય તે સંગઠનની વાતો કેવળ બાલપ્રલાપ ગણાય. જ્યાં ઉચિત બલિદાનની ઉત્તેજના ન હોય ત્યાં સંગઠનની આશા રખાય જ કેવી રીતે?
સાધમિક-વાત્સલ્યનાં ગુણગાન જેનોમાં જાણીતાં છે. સંગઠનનું મૂળ એમાંજ સમાયેલું છે. સાધર્મિક-વાત્સલ્યની ભાવનાઓમાં સંગઠનની જ ભાવનાઓ ભરેલી છે. સંગઠનબળની પુષ્ટિના ઈરાદા પર જ તે ભાવનાઓનાં મંડાણ છે. કિન્તુ સાધર્મિક–વાત્સલ્યની ભાવનાઓને અમલ પારસીઓ, મુસલમાને, ઈસાઈઓ અને આર્યસમાજીઓમાં જેટલે અંશે થાય છે તેટલે અંશે જેનોમાં નથી થતું.
વાસ્તવમાં મનુષ્ય સામાજિક પ્રાણી છે. તે તે જ સમાજમાં રહેવા ચાહે છે કે, જ્યાં તેને સમ્માન, સહાયતા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
સંગઠન.
સહાનુભૂતિ મળે, જ્યાં તેને કઈ અધિકાર હોય. કિન્તુ ખેદને વિષય છે કે હિન્દુઓ કે જેનોમાં પારસ્પરિક પ્રેમની ખામી છે. મુસલમાનોમાં પરસ્પર જે હમદર્દી છે, તે હિન્દુઓમાં કે જેનોમાં નથી. દાખલા તરીકે, કેઈ મુસલમાનને છોકરા કયાંય પીટતે હશે તે આજુબાજુથી–આસપાસના મુસલમાને એકદમ ત્યાં એકઠું થઈ જવાના. કિન્તુ કે હિન્દુ કે વાણિયે ક્યાંય ફસા હશે તે તેની ખબર લેવા કેઈ નહિ ઉઠે. કેઈ મુસ
માન-સ્ત્રીને કેઈ છેતે ઘણા મુસલમાને ત્યાં દેવ આવવાના; પણ કઈ હિન્દુ–સ્ત્રીને કે ગુડા પજવતો હોય તે હિન્દુઓ આંખ આડા કાન કરી લેવાના. બીજી કેમવાળા પોતાના ધંધા ઉપર પિતાને ધર્મ–અંધુ મળે ત્યાં સુધી બીજાની નિમણુક નહિ કરવાના, એટલું જ નહિ, પણ પિતાના ભાઈઓને ચાલતાં સુધી પોતાની જ કેમમાં કઈ જગ્યા પર ચઢાવી દેવાની કોશિશ કરવાના. આ ઉદારતા જેનોમાં કયાં સુધી છે એ પ્રત્યક્ષ જેવાઈ રહ્યું છે. સાધર્મિક-વાત્સલ્ય આજે લગભગ પોથીમાં રહી ગયું છે; અથવા એકાદ દિવસ ન્હાના–મહટાં જમા કરી દેવામાં સમાયું છે. પણ પિતાના ધર્મઅધુઓની કી સ્થિતિ સુધારવા રૂપ જે ખરૂં સાધર્મિક-વાત્સલ્ય છે તે તરફ જેનો ઘણે અંશે બેદરકાર છે.
આચાર્ય હેમચંદ્ર પિતાના યોગશાસ્ત્રના ત્રીજા પ્રકાશના ૧૨૦મા શ્લેકની વૃત્તિમાં લખે છે કે –
"सार्मिकाणाम्-समानधार्मिक णां संगमोऽपि महते पुण्याय, कि पुनस्तानुरूपा प्रतिपत्तिः । सा च वपुत्रादि-जन्मो
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #45
--------------------------------------------------------------------------
________________
વીર-ધર્મના પુનરુદ્ધાર.
त्सत्रे, विवाहे, अन्यस्मिन्नपि तथाविधे प्रकरणे साधर्मिकाणां નિમન્ત્રળમ્, વિશિષ્ટમોનના ન્યૂઝ-વસ્રામરળાવિયાનમ, માવ– निमग्नानां च खधनव्ययेनाप्युद्धरणम्, अन्तरायदोषाच्च विभवक्षये पुन: पूर्व भूमिकाप्रावणम्, घर्मे विषीदतां च तेन तेन प्रकारेण घनें स्थैर्यारोपणम्, xxx श्राविकात घनवपनं શ્રાવઋદ્ અન્પનાતિમુિÀથમ્ ’ ।
અર્થાત્— સાધમ ફેાના સમાગમ પણુ મહાન્ પુણ્યને માટે છે, તે તેમની ઉચિત ભક્તિનુ શુ પૂછ્યું. સાધર્મિક ભાઈઓની ભક્તિ એ છે કે, સ્વપુત્રાદિના જન્માત્સવ યા વિવાહના પ્રસંગે અથવા તેવા બીજા અવસર પર તેમને નિમન્ત્રણ કરવું. વિશિષ્ટ ભેાજન, તામ્બુલ ( પાન–પટ્ટી ) અને વસ્ત્ર– આભૂષણ્ણાનું દાન કરવુ. તથા આપત્તિમાં ફસાયેલાઓના પેાતાની લક્ષ્મી ખચીને પણ ઉદ્ઘાર કરવા, અન્તરાય દોષથી પૈસા ચાલ્યા જતાં કંગાલ હાલતમાં આવેલાઓને ફરી પહેલાંની સારી હાલત પર પહોંચાડવા અને ધર્મમાં ઢીલા પડતાઓને તે તે ઉપાયે ધર્માંમાં સ્થિર કરવા. આ જ પ્રમાણે શ્રાવિકા-વર્ગની પ્રતિપત્તિ અને તેમના ઉદ્ધાર માટે પણ સમજી લેવું.’
આચાય મહારાજના ગરીબ બન્ધુઓને ઉદ્ધારવા વિષેન ઉપદેશ ખાસ લક્ષમાં લેવા જોગ છે. કેમકે સાધર્મિક અન્ધુ સારી હાલતમાં હોય તેાજ ધર્મના થાંભલા ટકી. શકે, કિન્તુ માજે અધિકાંશ તેમની કફોડી સ્થિતિ છે. દારિદ્રયને ત્રાસ ગરીબ જૈનોનાં કાળાંને રડાવી રહ્યો છે. દરિદ્રતાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
સંગઠન.
અંગે તેમની ધર્મ–ભાવના લુપ્ત થતી જાય છે. તેમના સાંસારિક જીવનની દુર્દશા તેમના ધાર્મિક જીવન ઉપર પણ કુઠારાઘાત ચલાવી રહી છે. તમામ પાપોનું મૂળ ભૂખમરે છે એ કોણ નથી જાણતું. ભૂખ જે પાપ ન કરાવે તે થોડું !“કુાિરઃ હિ ?
fa vivજૂ !”ભૂખમાંથી છળ, પ્રપંચ અને તરેહ તરેહના કાવાદાવા કરવાનું સૂઝી આવે છે. ગરીબાઈ ઈશ્વર સાથે પણ અન્યાય કરાવે છે, ગુરૂ સ્વામે પણ માયાજાળ રચાવે છે અને ધર્મના ઉપર પિસ્તોલ મરાવે છે. મનુષ્યને સહુથી પ્રથમ સંસારી સગવડ જોઈએ છે. તેની આબાદીમાં તે ધર્મ કરવા ઉત્સાહિત થાય છે. નેકરી યા વેપારની સ્થિતિ બંધબેસતી ન હોઈ, ઘરનું ગુજરાન મુશ્કેલીભયુ થઈ પડયું હેય, ડોસાડોસી–સ્ત્રી–બાળબચ્ચાવાળાને જીવનનિર્વાહ પુરતા સાધનના અભાવે તે બધાને પેટ-પૂજા કરવાની અથવા પહેરવા-ઓઢવાની પૂરી સગવડ ન હોય, ઘરના આંગણે સાધુ-અતિથિ–મહેમાન આવતાં લાજ-શરમે તેમની ખાતરમાં ઘી ઠલવીને પછી દિવસે સુધી કેરા કડાકા કરવા પડતા હોય, ઘરમાં કઈ માંદુ પડતાં તેને માટે અથવા બાળ-બચ્ચાં માટે દૂધ લાવવા પુરતા પૈસાની ગોઠવણ ન હય, જ્યાં આવી જાતની મુશ્કેલીઓ અને કઠણાઈઓ હોય ત્યાં ધર્મ–ભાવના કયાં સુધી ટકી શકે ! જ્યાં દારિદ્રયની આગ સળગતી હોય, જ્યાં આર્તધ્યાનરૂપ પિશાચ શરીરનું લેહી ચૂસી રહ્યા હોય ત્યાં ભલા ! ધન યાદ કરનારા કેટલા ! શ્રીમન્ત લાડ- વાગાના વિલાસમય વાતારણમાંથી
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૨
વીર–ધર્મનો પુનરુદ્ધાર.
માથું ઉંચુ કરે અને સમાજની હાલત જાણવા ઈન્તજાર થાય તે અવશ્ય, જે સમાજમાં તેઓ રહે છે, તે સમાજના આવા દુખિયા બધુઓની તેમને ભેટ થયા વગર ન રહે. તે દયાળુ શ્રીમન્ત પોતાના સામાજિક બધુઓની દુર્દશા એક વખત નિહાળે, તે જરૂર તેઓને એ સમજાઈ આવે કે, સાચું સાધમિકવાત્સલ્ય અમારામાં હેત તે અમારા બધુઓની આ દશા ન હત-અગર ન થાત. આમ વિચાર આવતાં, તે ડાહ્યા પુરૂષનું ધ્યાન પારસી જેવાઓની ઉદારતા તરફ ઝટ ખેંચાય, કે જેઓની મોટી મોટી સખાવતો તેમના સાધર્મિક-વાત્સલ્યને જવલંત પુરાવે છે. આ બધું તે મહાનુભાવોની નજર હામે આવતાં તેમનાં ઉંડા અન્તઃકરણમાંથી એજ દેવી અવાજ નિકળે કે – સર્વ ધર્મક્ષેત્રના આધારભૂત શ્રાવક-શ્રાવિકાવર્ગની સ્થિતિ સુધારવા પહેલી તકે કમર કસો ! આર્થિક-હીનતામાં રીબાતા તમારા બંધુઓની બાંહ પકડે! અજ્ઞાનરૂપ અન્ધકારમાંથી તેમને બહાર કાઢે ! અને તે નબળાઓને બળ આપે !
મારી સમજ મુજબ, કન્યાવિક્રય જેવાં પાપ પણ અધિકાંશે ગરીબાઈને અંગે થાય છે. તેવા સાધમિક બંધુઓની ગરીબાઈ તરફ ધ્યાન આપી તેમના ગૃહ-જીવનને ઉચિત ટેકે આપતાં અને લગ્ન આદિના પ્રસંગે ફિલ–ખચીંના રીત-રિવાજ ઓછા કરી નાંખતાં કન્યાવિક્રયની દારૂણ ઘટનાઓ બહુ ઓછી થઈ જાય, અને સાધારણ સ્થિતિવાળાઓને પણ તેવા પ્રસંગે હાડમારી લાગવવાને વખત નહિ આવે. ગરીબ માણસને પણ થોડામાં દીકરીનાં લગ્ન કરતાં ન સકેચ ખાવું પડશે, કે ન શર્મિc.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
સંગઠન.
થવું પડશે. મતલબ કે લગ્નાદિક-ખર્ચના રિવાજ એટલા હળવા હોવા જોઈએ કે ગરીબ માણસ પણ તેને પહોંચી વળે અને પોતાનું સ્વમાન જાળવી શકે.
નિર્વાહગ સાધન-પ્રણાલી, જ્ઞાન અને બાળ સામાજિક મધુઓને પૂરાં પાડવાં એજ તેમનું ખરૂં સાધર્મિક-વાત્સલ્ય. છે. આવાં સાધર્મિક-વાત્સલ્યનાં સત્ર સ્થાપવા માટે ત્યાગની જરૂર છે. ત્યાગને જે પ્રભાવ પડે છે તે કેરી લેકચરખાજીને કે બાહ્ય આડંબરેને નથી પડત. આન્તરિક લાગણી વગર ત્યાગ–ભાવ કે બલિદાન-શક્તિનું પુરણ થતું નથી, એટલે સાધર્મિક-વાત્સલ્યની ભાવનાઓ કયાંથી પાર પડે! પછી સંગઠન-કાય તો કયાંથી જ બને !
શ્રીમાને, ધીમાને અને યુવકે સંગઠન-કાર્યમાં પોતાને યાચિત ભેગ આપવા તૈયાર થાય અને સાચા મિશનરીઓનું દળ તૈયાર થઈ પ્રેમ અને સહાનુભૂતિના પાઠ ભણાવવા અને જનતાને જાગૃતિમાં લાવવા બહાર આવે અને ઉપર કહ્યું તેમ “જૈન પાર્લામેન્ટ”ની સ્થાપના થાય, પછી જોઈ , સમાજની વ્યવસ્થા કેવી સરસ સુધરે છે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
લગ્ન-સંસ્થા.
જય માજ રૂપી બિલ્ડિંગનું બંધારણ લગ્ન-સંસ્થા પર
- નિર્ભર છે. અત એવ કઈ પણ સમાજ-હિતૈષીનું ધ્યાન તે તરફ વિશેષરૂપે આકર્ષાય એ સ્વાભાવિક છે. સમાજને સજીવિત રાખવા માટે લગ્ન-સંસ્થામાં સુધારણા કરવાની સખ્ત જરૂર છે. આટ આટલી વિધવાઓ–બાલવિધવાઓ હંમેશાં ઉભરાતી જાય એ લગ્ન-સંસ્થાની કી સ્થિતિનું મર્મવેધક પ્રમાણ છે. “બીચારીના નશીબમાં રંડાપો લખ્યા હતા તે કેમ મટે ?” આવા ઉદ્દગારો કાઢનારા ભેળા માણસે એકાન્તભાવિભાવવાદના પંજામાં ફસાઈ જઈ અનેકાન્ત-દર્શનની વિરાધના કરે છે. તેમણે પોતાના પુરૂષાર્થમાં કેટલી ખામીઓ છે, એને વિચાર કરો ઘટે. ઉપયોગ વગર પ્રમાદથી ચાલતાં જીવ મરી જાય, તોય તેનું પાપ લાગે છે, અને એટલા માટે ધ્યાન પૂર્વક–ઉપગપૂર્વક દરેક પ્રવૃત્તિ કરવાનું જેમ ફરમાન છે, તેમ લગ્ન-સમારંભ પણ ધ્યાનપૂર્વક–પરીક્ષાપૂર્વક હવે . જરૂરને છે. ઉચિત પરીક્ષા પૂર્વક જે લગ્નસમારંભ થાય તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
લગ્ન-સંસ્થા,
૨૫
ભયંકર રંડાપાના દાખલા બહુ ઓછા બને એ સમજી શકાય તેમ છે. કીડા જેવા જતુને બચાવવા માટે આપણે ઉપગપૂર્વક ચાલીએ, યા પ્રવૃત્તિ કરીએ, તે ભલા, એક પંચેન્દ્રિય, મનુષ્યજાતિ કન્યા બાળવેધવ્ય યા તરૂણ–વેદવ્યરૂપ ભીષણ અજગરના મુખમાં સપડાવા ન પામે એ વિષેની પુરતી કાળજી લગ્ન-ક્રિયામાં ન રાખવી જોઈએ કે? નવયૌવનના નવીન વેગમાં આવી પડતું વૈધવ્ય એ નારીજાતિને માટે દારૂણ વાપાત છે. જે ક્રિયામાં આવા પ્રકારને ભય-પૂર્ણ પ્રશ્ન છે, જીવન-મરણ જે દારુણ પ્રશ્ન છે, તે ક્રિયા–તે લગ્નક્રિયા ઉચિત પરીક્ષા વગરજ કરી નંખાય છે?
આર્ય મનુષ્યમાં દયાની લાગણી સ્વાભાવિક હોય, તેમાં વળી પિતાની સંતતિ પ્રત્યે વાત્સલ્યભાવનું શું પૂછવું! છતાં જ્યારે સમાજનું બંધારણ વ્યવસ્થિત નથી હોતું, ત્યારે તેમને પોતાની વ્હાલી કન્યા પણ બેજારૂપ થઈ પડે છે, અને તેને કયાંય ઠેકાણે પાડી દઈ તે ઉપાધિના કષ્ટમાંથી છુટવા વિષેની સંતાપપૂર્ણ ચિન્તા ઉભી થાય છે. પછી એનું પરિણામ એ આવે છે કે પોતાની પ્યારી કન્યાની લગ્ન-ક્રિયા માટે ઉચિત પરીક્ષા ન કરતાં જેવા તેવાની સાથે તેને વળગાડી દેવામાં આવે છે. વળી કેટલાક મા-બાપો પિસાદારનું ઘર મેળવવા માટે એવા ઘેલા થઈ જાય છે કે તેઓ પોતાની વડાલી કન્યાનું હિત વિચારવાનું એકદમ વિસરી જાય છે, અથવા તેવું ઘર મેળવવાના લેભે તેઓ પિતાની પ્યારી કન્યાનું હિત જોવામાં જાણી જોઇને આંખ આડા કાન કરે છે; અને એથી આગળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
૨૬
વીર-ધર્મને પુનરુદ્ધાર.
વધીને એવા પણ લેક કયાં ઓછા છે કે, જેઓ છડેચોક કન્યાની દુકાન ખોલીને બેઠા છે!
આવાં અજ્ઞાન ચા લોભનાં વાદળો જ્યાં ઘેરાયેલાં હોય ત્યાં લગ્નક્રિયા ચાગ્યરૂપમાં કેવી રીતે બની શકે ! અને પછી એના પરિણામમાં વિધવાઓને રાફડે ન ફાટે તો બીજી શું થાય!
અવ્વલ તે હાની ઉમ્મરમાં વિવાહ કરે એજ ગેરવ્યાજબી છે. ૧૪ વર્ષની ઉમ્મર થવા પહેલાં કન્યાને વિવાહ ન થવો જોઈએ તેટલી ઉમ્મર સુધીમાં તે સુશિક્ષણ અને સદાચરણમાં પ્રવીણ થયા બાદ લગ્નગ્રન્થીની અધિકારિણી બને છે. તેટલી ઉમ્મર પછી યંગ્ય પાત્ર મળતાં તેનું સૌભાગ્ય ખીલી ઉઠશે. કદાચ તે જેગ ( ગ્ય પાત્ર) સમય પર નહિ મળે, તે પણ તે અયોગ્યની સાથે તે નહીં જોડાય; કેમકે તેણીએ પિતાના શિક્ષણ–પાઠમાં એ શિખેલું હશે કે અવિવાહિત રહેવું એ ઠીક, પણ અગ્ય સાથે જોડાવું એ ખરાબ છે. સશિક્ષણ અને સદાચરણના સંસ્કારોના પ્રભાવે મર્યાદામાં રહી કુમારી-જીવન ગાળવું તે પસંદ કરશે, પણ અગ્ય વિવાહમાં ફસાવું તેણુથી નહીં બની શકે. ખરી વાત તો એ છે કે –
ન ત્રાદિસ્થતિ ખૂથને ફિ તતા" અ “રત્ન બીજાને ખેળવા નિકળતું નથી, કિન્તુ બીજા, રત્નને ખેાળવા નિકળે છે.”
* મહાકવિ કાલિદાસના કુમારસંભવમાં છે પાર્વતી ” પ્રત્યે કદાચારિવેષન મહાદેવની ઉક્તિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
લગ્નસંસ્થા.
ધીરજ અને શુદ્ધ આત્મ-ભાવનાં ફળ મીઠાં હોય અને સચ્ચારિત્રના પ્રભાવ અજવાળું નાંખ્યા વગર ન રહે; પણ ઉતાવળ કરીને અયેાગ્ય લગ્ન-ક્રિયા કરી નાખવી એ તે અનુચિત છે.
૨૭
લગ્ન ક્રિયાની ચેાગ્યતા મુખ્યતયા ચાર ખાખતાથી જોવાની છે. ઉમ્મરના મેળ, તન્દુરસ્તી, સદાચરણુ અને જીવનનિર્વાહોગ કમાણી, આ ચારે જેમાં હાય તે ચેાગ્ય પાત્ર ગણાય. ભલે તે પૈસાદાર ન હોય, પણ જીવનનિર્વાહગ્લેગ કમાઈ શકનાર હોય એટલે હરક્ત નહીં. મતલબ કે ઉમ્મરના મેળ, તન્દુરસ્તી અને સદાચરણુ એ ત્રણેમાંથી કેઇ એક વગરના પુરૂષ ગમે તેવા ધનના ઢગલારી પણ વિવાહ–ચેાગ્ય નથી બની શકતા, જ્યારે સાધારણ-સ્થિતિવાળા ( નિર્વાહગ કમાનાર ) માણુસ પણ એ ત્રિગુણ-શકિતને અંગે વિવાહને પાત્ર છે.
રહસ્યના વિચાર કરતાં જણાશે કે નારીનું મુખ્ય આરાધ્ય પદ શક્તિ-ખળ છે. તેમાં જે લક્ષ્મીના સહયેાગ મળે, તે સાનુ ને સુગ ંધ ! કિન્તુ શક્તિ વગરની લક્ષ્મી તેણીને સન્તાષકારક નથી થઇ પડતી, બલ્કે ત્રાસરૂપ થઈ પડે છે, જ્યારે સાધારણ સ્થિતિમાં પણ, ગરીખી હાલતમાં પણ શક્તિ-ચેગ તેણીને પ્રસાદીરૂપ થઇ પડે છે. કન્યાના માબાપા યા વ્હાલેસરીએ આ તત્ત્વને સમજી જાય તા તેઓ સમજી શકે કે તેમની પેાતાની લાડકી ખાળાનુ આનન્દાશ્રમ કાર્` લક્ષ્મી–મન્દિર નથી, કિન્ત શક્તિ-મહિર છે. અને એ પ્રકારની નારીજાતિની નૈસગિક ભાવના તરફ મનન કરતાં તે પેાતાની કન્યા માટે કારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
૨૮
વીર-ધર્મને પુનરુદ્ધાર. પૈસાદાર ઘર તરફ ડોળા ન ફાડતાં સગુણ શક્તિને શોધવાનું પસંદ કરે; અને એ રીતે પિતાની પુત્રીને સુખના રસ્તે મૂકવી એ તેમનું સ્વાભાવિક અને આવશ્યક કર્તવ્ય છે. એ કર્તવ્યને પાલન કરવામાં તેઓ જેટલી ખામી રાખે, તેટલા તેઓ તે કન્યાના વિરાધક થાય, એક મનુષ્ય પ્રાણીના વિરાધક થાય અને સાથે જ સાથે પોતાની પ્રિય સખ્તતિના પણ વિરાધક થાય.
એક વૃદ્ધ અમીરે એક બાળા સાથે લગ્ન કર્યું, અને તેણીને હેટા બાદશાહી મહેલમાં લક્ષમીની અપૂર્વ સૌન્દર્યછટાથી સજાયેલા કમરામાં સુવર્ણ-સિંહાસન પર બિરાજમાન કરી તેની આગળ ભારે ભારે ઝવેરાત-હીરા, મોતી, માણેક, રત્ન પાથર્યા, અને પિતાની વિવિધ ઐશ્વર્ય-લક્ષમીને નિર્દેશ કરતે તે તેણીને રીઝવવા લાગ્યા. ત્યારે તે કન્યા હિમ્મત કરીને બાલી કે-હું સમજું છું કે તમારી પાસે દરિયા જેટલી લીમી છે, છતાં હું સ્પષ્ટ શબ્દોમાં કહી નાંખીશ કે, એક સાધારણ કુટીમાં, જેની જંઘામાં બાણ વાગ્યું છે, એવા પણ યુવકના વક્ષસ્થળ ઉપર માથું ટેકવીને પદ્ય રહેતાં મને જે પ્રસન્નતા ભાસે, તેનો આ લક્ષ્મી--મંદિરમાં મને હડહડતે દુકાળ લાગે છે.
વૃદ્ધ-લગ્ન યા અનમેલ વિવાહ માટે આ છે ફિટકાર નથી. ઉમ્મરના મેળ વગરને વિહિ એ અનમેલ--
વિહ છે. એનું જ બીજું નામ કડા-લગ્ન છે. એવાં લગ્નને, ખરું જોતાં શરીર–લગ્ન કહી શકાય, પણ એ હૃદય-લગ્ન યા પ્રેમલગ્ન તે ન જ હોઈ શકે. અને જ્યાં-હૃદય લગ્ન નથી, ત્યાં કેવા ભવાડા થાય છે એ જાણીતી બીના છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
લગ્ન-સંસ્થા.
રહ
ઉમ્મરનું આન્તરૂં ચાલુ જમાનાની હવા મુજબ ઓછામાં ઓછું પાંચ વર્ષનું હોવું હિતાવહ છે. ચૌદ વર્ષની ઉમ્મરની કન્યા સાથે ૧૯-૨૦ વર્ષના હૃષ્ટ–પુછ, સુચરિત યુવકનું લગ્ન એ ઠીક લગ્ન ગણાય. પાંચ વર્ષથી લઈ નવ– દશ વર્ષ સુધીનું આન્તરૂં અઘટિત નથી. પણ એથી વધારે આન્તરાવાળે વિવાહ એ અમેળ-વિવાહ ગણાય. વૃદ્ધ-લગ્ન એ તે અનમેળ-વિવાહની પરાકાષ્ઠા. વીસ વર્ષથી વધારે આતરાવાળો વિવાહ એ વૃદ્ધ-વિવાહ છે.
ઉમ્મરે વૃદ્ધ થવા છતાં પણ જેમની કામ-તૃષ્ણા શાન્ત થતી નથી અને જેઓ ઉંટના જેવી પિતાનો ગર્દન ઉપર બકરી યા બિલાડ લટકાવવા જેવું નીચ કૃત્ય કરવા લાગી જાય છે, તેઓ ખરેખર લગ્નના બહાને એક બાલિકાને બળતી ભઠ્ઠીમાં પટકે છે. ધનની કથળીઓના લાભમાં આંધળા બની પિતાના પરસેવાથી ઉત્પન્ન થયેલી પિતાની વહાલી પુત્રીને બુઢાને હાથે વેચનાર માબાપ,કસાઈને હાથે ગાય વેચનાર નરાધમો કરતાં પણ વધારે કૂર છે એવા જીવતાં માંસને વેચનાર તેવા પાપી માબાપને જોઈ મડદાં-માંસને વેચનાર કસાઈ પણ એક વાર જરથરી ઉઠે. પણ મને તે આવાં માંસને ભારોભાર વેચનાર નરાધમ માબાપ કરતાં પણ તેવા જીવતાં-માંસને ખરીદ કરનાર બુઠ્ઠા વધારે ચાંડાળ લાગે છે. તેવા છકી ગયેલા કાફર બુદ્દાઓજ લક્ષ્મીની કથળીઓ હામે ધરીને છોકરીના માબાપને છેકરીનું જીવતુ માંસ વેચવા લલચાવે છે, અને પછી એ હૈયાના કુટેલ માબાપ તે હરામખેર બુઠ્ઠાઓના રાક્ષસીય પ્રભનમાં ફસાઈ જઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૦
વીરધમને પુનરુદ્ધાર. પિતાની જીવતી કન્યાની છાતી પર મગ ભરડવા લાગી જાય છે !
૧૨ થી ૧૪ વર્ષના છોકરાને ૪૫ યા ૫૦ વર્ષની ડોશી સાથે છેડાછેડમાં બાંધવામાં આવે છે તે છોકરાને કેટલો ત્રાસ છૂટશે! એજ પ્રમાણે ૧૨ થી ૧૪ વર્ષની કન્યા ૫ યા ૫૦ વર્ષની અવસ્થાવાળા સાથે છેડછમાં બંધાતાં તે કન્યાના હૃદયમાં દુઃખ-દાવાનળ નહિ સળગી ઉઠે કે? છતાં તેની પરવા કર્યા વગર કન્યાને વેચનાર અને લેનાર ભયંકર પાપના પોટલા ઉપાડવા સાથે સમાજને અને ધર્મને જેટલે દ્રોહ કરે છે, તેથીય વધારે દ્રોહ તે માણસે કરે છે, કે જેઓ તેવા પિશાચિક વિવાહમાં શામિલ થાય છે, અને એ રીતે આસુરી તેફાન અને છાકટાવેડાને ઉત્તેજન આપે છે, પછી ભલે તે નાતના શેઠીયા હેય, કે મહાજનના આગેવાન હય, યા બીજા કેઈ હોય, પણ તે બધા પેલા ખરીદી અને વકરે કરનાર ચાંડાળે કરતાં વધારે કુર ચાંડાળ છે. જે તેઓ ભયંકર “કન્યા-બલિ'માં શામિલ ન થાય અને એવા પાપી વિવાહને નિષ્ફરતાથી ફટકારી નાખે એવા હત્યારા પ્રસંગે આપ આપ શમી જાય.
જેમ માંસ–ભક્ષણ કરનાર, પશુનું હનન કરવા ગયે નથી, છતાં તે પશુ-ઘાતકમાં ગણાય છે, એટલું જ નહિ, બલકે હેમચન્દ્રાચાર્ય ના જ કથન પ્રમાણે માંસભક્ષક જ ખરો " * ये भक्षयन्स्यन्यपलं स्वकीयपम्पुष्टये । ત ઘાત યા વષો મણ વિના ” .
(ગશાસ્ત્ર, ત્રીજો પ્રકાશ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
લગ્નસંસ્થા.
ઘાતક છે, કેમકે ભક્ષક વગર ઘાતક હાતા નથી, તેમ ‘ કન્યાઅલિ' ના પૈશાચિક ઉત્સવમાં શામિલ થઇ મિઠાઈ ઉડાવનારા, તે કન્યાના દ્રોહીઓમાં એક અપેક્ષાએ મુખ્ય ગણાય.
૩૧
*સાઈના આંગણે મરાતા જાનવરને બચાવી લેવાના પ્રયત્ન કરાય, જ્યારે ‘ કન્યા-અલિ ’ ના પ્રસંગે તે કન્યાને અચાવી લેવાની વાત તેા દૂર રહી, બલ્કે તે આસુરી ઉત્સવમાં હસતે વદને, હરખતે ચેહરે શામિલ થઇમાલ-પાણી ઉડાવાય એ કેવી વાત ! આવા માણસામાં પશુ–દયા જેટલીયે મનુષ્યદયાની લાગણી હોય તે તેએ તેવી ‘ કન્યા-હામ ’ ની ક્રિયામાં શામિલ થાય ખરા કે ? અરે ! તેવા સ્થળનુ પાણી પણ તેમને ખૂન ખરાખર લાગે. અસ્તુ.
માનવ–જીવનની ઉન્નતિના ઉન્નતિના પાચા બ્રહ્મચર્યાશ્રમમાં નંખાય છે. બ્રહ્મચર્યાશ્રમના પાલનમાં જ જીવનની સંપૂર્ણ વિભૂતિઓનાં ખીજ વવાઇ જાય છે. એ આશ્રમમાંથી સહીસલામત પસાર થવુ' એનું નામ જ દિવ્ય જીવનમાં દાખલ થવું છે. એ આશ્રમની રક્ષામાં જે સમય નિવડયા અને સફળ થયા, તેણે - ખરેખર મ્હોટામાં મ્હોટા કિલ્લા સર કરી લીધા.એ બ્રહ્મચર્યાશ્રમની હદ ઓછામાં ઓછી ૧૯ વર્ષ સુધીની હાવી જોઈએ. તેટલા વખત અખંડ બ્રહ્મચય પૂર્ણાંક વિદ્યાયન કરવાના છે. પરંતુ વત માન સમયમાં બાલવિવાહની પ્રથાએ અને અજ્ઞાન-દશાએ આ સનાતન પદ્ધતિને લગભગ અણુમાનીતી જેવી કરી મૂકી છે. અને
એનુ જ એ પરિણામ છે કે આાજના નવયુવક અને ખાળાઓના પંચેહરા ઘણે ભાગે નિસ્તેજ અને ીકા પડી ગયેલા જોવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
વીર-ધર્મના પુનરુદ્ધાર.
૩ર
આવે છે. કૌવત, ઉત્સાહ, ઉલ્લાસ તેમનામાંથી લગભગ જતાં રહ્યાં છે. જુવાનીની હાલતમાં તેઓ કેવા પાણીદાર, કેવા જુસ્સાદાર, કેવા તગમગતા ચહેરાવાળા અને તન્દુરસ્ત હાવા જોઈએ, તેને બદલે નબળા, બદસૂરત અને કમતાકાત જોવામાં આવે છે. જે ઉમ્મરમાં શક્તિના વિકાશ આરંભાય છે તે જ ઉમ્મરમાં ખાલલગ્ન રૂપી ઘાતક કીડાને ઘુસેડી દેતાં પિરણામ એ આવે છે કે, શક્તિ-વિકાશ થવાને ખદલે શક્તિ-હાસ થવા માંડે છે.
પ્રાચીન કાળના મહાપુરૂષાની જીવની એ જોતાં સ્પષ્ટ જણુાઈ આવે છે કે તેઓ ચેાગ્ય ઉમ્મરે વિવાહિત થવા પહેલાં વિદ્યાધ્યયનની સાથેજ સાથે અંગ-ખીલવણી અને શસ્ત્ર-કળાને પશુ અભ્યાસ કરતા. દુર્ગંધન, ભીમ અને અર્જુનની માલઅવસ્થાની કસરતા અને તેમના શસ્ર-ખેલે એ વાતની સાબિતી છે. ચરમ તીથકર મહાવીર દેવના પિતા રાજા સિદ્ધાર્થનાં વિવિધ પ્રકારનાં વ્યાયામાનું વન, જે કલ્પસૂત્રમાં આપેલુ છે, તે સ્પષ્ટ પુરવાર કરે છે કે પ્રાચીન કાળના પુરૂષોની દિનચર્ચામાં વ્યાયામક્રિયા પણ એક આવશ્યક ક્રિયા ગણાતી હતી. રાજકુમાર હાય કે વિણકુમાર હાય દરેકને પ્રાચય અને વ્યાયામ દ્વારા શારીરિક ખીલવણીની સખ્ત જરૂર છે. પહેલી ઉમ્મરમાં બાંધા બંધાઇ ગયા. તે મલાઇ ગયેા. પછી તે, ને "" જગ્યા ત્યાંથી રહેવાર ” છે જ, કિન્તુ “ રાઈના ભાવ રાતે. ” એમજ કહેવાય.
66
ગયા
શારીરિક ખીલવણી પુરૂષાને માટે જેમ અગત્યની છે. તેમ સ્ત્રીઓને માટે પણ અગત્યની છે. પૂર્વકાળની કુમારીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
લગ્નસંસ્થા.
૩૩
અને મહિલાઓની શારીરિક શક્તિનાં વર્ણને જોઈએ છીએ, ત્યારે હાલની કમર અબળાઓની નબળી દશા ખરેજ દિલગીરી ઉત્પન્ન કરે છે. પરિણામે જેવી ભૂમિ તે પાક થાય એમાં નવાઈ શી? જ્યાં સુધી માતાઓ બલવતી નહિં નિપજે, ત્યાં સુધી બલવાનું સન્તાનની આશા રાખવી વ્યર્થ છે.
આજની કન્યાઓ તે આવતી કાલની માતાઓ છે. અને રાષ્ટ્રીય બિલ્ડિંગના થાંભલા તેમની પાસેથી પૂરા પડવાની આશા છે. માટે બ્રહ્મચર્ય-કાળમાં તેણીઓને પણ વ્યાયામ અને બલ–ગમાં પ્રવીણ બનાવવાની આવશ્યકતા છે.
જે કૈકેયીએ, સમરાંગણમાં દશરથ રાજાના રથની ધરી એકાએક તુટી જતાં પોતાની આંગળીને તે ધરીની જગ્યાએ ગોઠવીને પોતાના સ્વામિ-નાથને નિરાશામાંથી ઉગારી લીધે હતો; જે સીતા, રાવણ જેવા મદોન્મત્ત રાક્ષસથી પણ જરાય ભયભીત રહેતી થઈ અને જે દ્રૌપદીએ જયદ્રથ રાજાને ધક્કો મારી નીચે પાડી દીધો હતો, તેમનાં પરાક્રમ કેવાં હશે! એવી બલવતી માતાઓના પુત્ર મહાન વિર–ચે નિકળે એમાં શું આશ્ચર્ય! ઉંદરો કે ગુલામે તે ઉંદરી કે ગુલામીમાંથીજ પેદા થાય. બહાદૂર નેપોલીયન સાફ જણાવે છે કે- વીરતાને પાઠ મને મારી માએ ભણાવ્યું છે. ” ઈતિહાસ એ વાતને સાક્ષી છે કે, ગમે તે કાળે અને ગમે તે સ્થળે, જ્યારે જ્યારે મહાન પુરૂષ દ્વારા જે પ્રદેશની ઉન્નતિ થઈ છે તેનું આદિ કારણું તે પ્રદેશની નારી-શક્તિ છે. નારી-જાતિને તુચ્છ, અજ્ઞાન, નિર્મળ અને એક પ્રકારનું “મશીન” સમજીને અત્યાર સુધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
૩૪
વીરધર્મને પુનરુદ્ધાર.
રિવાજ છે અને દેશની એ
અબળા
તેની જે અવગણના થતી આવી છે તેને જ લીધે “શક્તિ–માતાને કેપ દેશ ઉપર ઉતરી આવ્યા છે અને દેશની દીન-દશા સુધાચે સુધરતી નથી. અત્યારે દેશની અને ખાસ કરીને જ્યાં પડદાને સખ્ત રિવાજ છે તે પ્રાન્તની અબળા એટલે દરજજે અબળા બની ગયેલી છે કે એ વિષે એક કિસેજ રજુ કરો બસ થશે.
એક વખતે કઈ સ્ટેશન ઉપર એક ગૃહસ્થ પિતાના ઓળખીતા એક સજજનને કહ્યું: “ભાઈ, જરા અહીં ખબર રાખજે. આ મારા પાંચ ટૂંકા પડયા છે, હું જરા ટિકિટ લઈ આવું.” ત્યારે પેલો સજજન બોલ્યો, “ મહેરબાન ! આ તો ચાર ટૂંક છે, પાંચ ક્યાં છે ?” ત્યારે તે ગૃહસ્થ હે મલકાવીને બોલ્યા, “આ હારી ઔરત એ પાંચમે ટૂંક છે!”
પરંતુ ન ભૂલવું જોઈએ કે, નારીની આત્મ-સત્તામાં એક એવી વિલક્ષણ શક્તિ છુપાયેલી છે કે, જેને સમુચિત વિકાસ થતાં તેના આધાર પર આખા રાષ્ટ્રનું ઉત્થાન થઈ શકે. એક વિદ્વાનના શબ્દો છે –
“ The band that rocks the Cradle rules the
world. "
અર્થાત જે સુકુમાર હાથ બચ્ચાંને પાલણામાં ઝુલાવે છે તેમાં જગતનું શાસન કરવાની શક્તિ પણ મેજૂદ છે.”
આ વાત સાચી જણાતી હોય તે એ પણ સાચું જણાવ્યું જોઈએ કે એને વ્યવહાર “મબળા” નામથી કરીને દેશની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
લગ્નસંસ્થા.
૩૫
પ્રજા પણ પ્રાયઃ અબલા બની ગઈ છે. કિન્તુ સમય-ધર્મ હવે સાફ કહી રહ્યા છે કે એ જુના સંસ્કારને ભૂંસી નાંખી એમને સબળા બનાવવાનો પ્રયત્ન કરે અત્યંત આવશ્યક છે. તેમના આત્મામાં ગુપ્તરૂપે રહેલી શક્તિઓને વિકાસમાં લાવવાની સાધન-સામગ્રી પ્રસ્તુત કરવાની બહુ જરૂર છે. આ માટે સર્વ–પ્રથમ બાલ-વિવાહની દુષ્ટ રૂઢિને ઉખેડી ફેંકી દેવાની પરમ આવશ્યકતા છે.
બાલ-લગ્નની હોળી એકલાજેનોમાંજ નહિ, પણ પ્રાયઃ તમામ હિન્દુ કેમમાં સળગી રહી છે. આ ઘાતક પ્રથા એક રાક્ષસીની જેમ લાંબા સમયથી દેશનું ખૂન ચુસી રહી છે. દેશની દુર્ગતિનાં અનેક કારણેમાં બાલ-વિવાહની રૂઢિ પણ એક જબરદસ્ત કારણ છે. આ અધમ રૂઢિના પ્રતાપે જે દેશમાં ન્હાનાં ન્હ નાં બાળક–આળિકાઓને પરણાવી દેવામાં આવતાં હોય અને તેર તેર વર્ષ જેટલી ઉમ્મરમાં તે બાળક–બાલિકાઓ માતાપિતા બની જતાં હોય, તે દેશની ઉન્નતિ કઈ રીતે થઈ શકે? એટલી ઉમ્મરમાં તે શરીરને બાંધેય પૂરે બંધાતે ન હોય, ત્યાં લગ્ન કરી નાંખવાં અને માતાપિતા બની જવું એ કેટલું અઘટિત છે ? કાચી ઉમ્મરનાં મા-બાપથી ઉત્પન્ન થનાર સત્તાન પણ દુબળ અને રેગીજ નિકળે, એ ઉઘાડું છે. કાચી ઉમ્મરમાં બનેલાં માબાપે માતા-પિતા તરીકેની પિતાની જીમેદારી કેવી રીતે પૂરી કરી શકવાના હતા? અસમયમાં આવી પડતે લન–ભાર જ જ્યાં વ્યાધિરૂપમાં પરિણવ થઈ જતો હોય અને એવી વ્યાધિમાં સપડાયલા ખુદ પોતે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
-
A
A
A
A
વીર–ધર્મને પુનરુદ્ધાર. દુર્બળ અને રોગાત્ત હોય ત્યાં પછી તેમની સંતતિ નિર્માલ્ય જ પેદા થાય,એમાં પૂછવું જ શું? બાલ-મૃત્યુની અધિકતાનું કારણ, અધિકતર કન્યાઓનું જ્હાની ઉમ્મરમાં માતા બની જવું એ છે. જે દેશમાં બાલ-વિવાહની પ્રથા છે, તે દેશમાં બાલમૃત્યુની સંખ્યા વિશેષ છે. ભારતવર્ષમાં બાલમૃત્યુ-સંખ્યા બીજા દેશે કરતાં બહુ વધારે છે, અને તેનું પ્રધાન કારણ બાલવિવાહની પ્રથા પણ છે.
લઘુ વયમાં બાળકને ખાંધે લગ્નનું ધુંસરું નાંખવું એ ખરેખર તેમની જિન્દગીમાં વિષમ શલ્ય ઘુસેડવા બરાબર છે. કાચી ઉમ્મરમાં બાળકને વિષયરૂપી આગમાં પટકવા એ તેમની ઉપર ઓછો અત્યાચાર ન ગણાય. હાની ઉમ્મરમાં બાળકને પરણાવનારા માબાપ તે બાળકની આખી જિન્દગી ઉપર પાણી ફેરવવાનું અધમ કૃત્ય કરે છે, કે જે એક દુશમન પણ ન કરી શકે. શરીરની જડ પરિપકવ થયા પહેલાં કુમાર-કુમારીને વિવાહના બન્ધનમાં નાંખવા એ કુદરતની હામે ખરેખર હુમલો કરવા જેવું છે. લગાર વિચાર કરવાનો વિષય છે કે–તળાવમાં પાણી ભરાતું હોય, તે વખતે બીજી તરફથી પાણીને નિકળવાને રસ્તે આપવામાં આવે, તે તે તળાવ પાણીથી ભરાવાનું કે? એગ્ય ઉમ્મરે પહોંચ્યા પહેલાં વિવાહિત રીતે યા ઉછુખલા રીતે પોતાના સવને ક્ષય કરે એ ખરેખર પોતાના જીવન પર કુઠારાઘાત કરવા જેવું છે. એમ કર્યોથી આગળ શી રીતે
જીવી શકાશે? શારીરિક આરામ શી રીતે લઈ શકાશે? જિગીના વહેવાર વચ્ચે શી રીતે ઉભી શકાશે ? અરે,
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #62
--------------------------------------------------------------------------
________________
લગ્ન-સંસ્થા.
૩૭ જિન્દગીને તકલાદી બનાવવાની આ કેવી મૂર્ખતા ! બલ-ક્ષય થયા પછી, યાદ રહે કે ગમે તેટલા માલતી, મકરધ્વજ કે ચન્દ્રોદય જેવા રાસાયણિક પદાર્થો સેવવામાં આવે, અને ગરમાગરમ બદામના હલવા–શિરા ઉડાવવામાં આવે કે ગરમાગરમ કહેલાં મસાલાદાર કેશરીયાં દૂધ પીવામાં આવે, પણ શરીરને નષ્ટ થયેલ બાંધે ફરી બંધાવાને નથી.જેણે પોતાનું સર્વ જાળવ્યું છે તેને સૂકા રોટલા પણ મકરધ્વજ-સમાન છે અને જેણે પોતાના શરીરના મોભને ઉખેડી નાંખે છે તેને માટે ગમે તેવા પૌષ્ટિક પદાર્થો પણ નિરર્થક છે. વીશ વર્ષની ભરજુવાનીમાં જુવાનીયા કેવા શકિતશાળી, કેવા તેજસ્વી નિકળવા જોઈએ, તેને બદલે આજના યુવકે તેટલી ઉમ્મરમાં અધિકાંશ પીળા પચકી ગયેલા, ચહેરા ઉપરથી નુર ગુમાવી બેઠેલા અને કમતાકાત લેવામાં આવે છે. જે યુવકેમાંથી દેશનું સેના–દળ ઉભું કરવાની આશા રખાતી હોય તે જ યુવકોની આ દશા ! ખરેખર અસમયમાં રેવંસ થતાં, અર્થાત્ શરીરરૂપી શેલીમાંથી રસ નિકળી જતાં શરીર, શેલના કૂચા સરખું બની જાય છે. શરીરરૂપી દહીંમાંથી સત્વરૂપી માખણ નિકળી જતાં શરીર છાશના પાણી સરખું નિઃસત્ત્વ બની જાય છે. બ્રહ્મચર્યની અગાધ શક્તિ છે. અને તે યોગ્ય ઉમ્મર સુધી સાચવવામાં આવે અને વિવાહિત થયા બાદ પણ મર્યાદિત રીતે ગૃહસ્થાશ્રમનું પાલન કરવામાં આવે તે જિન્દગી–પર્યત આનન્દના કલેલ ઉડે, એમાં શક નથી. “ જો મrga' , વેદ્યગ્રન્થ “ભાવપ્રકાશ” નું વચન ઋતુકાળમાં જ પત્ની-ગ કરવાનું ગૃહરને દર્શાવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
૩૮
વીર–ધમના પુનરુદ્ધાર.
છે. અર્થાત ઋતુ–સ્નાન થયા ખાદ ૧૨ દિવસની અંદર જ પત્ની-ચેાગ કરવાનું કથન છે. તે ગર્ભાધાનના કાળ છે. તે દિવસેામાં ભાગાભિલાષીને સતતિ-કામનાથી પ્રેરાઇ સંગ કરવાનું લખ્યું છે. વળી ગર્ભાધાનના દિવસથી લઇ સન્તાનેાત્પત્તિ થાય અને સન્તાન ધાવણુ છેાડી ખારાક લેવાનું શરૂ કરે તેટલા વખત સુધી પુરૂષે બ્રહ્મચય પાળવાની જરૂર છે. સન્તાનેાત્પત્તિ થયા પછી પણ ઓછામાં ઓછે। અઢાર મહીના જેટલા સમય પ્રાચય પાળવાના છે. વિષય–સગ જેમ આછે, તેમ સુખ– શાન્તિ વિશેષ. વિષય—સંગ જેમ વધુ, તેમ સન્તાપ-પરિતાપ વધુ, વિષય–સંગ મહુ જ નિયમિત બનાવવાથી શરીર-ખળ ખીલે, આત્મલ્લાસ પ્રગટે અને ગૃહસ્થધનું મહાન્ ફળ મેળવાય. પરંતુ જે ખીચારા કમમાં કમ એક એક દિવસનુ પણ આન્તર્ નથી રાખી શકતા, તિથિ-પર્વાની પણ કદર નથી કરતા, તેમને તે તુલસીદાસજી મહારાજ ઠીક જ કુટકા મારે છે કેઃ——
"9
“ કાર્તિક માસકે કૂતરે તજે અન્ન ઔર પ્યાસ, તુલસી વાકી કયા ગતિ, જિનકે બારે માસ ! જેએ પરી ચાંડીના ચશકામાં પડેલા છે, જે પેાતાની પત્ની ઉપર કામાન્ય અની ભાન ભૂલ્યા છે તેમને એક ગુજરાતી કવિ જીએ ! કેવું સરસ સંભળાવે છેઃ—
-
“ રે! રે! કુંભ! કુવા વિષે ઉતરીને પાકાર તું શું કરે? જો આયુષ્ય હશે હવે તુજ તણું તે તું અહીં ઉગરે; જે થારો નર નારીનાજ વશમાં તેની દશા આ થશે, ફ્રાંસા ધાલી ગળા વિષે જરૂર તે ૐ કુવે નાખશે.
19
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
દમ્પતિધર્મ.
Oા જ કાલ અધિકાંશ ગૃહસ્થજીવન કલાપૂર્ણ અને
અશાંત જેવામાં આવે છે. એનું કારણ વિવાહસંસ્કારની અનભિજ્ઞતા છે; અગ્ય પ્રકારના વિવાહનું પરિગુમ છે. એગ્ય લ–પદ્ધતિની બાબતમાં પૂર્વાચાર્યોએ ઘણું સરસ ઉપદેર્યું છે, પણ તે તે બધું પુસ્તકમાં રહ્યું. આજે વિચિત્ર રૂઢિવાદે સમાજને ઘેરી લીધો છે, અને તેના પરિણામે ગૃહસ્થ–સંસારની જે દુર્દશા થવી જોઈએ, તે નજર મ્હામે જેવાઈ રહી છે. ધર્માચાર્ય મહાપુરૂષોએ વર્ણવેલા ગૃહસ્થધર્મના સંસ્કારમાં વિવાહ સંસ્કાર એ એક રહસ્યપૂર્ણ સંસ્કાર છે, જેનું યથાવિધિ પાલન કરવામાં આવે, તે ગૃહસ્થાશ્રમ ખરેખર સુખસમ્પન્ન નિવડે. - વિવાહ એ કેવળ મોજ-મજાની ચીજ નથી; પણ એ ગૃહસ્થાને માટે એક ધાર્મિક સંસ્કાર છે, અને તે ઈશ્વરની સાક્ષીએ પ્રતિજ્ઞાપૂર્વક કરવામાં આવે છે. સ્ત્રી સરખા દરજે પુરૂષનું અડધું અંગ છે. એ એવું કપડું નથી કે મન ન માન્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
વીર-ધર્મના પુનરુદ્ધાર.
કે બદલી નાખ્યુ. એ પુરૂષની અર્ધાંગિની-સહચારિણી-ધપત્ની છે. એ બન્નેપ્રાણીઓએ પરસ્પર એક બીજા સાથે ઉચિત ત્તવ્ય પાળવાની પરમેશ્વરની સાક્ષીએ પ્રતિજ્ઞા કરી છે.
૪૦
ઉત્તમ શિક્ષણનો ખામી તે સમાજમાં મૂળથીજ છે; તેમાં —વ ઉપર તે અજ્ઞાનનુ મ્હાટુ' વાદળ છવાયેલુ છે. મામ અજ્ઞાનની આંધીમાં પુરૂષા પ્રાયઃ સ્રીને કેવળ પેાતાની ક્રીડા-વસ્તુ સમજી બેઠા છે. કર્ત્તવ્ય-જ્ઞાન ન હેાવાની આ દુર્દશા છે. અને એનાજ પરિણામે કોડા-લગ્ન, ખાલ લગ્ન અને વૃદ્ધ-લગ્નની ધૂમ મચેલી છે. એમ પણ બને છે કે કન્યાને કે બાળકને હજી એ પણ ખબર નથી કે વિવાહ શું છે ? વિવાહના ઉદ્દેશ શા છે ? છતાં એવી હાલતમાં પણ તેને વિવાહની બેડીમાં આંધી દેવામાં આવે છે. જેની સાથે આખી જિન્દગી ગાળવી છે તેનું શારીરિક બંધારણ કેવુ છે ? એ રાગી કે સ્વસ્થ ? સદાચારી છે કે દુરાચારી ? એ જાણવાના કન્યાને અધિકાર નથી. માબાપ છે.કરીને જેના ગળે મઢે, તેની સાથે તે છેાકરીએ કઇ પણ “ ચું ચાં ” કર્યાં વગર ચાલી નિકળવુ જોઈએ. તેવીજ રોતે કુમારને પણ, જેની સાથે તેને સબન્ધ થનાર છે, તે વિષે અગાઉથી કંઇ પણ જાણવાના અધિકાર નથી. તેને ગળે ગમે તેવી અલા વળગાડી દેવામાં આવે, તેનેતેણે ચૂપચાપ સ્વીકારીજ લેવી જોઈએ.
cr
આથી શું ખને છે ? કન્યા જે સુશીલા હોય છે, તે કરા બુધ્ધે હાય છે. એક તરફ સૌન્તય હાય છે, તા બીજી આજી કરૂપપણું હાય છે. એક તરફ જ્ઞાન-શિક્ષણ હાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
દમ્પતિ-ધર્મ
૪૧
તે બીજી તરફ જતા હોય છે. આવી જ રીતે રવભાવ વગેરેમાં પણ વિરૂદ્ધતા હોય છે. આવા કજોડાને ગૃહસ્થાશ્રમની સુખશાન્ત મળે કે? બીચારા ઘણાને પિતાને સંસાર મહામુશીબતે અને બહુ બુરી હાલતે પસાર કરે પડે છે. લોકમાં કહેવાય છે કે–
શાક બગડયું તે દિવસ બગડ, અથાણું બગડયું તે વરસ બગડયું,
બાયત બગડી તો ભવ બગડે.” આચાર્ય મુનિચંદ્ર હારિભદ્ર ધર્મ-બિન્દુની વૃત્તિમાં અને આચાર્ય હેમચંદ્ર ચેગશાસ્ત્રમાં આઠ પ્રકારના વિવાહ બતાવે છે. તેમાં બ્રાહ્મ, પ્રાજાપત્ય, આર્ષ અને દેવ એ ચાર વિવાહને ધર્મે બતાવે છે. આ ચાર વિવાહમાં ભિન્ન ભિન્ન રીતે કન્યા-દાન આપવામાં આવે છે. અને ગાન્ધર્વ, આસુર, રાક્ષસ અને પૈશાચ એ ચાર વિવાહને અધમ્ય કહે છે. માતાપિતાની સમ્મતિ વગર પરસ્પર અનુરાગથી મિલન કરવું એ ગાન્ધર્વ વિવાહ છે, શરતથી કન્યા-ગ્રહણ એ આસુર છે, બળાત્કારથી કન્યાગ્રહણ એ રાક્ષસ છે અને સુતેલી ચા પ્રમત્ત-અસાવધાન કન્યાને ઉઠાવી લઈ જવી એ પિશાચ છે. એક ગાન્ધર્વને છેડી બાકીના ત્રણે (આસુર, રાક્ષસ,પૈશાચ) સ્પષ્ટ અધમ્ય છે; પણ ગાધર્વ વિવાહ અધમ્ય ન હોઈ શકે. કેમકે ત્યાં પારસ્પરિક રૂચિ છે. કદાચિત આસુર, રાક્ષસ અને પૈશાચ વિવાહમાં પણ
* ભાયડે પણ ગણવો. ૧ પ્રારંભિક ૧૨ મા સત્રની વૃત્તિમાં. ૨ પ્રથમ પ્રકાશના ૪૭ મા કની વૃત્તિમાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
૪૨
વીર–ધર્મને પુનરુદ્ધાર.
જે પારસ્પરિક રૂચિ હોય તે તે અધમ્ય પણ ધમ્ય બની જાય. મુનિચન્દ્રાચાર્ય અને હેમચંદ્રાચાર્યનું પણ કથન છે કે"यदि वधू-वरयोः परस्परं रुचिरस्ति, तदा अघा अपि धाः ।"
તેએજ વિવાહનું ફળ બતાવતાં લખે છે કે – શુદ્ધાત્રઢામ વિવાદ અદ્ધિમાહિરોળન નરવ "
અર્થાત્ વિવાહનું ફળ શુદ્ધ સ્ત્રીને લાભ છે, જ્યારે કુભાર્યાને યોગ એ નરક છે.”
વળી તેઓ જ આગળ જતાં વિવાહનું ફળ બતાવતાં લખે છે કે –
" तत्फलं वधूरक्षणमाचरतः सुजातसुतसन्ततिरनुपहता चित्तनिवृत्तिर्गृहकृत्यसुविहितत्वमामिनात्याचारविशुद्धत्वं देवातिथिबान्धवसत्कारानवद्यत्वं चेति ।"
અર્થાત–વિવાહનું ફળ એ છે કે, વધુરક્ષણ કરનાર પતિને સારી સન્તતિને લાભ, ચિત્તની નિરાબાધ શાન્તિ, ગૃહકાયની સુવ્યવસ્થા, સત્કલાચરણશુદ્ધિ અને દેવ, અતિથિ, બાજોને ચગ્ય સત્કાર–લાભ. નિસહ.
" गृहचिन्तामरहरणं मतिवितरणमखिलपात्रसत्करणम् । किं किं न फलति गृहिणां गृहिणी गृह-कल्पवल्लीव " ॥
( જિનમંડનગણિત ગ્રાહગુણવિવરણ. )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
દમ્પતિ-ધર્મ.
૪૩
– ઘરને ચિન્તા-ભાર દૂર કરે, ડહાપણભરી સલાહ આપવી, સાધુ-અતિથિઓનું સન્માન કરવું એ અને બીજા કયાં કયાં ફલ સહિણી નથી ફલતી ! ખરેખર તે ઘરની કલ્પલતા છે.”
" दक्षा तुष्टा प्रियालापा पति चत्तानुवर्तिनी। कुलौचित्याद् व्ययकी सा लक्ष्मीरिव चापरा ॥"
(શ્રાદ્ધગુણવિવરણ. ) –“હાહી, સતેષી, મધુરભાષિણ, પતિના ચિત્તને અનુસરનારી અને કુચિત રીતે ખર્ચ કરનારી સદ્ગહિણી બીજી લક્ષમી છે.”
વિષમ જોડું થવાનાં કારણેમાં એક કારણ જેશીને જોશ પણ છે. તેના વચનમાં ભેળાઓ એટલા બધા શ્રદ્ધાળુ બની જાય છે કે વર-વધુ ચાહે ગમે તેવા વિષમ હોય, એકબીજાથી વિપરીત હોય, તે પણ તેમને વગર વિચાર્યું, કેવળ જોશીના જેલના આધાર પર જ લગ્ન-ગ્રન્થીમાં જ દે છે. જે યુગલ ચેખી રીતે એક બીજાથી વિરૂદ્ધ દેખાતું હેય, અથવા જે ચેખી રીતે નાલાયક દેખાતું હોય, તેમને કેવળ જન્મકુંડળીના કહેવાતા મેળ ઉપર જઈપરસ્પર લગ્ન-ચેાગ્ય સમજી લેવા, અગર તેને વિવાહને લાયક સમજ એ અવ્વલ દરજજાની મૂર્ખતા છે. જયાં બેશીના જોષ ૬૦ વર્ષના ડેકરા સાથે ૧૨ વર્ષની કન્યાને પણ મેળ કરાવી દેતા હોય ત્યાં તેવા જેષની શી કિસ્મત ! કંડલીની આડમાં કેટલાક કહેવાતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
વીર-ધર્મને પુનરુદ્ધાર.
પંડિતે તરફથી ભારે અનર્થ થાય છે અને છડેચોક દમ્પતિજીવન પર દારૂણ બહાર પડે છે. કુંડલીને ઉચિત ઉપયોગ કરવામાં આવે તે દિનદહાડે આવી લૂંટ ન ચાલે. વસ્તુતઃ જન્મકુંડલીની અપેક્ષા ગુણ-કુંડલીને વધારે મહત્વ આપવું યોગ્ય છે.
પૂર્વકાળમાં સ્વયસ્વર–પ્રથા હતી અને વર-વધૂ એકબીજાના ગુણ, સ્વભાવ જાણીને પોતાના ભવિષ્ય-જીવન-પથને નિર્ધારિત કરતા હતા અને અખંડ નેહ-શ્રદ્ધા સાથે આનન્દપૂર્વક પિતાની જીવનયાત્રા સફળ કરતા હતા. પણ આજે વસ્તુસ્થિતિ બદલાઈ ગઈ છે. દીકરા-દીકરીના સંરક્ષકે પોતાના ઈચ્છા તથા સગવડ મુજબ તેમના વિવાહ કરવા લાગ્યા. એટલે પછી તેમાં તેમની સમ્મતિની જરૂર ન મનાવા લાગી. આથી અધિકાંશ, દમ્પતિ-જીવનની કેવી દુર્દશા થઈ રહી છે તે વાચકેથી અજાયું ન હોય. સ્ત્રી-પુરૂષમાં પરસ્પર મનેમિલન ન હય, સ્નેહ-શ્રદ્ધા ન હોય અને તેમના ઘરના આંગણામાં કલહ-કલાહલ સદા ચાલતા રહેતા હોય, એ કેવું શાન્ત (!) જીવન ગણાય ! અને ઉન્માર્ગ–ગમન ખુલાં પડતાં ઘરની છિન્નભિન્ન દશા ખરેજ શેચનીય બને.
દરેક વિચારક સમજી શકે છે કે વૈવાહિક જીવનને સુખી બનાવવું એ કેવળ પત્નીનાજ વશની વાત નથી. જયાં સુધી પતિ-પત્ની બન્ને એ માટે પ્રયત્ન ન કરે, જ્યાં સુધી એ બન્ને પિતાના આચાર-વિચારનું ધ્યાન ન રાખે, ત્યાં સુધી તેમને તે બાબતમાં સફળતા ન મળી શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
દમ્પતિ-ધર્મ.
૪૫
જેમ સ્ત્રીઓને સુધરવાનું કહેવામાં આવે છે, તેમ પુરૂષ-- વર્ગને પણ સુધારની લાઈન પર ખેંચી લાવવાની જરૂર છે. વસ્તુતઃ પુરૂષ જે સુશિક્ષિત અને સુસંસ્કારિત હોય તે ઘરને અન્ધકાર ઘણે અંશે ઓછો થઈ જાય. સ્ત્રીનું સદાચાર–તેજ ઉશૃંખલતારૂપી કાંટાની વાડમાં ફસાયેલા પુરૂષ સુધી પહોંચતાં કદાચ વાર લાગે, પણ પુરૂષની ધાર્મિક રેશની ઘરમાં અજવાળું નાખવામાં સત્વર સફળ થઈ શકે. કેટલાકે નું એમ પણ માનવું છે કે પત્ની સારી ચા ખરાબ થવી એ અધિકાંશ પતિના ઉપર અવલંબિત છે. એક સારી સ્ત્રીને પણ ખરાબ પતિ ખરાબ બનાવી શકે છે. પત્નીની જીવન–દશાને ઘણે ખરે ભાગ પતિને બનાવેલ હોય છે. કુમારી કન્યા પિગળેલ સીસાની બરાબર છે. તેણીને પતિરૂપી જેવા સાંચામાં ઢાળી દેવાય તેવી તે બને છે.
પુરૂષ યદ્યપિ સારું કમાતે હોય, તે પણ તેણે પિતાની પત્નીને મિતવ્યયી બનવાની જરૂરીયાત સમજાવવી જોઈએ. ઉચિત કરકસરથી થયેલ બચાવ કમાણુ બરાબર છે. પોતાની સ્થિતિ અને કુલીનતાને અનુરૂપ ખર્ચ રાખવામાં પોતાની શેભા છે. વિશેષ ઉદ્ભટપણું છાકટાવેડામાં પરિણત થાય છે. આથી લેકમાં હાસ્યપાત્ર થવાય છે. હેમચન્દ્રનું વચન છે કે – "व्ययमायोचित कुर्वन वेषं वित्तानुसारतः ।।
* યોગશાસ્ત્રના પ્રથમ પ્રકાશના છેલ્લા “ કુલક ” શ્લોકોની અતર્ગત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
વીર-ધર્મને પુનરુદ્ધાર. ગૃહને કાર્ય–ભાર સ્ત્રીએ પોતે બજાવવાને હાય. દળવું, રાંધવું, છેવું વગેરે સ્ત્રીને માટે સરસ કસરત છે. એને માટે નકર રાખવા અને પાની સુખશીલિયા બની બેસી રહે, એમાં પત્નીને માટે શારીરિક અને નૈતિક અને જાતના ગેરલાભ સમાચલા છે. કામકાજ વધારે પ્રમાણમાં હોઈ, એકલી પત્નીથી પૂરું પડતું ન હોવાની હાલતમાં નકર રાખવે એ જુદી વાત છે, પણ સાધારણ રીતે ગૃહ-કાર્યનું સમ્પાદન પત્નીના પિતાના હાથે થવું એ વધારે અને અનુદનીય છે, તેમજ દરેક રીતે લાભકારી છે.
પરંતુ આજે અંગરેજી ફેશન અને કહેવાતી સભ્યતાએ ભારતીય દેવીઓને, ખાસ કરીને નગરવાસિનીઓને એવી શિથિલ બનાવી દીધી છે કે તેમને પિતાને હાથે ઘરનું કામ-કાજ કરતાં થાક ચઢી આવે છે, શરમ આવે છે અને તેમને તે પિતાના એટિકેટથી વિરૂદ્ધ દીસે છે. આ એટિકેટની લેકર ભાવનાએ નારીવર્ગનું જીવન નિર્બળ બનાવી દીધું છે. આજે પણ ગામડાની મહિલાઓ પરિશ્રમ અને મહેનતનાં કામ કરવાથી કેવી હઠ્ઠી-કઠ્ઠી જવાય છે. સ્વાચ્ય, બલ અને ઉલ્લાસ એ પરિશ્રમ અને મહેનત પર અવલંબિત છે.
ઉટ ફેશનની બુરી હવાથી નારી–ધર્મની બહુ ખરાબી થઈ રહી છે. બીજાઓ પોતાનાં અંગોપાંગ જોઈ શકે એવાં કુલફટાક ઝીણાં–બારીક વસ્ત્ર પહેરવામાં આનંદ મનાતે હોય ત્યાં નારી-ધમની ઉજજવળતા કેટલી કપાવી? સ્ત્રીનું ખરૂં આભૂષણ શીલ-ધમ છે. તેની આગળ બીજા આભૂષણ કુછ સમજાવાં
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #72
--------------------------------------------------------------------------
________________
દમ્પતિ-ધર્મ.
૪૭
જોઈએ. પવિત્રતા, લજજા સંયમ અલંકાર એવા સુંદર છે કે જાડા કપડામાં ઢંકાયેલા શરીરને પણ તે ઝગમગતું બનાવે છે. અને એથી ખીલતા આત્મ-બળની આગળ મનુષ્ય તો શું, દેવે પણ પિતાનાં મસ્તક નમાવે છે. સાદાઈમાં જે મજા અને ધર્મસિદ્ધિ છે તે ઉદભટતામાં નથી. સાદું ખાવું, સાદું પહેરવું અને સાદું જીવન, કેવું સુન્દર ! હેટું ખાવું, મહેટું પહેરવું અને મોટું કામ કરવું, કેવું મજાનું! ઘરમાં ઉભટ ફેશનના ચસકો લાગતાં, સાધારણ રળનાર ધણીને ભારે મુશ્કેલીમાં ઉતરવું પડે છે. જીવન-નિર્વાહ પુરતું મેળવવામાં જ્યાં મુશ્કેલી પડતી હોય, ત્યાં ગૃહ-દેવીને ફેશનેબલ સાઓ અને આભૂષણે પૂરાં પાડવામાં પતિ–દેવતાને કેટલું લોહીનું પાણી કરવું પડતું હશે ! આ રીતે પતિને તકલીફમાં નાંખવે એ સુશીલા, પતિભક્તા પત્નીને શેભે કે? પણ જ્યાં દુર્બળ મનના પતિને જ, પિતાના ધનના, શરીરના કે આબરૂના ભોગે પણ પિતાની બીબીને ઉભટપણે શણગારવામાં રસ પડતું હોય અને એમાં તે અભિમાન લેતા હોય ત્યાં પછી બીજું શું કહેવાનું રહે !
ફેશનની બુરી લત પડતાં ધનની કેટલી ખુવારી થાય છે, નૈતિક ચારિત્રપર કેટલો આઘાત પહોંચે છે અને દેશની પરાધીન
શાને કેટલે ટેકે મળે છે, એને અમારા યુવક મિત્રોએ વિચાર કરવાની જરૂર છે. કેઈ પણ વિચારક જઈ શકે છે કે દેશની આર્થિક સ્થિતિ કેટલી હીનદયાએ પહોંચી ગઈ છે. વાસ્તવમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
४८
વીરધર્મનો પુનરુદ્ધાર.
માખણ જે માલમાલ વિદેશીએ. લઈ જાય છે, જ્યારે દેશના નશીબમાં છાશનું પાણુ શેષ રહે છે. આવી કી સ્થિતિમાં ફેશનના નશામાં મસ્ત રહેવું એ ગાંડાઈ ન ગણાય?
કમાણીના ફાકા ઉડતા હોય અને વિલાસપ્રિયતા છોડાતી ન હોય, તે એનું પરિણામ એ આવે કે કાં તો લૂટ પાડવાનું સુઝે, યા બીજાને માલ ગટ કરી જવાનું મન થાય. ખરેખર એક બુરાઈમાંથી હજારે બુરાઈઓ જમે છે, અને એક પગથીયું ચૂકનાર ઠેઠ નીચે ગબડી પડે છે.
આબરૂ-ઈજજત સલામત રાખવી એજ માટે શણગાર સમજાવે જોઈએ. આબરૂના કાંકરા થાય એવી ફેશન યા. વિલાસ-સામગ્રી પર ધૂળ પછે. સાદાઈ યા ગરીબાઈની હાલતમાં પણ જે નિશ્ચિત વૃત્તિ છે અને ઈજજત–આબરૂ સારી છે તે તે સાદે–ગરીબ માણસ પણ ભાગ્યવાન છે. વાસ્તવમાં, પુરતી કમાણુને નહિ પહોંચી શકનાર માણસ ગમે તેવી વિલાસસામગ્રી ભાગવવા છતાં પણ તેના ચિત્તમાં શાન્તિ કે આરામ. નથી હતાં કે જે મજૂરી કરીને પણ પેટ ભરનાર સાદા માણસને કુદરતે બયાં છે. શ્રીમાને પણ ઉત્તેજક ફેશનથી પિતાના ઘરમાં નૈતિક મલિનતાની આંધી ન ઘુસેડતાં વ્યાજબી શોભા રાખે અને પિતાના લક્ષમીને તેવે ખેાટે રસ્તે ઉપયોગ ન કરતાં, દેશ-સેવા કે ધમ–સેવામાં વધુ ઉપયોગ કરે તે તેમને કેટલે લાભ થાય !
ન્યાની ઉમ્મરમાં બાળ-બચ્ચાં પર જેવા સંસ્કાર નંખાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
દમ્પતિ-ધર્મ.
४८
તેવાં તેમનાં જીવન ઘડાય. આ જ કારણ છે કે શ્રીમાનેનાં ઘરમાં બાળક-બાલિકાઓને ન્હાનપણમાંથીજ ફેશનની બુરી લતમાં પાડવાથી મહેકી ઉમ્મરે તેઓની જીવનચર્યા પ્રાયઃ કલુષિત બની જાય છે.
સુશીલા પત્ની પણ એવી હોય કે અડધાથી ચાલતું હોય ત્યાં સુધી આખા માટે પોતાના પતિને તકલીફમાં ન નાખે. અને સાથે જ પતિ પણ પિતાની પત્ની પ્રત્યે એ વાત્સલ્યભાવ રાખે કે બનતી શક્તિએ વ્યાજબી રીતે પિતાની પત્નીને રાજી રાખવાનું કદી ન ચૂકે. દમ્પતિને જીવન-વ્યવહાર પરસ્પર હાર્દિક સહાનુભૂતિ અને શ્રદ્ધા-નેહપૂર્વક ચાલવામાં જ તેમનું– બન્નેનું કલ્યાણ સમાયેલું છે.
પરંતુ પુરૂષોજ જ્યારે ઉદભટ વિષ-વિન્યાસ કરીને મ્હાલે, ત્યારે તેમની પત્નીઓ ઉપર તેની શી અસર થાય ! પિતાની પત્નીઓને જે તેઓ સાદાઈને પાઠ શિખવવા માંગતા હોય તો પહેલાં તેમણે ખુદ તે પાઠને પોતાના વર્તાનમાં મૂકવું જોઈએ. ત્યારે બીજા પર તેની સારી અસર થઈ શકે.
પહેલાં કહ્યું તેમ, ઘણીવાર પુરૂષનાં દુર્ગ્યુસને તેમની પત્નીઓમાં દાખલ થાય છે, જે તેમને પોતાને ત્રાસરૂપ થઈ પડે છે. પતિને તે દુરાચરણની અન્ધારી રંગભૂમિ ઉપર તામસી ખેલે ભજવવા છે, અને પોતાની પત્નીને સદાચારિણી બનાવી રાખવી છે, એ કેટલું બધું અસમંજસ છે. પિતાની પત્નીને સદાચારિણી જેવા ઈચ્છનાર પતિએ પ્રથમ પતે સદાચારી બનવું જોઈએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
૫૦
વીર-ધર્મને પુનરુદ્ધાર.
છે. પતિની દુરાચારી હાલતમાં પત્ની સદાચારિણી બની રહે એ બહુ મુશ્કેલીભરેલું છે, અને એ મુશ્કેલીને પાર કરનારી પત્ની ખરેખર વન્દનીય સતી છે.
પત્નીના ગૃહ-કાર્યમાં પત્ની–વત્સલ પતિ પણ યથાવકાશ મદદ આપવા તૈયાર જ રહે. એ તેનું કર્તવ્ય અને ભૂષણ છે. પત્નીની માંદગીની હાલતમાં પતિ તેણીની જેટલી સેવા-સુશ્રુષા કરે, તેણીને સુખી, નીરોગી અને નિશ્ચિત્ત બનાવવા જેટલી મહેનત લે એટલી ઓછી છે. પ્રેમ અને સ્નેહશ્રદ્ધાની કટી સમય પર થાય છે. પતિની બીમારીમાં પત્ની તેની સેવામાં જેમ તન્મય બની જાય છે, તેમ પત્નીની માંદગીમાં પતિએ પણ તેણીની સેવા–શુશ્રષામાં સર્વતેભાન તન્મય બની જવું જોઈએ. એ તેનું મહત્વ કર્તવ્ય છે. - સાધ્વી પત્નીની પ્રિયમાં પ્રિય વસ્તુ એક પતિ-પ્રેમ છે. તે મેળવવા અને તેને લાભ જાળવી રાખવા તે સદા પ્રયત્નશીલ હોય છે. સાથે જ પતિનું પણ એ મહાનું કર્તવ્ય છે કે તે પ્રાણ-પણથી પોતાની પત્નીને તેણીના પ્રેમને બદલો આપે, તેણુને સદા પ્રસન્ન રાખવાનું ધ્યાનમાં રાખે.
પત્ની પ્રત્યે પોતાના હાર્દિક પ્રેમનું યથાસંભવ સહુથી હે પ્રમાણુ પતિ એ આપી શકે છે કે, તે તેણીને પિતાને સમય આપે. વેપાર-ધંધા યા કરી અથવા બીજા કામકાજથી જે સમય મળે, તે તેણે પોતાના પરિવારને આપે જોઈએ. તે સમયમાં પોતાના પરિવારને જ્ઞાન-ગોષ્ઠીને આનંદ તથા લાભ આપ જોઈએ.એવા મનુષ્યને શું કહેવું, કે જેઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
દમ્પતિ-ધર્મ.
પેાતાના ખચેલા સમયમાં પેાતાની સંગતના લાભ પેાતાની પત્ની યા પરિવારને ન આપતાં, ખીજે ઠેકાણે આડે અવળે લટકતા ફરે છે. જેઓ અડધી રાત લગી ખીજાઓની સાથે નિરર્થીક ગપસપ લગાવે છે અને ફક્ત સાજનાદિ માટે ઘરે આવે છે, તેમને માટે ઘર વાસ્તવમાં ઘર ન કહેવાય, પણ વીશી–ઉતારા કે લેાજ ગણાય ! પતિ, પત્નીના યા ઘરન જેમ માલિક છે, તેમ તે ઘરના શિક્ષક પણ છે. એટલે તેણે ફુરસદના વખતમાં પેાતાની પત્ની અને પેાતાનાં ખાલ–બચ્ચાંને પેાતાની સેાહખતના લાભ આપવા જોઇએ. સુશિક્ષિત પતિની સાહેબતમાં ઘરના પરિવારને જ્ઞાન અને એધ પ્રાપ્ત કરવામાં જે માનદ આવે છે. તે એક ઔરજ હાય છે. પરિવાર વચ્ચે પતિદ્વારા પ્રેમપૂર્વક કરાતી મનેારંજક જ્ઞાન—ગાષ્ઠી ઘરમાં જે અજવાળુ નાંખે છે તે અપૂર્વ આલ્હાદક હોય છે. પત્ની તથા બાલ-બચ્ચાંને પાતાના ગૃહસ્વામી પાસેથી પેાતાના મન તથા આત્માના જ્ઞાનરૂપી ખારાક મળતાં તેમનું અન્તઃકરણ પ્રસન્ન થાય છે અને હૃદય ખીલી ઉઠે છે.
જેઆ લેાભાતિરેકથી આખા દિવસ કામધંધાનાં ગાડાં ઢાંકવામાં લાગ્યા રહે છે તેમની સુસંગતિના લાભ તેમના પરિવારને નથી મળી શકતા અને તેથી તે પરિવારનું જીવન શુષ્ક, નિરાનન્દી અને કદાચિત્ વિપરીત–સંસ્કારવાળું પણ બની જાય છે.
૫૧
કેટલાક તેા ફુરસદ મળવા છતાં પણ તેને ઉપયેગ યા તા નાટક, સીનેમા, સર્કસ એવામાં યા બીજાઓને ત્યાં જઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
પર
વીર-ધર્મને પુનરુદ્ધાર.
હોક્કા ગડગડાવવામાં યા ચાર–દાસ્તાની સાથે હરવા-ફરવામાં અને ટી-ટીફીન ઉડાવવામાં કરે છે. આવી આદતવાળાઓ પિતાના ઘરને પિતાની સંગતિને રીતસર લાભ નથી આપી શકતા, અને તેનું પરિણામ કદાચિત્ એ આવે છે કે તેમને ગૃહ-સુખથી હાથ ધોઈ નાંખવાનો વખત આવે છે.
એ સ્વાભાવિક છે કે નવરાશના વખતમાં પિતાને ટાઈમ પસાર કરવાનું મન ત્યાં જ થાય કે જે પિતાનું સહુથી વધારે ઈષ્ટ હોય. ત્યારે જેઓ પત્ની અને બાળબચ્ચાંવાળું પિતાના ઘરનું આંગણું પડતું મૂકી, પોતાના ઘરને પોતાની સંગતિદ્વારા લાભ નહિ આપતાં બીજે ઠેકાણે વ્યર્થ સમય પસાર કર્યા કરે, તેમને માટે તેમની પત્ની અને તેમના બાલ-બચ્ચાંનાં હદયમાં કે ખ્યાલ બંધાય! તેઓ સ્પષ્ટ સમજી જાય કે તેમના ઘરને માલિક તેમને સ્પષ્ટ રૂપે કહી રહ્યો છે કે – મને તમારી સંગતિ કરતાં બીજાઓની સંગતિમાં વધારે રસ પડે છે. પછી આને જવાબ તેઓ કેવી રીતે વાળે ? બસ, ઘરની દુર્દશાનું મૂળ આમાંથી ઉદભવે.
પતિનું કર્તવ્ય છે કે તેણે પિતાને આચરણ-વ્યવહાર એ શુદ્ધ રાખ જોઈએ કે તેના વિષે તેની પત્નીને સંદેહ લાવવાનું કારણ ન મળે. એ બાબતમાં સ્ત્રીની અંદર આત્મસમ્માનને ભાવ વિશેષ હોય છે. બીજી સ્ત્રી પ્રત્યે પોતાના પતિને અનુરાગ જોઈ તેણીના હદયમાં દાહ પેદા થાય છે અને એથી તે બહુ દુઃખી થાય છે. આમ પોતાની પત્નીને દુખી થવાને
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #78
--------------------------------------------------------------------------
________________
દસ્પતિ–ધમ.
૫૩
અવસર ન આવે એ માટે પતિનું અવસરેચિત એવું માયાળુ, દયાળુ અને કેમળ આચરણ હોવું જોઈએ કે પત્નીના હૃદયમાં એ પ્રમાણિત થાય કે સંસારભરમાં તેના પતિની સારામાં સારી વસ્તુ તે છે.
કદાચિત પત્નીના સંબન્ધમાં કંઈક અનિષ્ટ અફવા સાંભળવામાં આવે તે તે ઉપર પતિએ જરાય ઉતાવળ ન કરવી જોઈએ. જગત વિચિત્ર છે, લોકપ્રવાહ બેઢબ છે, દુનિયા દેરંગી છે, પ્રત્યક્ષ પણ જુહુ નિકળે છે અને ભ્રાન્તિ, દષ્ટિદેષ, અજ્ઞાન, અસાવધાનતા તથા ઈષ્ય-દ્વેષ-અસહિષ્ણુતા વગેરે તેના કારણે પણ કેટલીક વખત વિચિત્ર અફવા ફેલાવા પામે છે. માટે ઉતાવળ કરીને પોતાની પત્નીને અન્યાય આપ એ સર્વથા પાપ છે. આખી અયોધ્યા નગરીએ રામ-પત્ની સીતાના સમ્બન્ધમાં જે અનિષ્ટ વાર્તા ફેલાવી હતી તે વાસ્તવમાં બેટીજ હતી. આમ લોકેમાં અનેક વિચિત્ર જાતના પ્રવાદ પ્રસરી જાય છે, જે વાસ્તવમાં બેટા હોય છે. છતાં દુનિયાને પ્રવાહ તે તરફ ઝુકી જાય છે. પતિ ઘણે ભાગે પત્નીને અંગે હેમી-પ્રકૃતિવાળા હોય છે, એથી ઘણી વખત તેમના તરફથી તેમની પત્નીઓને અન્યાય મળી જાય છે. સારા ગણાતા પુરૂષથી પણ કેટલીક વખત તેમની પત્નીઓને તેમના વહેમી સ્વભાવને અંગે દુસહ સન્તાપ
* મહાત્મા ગાંધીજી પિતાની આત્મકથામાં સાતમા પ્રકરણમાં લખે છે કે
“ નોકર ઉપર બેટો વહેમ જાય ત્યારે નોકર નેકરી છોડે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
૫૪
વીર-ધર્મને પુનરુદ્ધાર.
ઉઠાવવું પડે છે. માટે જ આવી બાબતમાં ડાહ્યા પતિએ જરા પણ સાહસ ન કરવું ઘટે. ગંભીર હદયથી, ધીરજ રાખી, ઠંડા પેટે નિરીક્ષણ કરવું જોઈએ.
કદાચ સામાન્ય ભૂલ, જે મનુષ્યમાત્રને થયા કરે છે, જણાઈ આવે તે પતિએ ખાશ પકડવી જોઈએ. એ તેની આત્મ-ઉદારતાનું પ્રબળ પ્રમાણુ ગણાય. તે (પતિ) પોતે પણ ઢગલા જેટલી ભૂલે રેજ કર્યા કરે છે, એટલે તેના શાણા હૃદયમાં તે ભૂલ વિલીન થઈ જવી જોઈએ. ફક્ત તેણે યુક્તિપૂર્વક પ્રેમાળ શબ્દથી ડાહી પત્નીને ઈશારે માત્ર કરી દેવો ઘટે. વિશેષ ભૂલ જાણવામાં આવતાં તેનાં મૂળ કારણોની પરિસ્થિતિ શેધવી જોઈએ. તે કારણમાં પોતાની આત્મ-દુર્બળતાને સમાસ થતો હોય તે પોતે જાગૃત થઈ જવું જોઈએ. અને વિચિત્ર-વિકટ સંગોમાં ભલભલા પાણી થઈ ગયાને ગંભીર
ખ્યાલ કરી, મનને શાન્ત કરી, અન્દરની પ્રેમમય લાગણીને સપૂર્ણપણે જાળવવા સાથે બહારથી અપ્રસન્નતા અને કેપને ભાવ દર્શાવી તેણીનું ઉચિત રીતે દમન કરવું જોઈએ. જેથી ફરી તેવી ભૂલ થવા ન પામે.
પુત્ર ઉપર એવું વીતે તો બાપનું ઘર છોડે, મિત્ર મિત્ર વચ્ચે વહેમ દાખલ થાય એટલે મિત્રતા તૂટે, શ્રી ધણી ઉપર વહેમ લાવે છે તે સમસમીને બેસી રહે, પણ જે પતિ પત્નીને વિષે વહેમ લાવે તે પત્નીના તે બીચારીના ભાગજ મળ્યા; તે કયાં જાય? ઉંચ મનાતા વર્ણની હિંદુ સ્ત્રી અદાલતમાં જઈ બંધાયેલી ગાંઠને કપાવી પણ ન શકે, એવો એકપક્ષી ન્યાય તેને સારૂ રહેલો છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
- ૫૫
દમ્પતિ-ધર્મ, પત્ની એ પતિની પ્રિયતમા, અને સાચે જ પ્રિયતમા હાઈ કરીને પણ પતિએ તેણીના ગુલામ-દબુ–દાસ ન બનવું જોઈએ. તેની વિચક્ષણ દષ્ટિ અને તેના પૌરૂષ તથા આત્મસમ્માનના ભાવ તેની જાણ–બહાર ન રહેવા જોઈએ. - પુરૂષની ભૂલ જે પત્નીની દષ્ટિમાં આવે અને તેણે તેને તે બાબત યોગ્ય સૂચના કરે તે પતિએ પણ શાન્તિપૂર્વક તે સાંભળી લેવી જોઈએ. અરસપરસની ભૂલ થતાં એક-બીજાને કહેવાને અધિકાર છે, અને એક-બીજાને શાંતિપૂર્વક સાંભળવું તથા ભૂલથી પાછા હઠવું એ બનેને ધર્મ છે. જો કે વિચારશીલા પત્ની તે તેવી બાબતને ઘણી વખત હૃદયમાંજ સમાવી દે છે
અને તેણીએ પ્રાયઃ સમય વિચારીને તેમ કરવું પણ જોઈએ. કિન્તુ પતિ-પત્ની સંસાર-રથનાં બે ચકો હેઈ અને બને ચકોની સરખાઈમાંજ રથ બરાબર ચાલતે હેઈ, પતિભક્તિશીલા પત્ની પ્રત્યે પતિનું પણ હૃદય તેટલું જ માયાળુ હોવું જોઈએ કે જેટલું પત્નીનું હૃદય પતિ પ્રત્યે માયાળુ હોય છે. એક કઠેર અને એક મૃદુલ, એક સુગન્ધી અને એક દુગન્ધી, એક રસીક અને એક નીરસ, એક પ્રેમી અને એક સ્વાથી, એક નીતિસમ્પન્ન અને એક લસ્પટ–આવું જે હોય તે તેવા બેહુદા પતિ-પત્નીના ઘર-સંસારને તે બ્રહ્યા દૂરથીજ નમસ્કાર કરે, અને–
છે અન્નનો યત્ર તત્ર રા! વાસ્થરમ્”— કહેનારી શ્રીદેવી તેવા ઘરને પડછાયો પણ શેને !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
૫૬
વીર-ધમનો પુનરુદ્ધાર.
સારાંશ કે વિવાહનું ફળ એ છે કે વિવાહિત બને પ્રાણીઓની પ્રેમ-તન્ત્રીઓના નાદ એક સ્વર, એક રાગ અને એક લય સાથે નિકળવા જોઈએ. એક ઉદ્દેશ્યની પૂર્તિ માટે સૌરણિત, પુષ્પિત બગીચાનાં બે યુકેમળ ફલે અવિભિન્ન રૂપે પિતપોતાને મનમેહન આમેર પ્રસરાવતાં વિશ્વેશ્વરનાં શ્રીચરણેમાં સમર્પિત થઈ જાય !
-
a
&
લાગી છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
ગૃહસ્થાશ્રમ.
૧ રૂષ–માહાસ્ય હોઈ શકે, તે નારી–માહાતમ્ય કયાં ઉઠે
જવાનું ? પુરૂષ મહત્ત્વની કેટી પર છે તે સ્ત્રીએ શે
ગુન્હો કર્યો ? તે શું માનવજાતિ નથી? તે શું ચારિત્રપાત્ર નથી? તેને શું રત્નત્રયને હક્ક નથી ? પરમ પદની અધિકારિણી તે નથી ? કિંવા પુરૂષાર્થનાં કાર્યો પુરૂની જેમ સ્ત્રીઓએ નથી કરી બતાવ્યાં કે પછી કાં પુરૂષજ મહત્વના દરજજે હેય અને નારી ન હોય? પુરૂએ ગ્રન્થો લખ્યા, પુરૂષ શાસન કરતા આવ્યા, એટલે ? એટલે પુરૂષ-માહાસ્ય જળવાયું અને નારી–માહાસ્ય પર પડદે નંખાણે? પણ એનું પરિણામ તો એ આવ્યું કે-આખા દેશ પર આવરણ પથરાઈ ગયું અને ધર્મ-દીપક ઝાંખે પી ગયે. યુગ-ધર્મનું કિંડિમ હવે એ પડદાનું ઉત્પાદન કરવા પોકાર કરી રહ્યું છે. આજે જમાનાને પડકાર છે કે-એ પડદામાં મુંઝાઈ રહેલી આત્મશકિતઓને વિકાસમાં લાવવા પ્રયત્ન ફેરવે.
કાં ભૂલવું જોઈએ કે, નારી-મહાભ્યનું દેવાળુ નિકળતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
વીર–ધમને પુનરુદ્ધાર.
મહાત્માઓની પેદાશ પર ઢાંકણું દેવાઈ જાય. નિઃસજેહ, મહાત્માઓની પેદાશ મહાત્મનીઓથી જ થાય. સુતાં, ગુણેને અંગે પ્રકટ થતું માહાસ્ય પુરૂષ અને સ્ત્રી વચ્ચેના ભેદને નજ ગણુકારે. સ્ત્રી-જાતિના સમ્બન્ધમાં હલકે મત ધરાવનારને સંબધીને આચાર્ય હેમચન્દ્ર (ગશાસ્ત્રના ૩ જા પ્રકાશના ૧૨૦ મા શ્લોકની વૃત્તિમાં) જે શિખામણ આપે છે તે ધ્યાનમાં લેવા જેવી છે. તેઓ સાહેબ ફરમાવે છે કે –
ननु स्त्रीणां कुतःशीलशालित्वम् ! कुतोवा रत्नत्रययुक्तत्वम् ? स्त्रियो हि नाम लोके लोकोत्तरे च, अनुमवाच्च दोषमाननत्वेन प्रसिद्धाः। एताः खल्वभूमिना विषकन्दस्यः, अनभ्रसम्भवा वज्राशनयः, असंज्ञका व्याघयः, अकारणो मृत्युः, अकन्दरा व्याघ्यः, प्रत्यक्षा राक्षस्यः, असत्याचनस्य, साहसस्य, बन्धुस्नेहविघातस्य, सन्तापहेतुत्वस्य, निर्विवेकत्वस्य च परमं कारणम्, इति दूरतः परिहार्याः। तत् कथं दानसम्मानवात्सल्यविधानं ताए युक्तियुक्तम् ? उच्यते । अनेकान्त एषः, यत् स्त्रीणां दोषबहुलत्वमुच्यते,पुरुषेष्वपि हि समानमेतत्। ते पि क्रूराशयाः, नास्तिकाः, कृतघ्नाः, स्वामिद्रोहिणो देवगुरुवश्चकाश्च दृश्यन्ते । तद्दर्शनेन च महापुरुषाणामवज्ञा कर्तुं न युज्यते, एवं स्त्रीणामपि । यद्यपि कासांचिद् दोषबहुलत्वमुपलभ्यते, तथापि कासांचिद् गुणबहुलस्वमप्यस्ति; तीर्थकरादिजनन्यो हि स्त्रीत्वेऽपि तत्तद्गुणगरिमयोगितया सुरेन्द्ररपि पूज्यन्ते, मुनिभिरपि स्तूयन्ते । लौकिका अन्याहु:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
ગૃહસ્થાશ્રમ.
૫૯
"निरतिशयं गरिमाणं तेन युव त्या वदन्ति विद्वांसः । तं कमपि वहति गर्भ जगतामपि यो गुरुभाति " ॥
काश्चन म्वशीलप्रमाद् अग्निं जलमित्र, विषधां रज्जुमिव, मरितं स्थलमिव, विषममृतमिव कुर्वन्ति । चतुर्वणे च संघे चतुर्थमङ्गं गृहमेधिस्त्रियोऽपि । सुलसाप्रभृतयो हि श्राविकातीर्थकरैरपि प्रशस्यगुणाः, सुरेन्द्रैरपि स्वर्गभूमिषु पुनः पुनर्बहुमत-चारित्राः, प्रबलमिथ्यात्वैरपि अक्षोभ्यसम्यक्त्वसम्पदः, काश्चित् चरमदेहाः काश्चिद् द्वि-त्रिभवान्तरितमोक्षगमनाः शास्त्रेषु श्रूयन्ते । तद् आप्तां जननीनामिव, मगिनीनामिव, स्वपुत्रीणामिव वात्सल्यं युक्तिયુમેવો૨થામઃ | »
_જા સુ
આયા છે. આ
અર્થાત– સ્ત્રીઓમાં સુશીલભાવ તથા રત્નત્રયને એગ કેવી રીતે હોઈ શકે? કારણ કે સ્ત્રીઓ લોકમાં કે લોકેત્તરમાં, તેમજ અનુભવથી પણ દોષપાત્ર તરીકે પ્રસિદ્ધ છે. સ્ત્રી એક પ્રકારે વિષ-કન્દલી છે, વજાશનિ છે, વ્યાધિ છે, મૃત્યુ છે, વાણુ છે અને પ્રત્યક્ષ રાક્ષસી છે. જુઠ–માયા, કલહકંકાસ, દુઃખ-સન્તાપ વગેરેનું મોટું કારણ છે. તેમાં વિવેક તે છે નહિ. માટે તેને દૂરથી ત્યાગ કરી દેવો જોઈએ. દાન-સમ્માન–વાત્સલ્ય તેને કરવાં વ્યાજબી નથી. જવાબ. દોષબહુલ પીઓ જોવાય છે તેમ પુરૂષે પણ તેવા નથી દેતા કે? પુરૂષે પણ નાસ્તિક, ધૂર્ત, ઘાતકી, વ્યભિચારી અને નીચ, પાપી તથા અધમ હોય છે; છતાં પુરૂષ–જાતિ નથી ભંડાતી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
વીરધમને પુનરુદ્ધાર.
તેમ નારીજાતિન ભંડાવી જોઈએ. સત્યરૂષની જેમ સતીઓની પણ યશ પ્રશસ્તિઓ મશહૂર છે. વિદ્વાને યુવતિના ઉચ્ચ ગૌરવને એટલા માટે પ્રશંસે છે કે તે કઈ એવા ગર્ભને વહન કરે છે કે જે જગતને–સપૂર્ણ વિશ્વને ગુરૂ બને છે. સ્ત્રીઓએ પિતાના શીલ-પ્રભાવથી અનલાદિ વિષમ ઉપદ્રને વિપરીતરૂપે પરિણુમાવ્યાના દાખલા “ક્યાં ઓછા છે? ચતુર્વણું સંઘમાં સ્ત્રીનું પણ માનવંતુ આસન છે. “સુલસા” જેવી શ્રાવિકાના ગુણેને સ્વર્ગના સમ્રાટેએ ગાયા છે અને મહાવીર શ્રીમુખથી પ્રશંસ્યા છે. માટે પુરૂષવર્ગની જેમ સ્ત્રીવર્ગ પણ દાન-સમ્માન–વાત્સલ્યને પાત્ર છે. જનનીની જેમ, ભગિનીની જેમ, પુત્રીની જેમ તેનું વાત્સલ્ય કરવું પુણ્યકારી અને કલ્યાણકારી છે.”
વાંચનાર જોઈ શક્યા હશે કે આચાર્ય મહોદયના આ ઉદગારે સ્ત્રી જાતિના ગૌરવપર કે સરસ પ્રકાશ નાખે છે. પણ આજે અજ્ઞાન દશાએ તે વર્ગની શોચનીય દુર્દશા કરી મૂકી છે. અજ્ઞાન દશાનું જ એ પરિણામ છે કે અનેક હાનિકારક રીતરિવાજો અને હેમ તથા ઢગથી તેનું જીવન નિઃસવ બની ગયું છે. તેનામાં કંઈ પણ અકકલને છોટે હેત તે, મરનારની પાછળ બજાર વચ્ચે લાઈનબંધ ગોઠવાઈ, છાતી ખેલીને કુટવાનું હજુ આ વીશમી સદીમાં પણ ચાલ્યા કરત કે ગુજરાતીઓએ શરમાવા જેવું છે કે આ નિર્લજજ રિવાજ તેમના ગુજરાત-કાઠીયાવાડ સિવાય બીજે નથી. બીજા શિવાળા ગુજરાતકાઠીયાવાડમાં આd, છેડે ચાક પીઓને છાતી કુરતી જુએ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
ગૃહસ્થાશ્રમ.
૬૧
ત્યારે તેમને બહુ અાયખી ઉપજે છે. અમે જ્યારે ઉત્તર હિન્દુસ્તાનમાં વિચરતા હતા, ત્યારે ત્યાંના, ગુજરાતકાઠીયાવાડ જઈ આવેલા લેાકા અમને કહેતા કે,
"महाराजजी ! हमने गुजरात में एक बडे मजे का तमाशा देखा !" ત્યારે અમે તેમને પૂછતા કે-“ Çિ ! થા ફેલા ?” | ત્યારે તેઓ કહેતા કે—
"वहाँ की औरतें बाजार के बीच में लाइन से खडी रह कर, छाती खुली किए हुए, इस तरह से हाथ उँचा उँचा कर के कुटती हैं, कि क्या बतलावें ! साथ ही साथ राग-रागनियाँ भी अलापती जाती हैं और पावों के थपके भी देती जाती हैं। कई औरतें इस कला में अपनी कुशलता दिखलाने के लिए " प्लेटफार्म " पर आ कर ( आगे आ कर ) मुख्य पार्ट लेती हैं, और सबको નાનાવ જ લેતી હૈ”
ગુજરાતીના નારીવર્ગ માટે આ ઉપહાસ કેટલેા નામેાશીભરેલા ગણાય ! આવા બેવકૂફ઼ીભરેલા રીત-રિવાજ ઘડીયે નભાવી લેવા જેવા નથી. ઉપરાંત, આ દુષ્ટ રિવાજથી ઘણી આઈઆને ક્ષય અને છાતીનાં દર્દીના ભાગ થવું પડે છે, અને ગર્ભાવતીના ગર્ભો ઉપર પણ માઠી અસર થાય છે. આ બધું વિચારી રડવા–કુટવાના રિવાજને સમ્રુતર બધ કરી દેવાની જરૂર છે.
મરનારને ઘેર, બહાર ગામથી પણ થાકખ લાકે લાંબે
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #87
--------------------------------------------------------------------------
________________
૬૨
વીર–ધર્મનો પુનરુદ્ધાર.
સાદે પિરાણ મૂકતા આવે છે, અને બહારથી આવતી બાઈઓ સાથે, વારે વારે ઘરની બાઈઓને છાજીયા લેવા અને છાતી કુટવા ઉતરવું પડે છે. એટલું જ નહિ, પણ એક પછી એક બહાર ગામથી આવનાર તે મહેમાનોના ટેળાને ગરીબના ઘર પર એટલો સખ્ત બે પડે છે કે તેના સળગતા કાળજા પર કડકડતું તેલ રેડાય છે! ગરીબ ધણી મરી જતાં તેની નિરાધાર બાળ-વિધવા ખુણામાં ધ્રુસકે ધ્રુસકે રેઈ રહી છે-દુઃખના સાગરમાં પટકાયલી તે બાળા હૃદયભેદક આક્રન્દ કરી રહી છે, ત્યારે બીજી બાજુ બહારથી આવેલા ઘીમાં લચપચતા માલ-મલીરા ઉડાવી રહ્યા છે ! કેવી નિષ્ફરતા ! આ શેક જાહેર કરવા આવ્યા છે કે માલ ઝાપટવા આવ્યા છે ? સહાનુભૂતિ પણ તેમને કયાં બતાવવી છે? દિલાશે કે શાન્તિ આપવાને બદલે તેઓ ઉલટું એવું કરી મૂકે છે કે, દુખિયાઓના શેક-સંતાપને ઔર વધારે ઉત્તેજન મળે છે. કાણે-મોકાણે જનાર રેવા-કુટવાની અજ્ઞાન–જાળ યા દક્ષ્મજાળ પાથરી તે દુખિયાઓને વધારે રોવરાવે અને કુટાવે છે. જેનાર જેમ વધારે લાંબે સાદે પોક મૂકી રેવે અને કુટનાર, જેમ વધારે કુટે તેમ તેની વધારે પ્રશંસા થાય, અને એમાં પાછળ રહેનાર ટીકાને પાત્ર થાય ! અજબ અજ્ઞાનતા !
ખરી વાત એ છે કે, મરનારની પાછળ આત્મ-ભાવના કરવાની હોય,વૈરાગ્ય-ભાવને પિષીને બળતાં કાળજાને શાનિત આપવાની હોય. લેક–દેખાવ માટે કે રૂઢિવશ થઈને રહેવું કે કટવું એ મહામુખતાનું ચિન્હ છે અને મહાઆધ્યાન તથા
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #88
--------------------------------------------------------------------------
________________
ગૃહસ્થાશ્રમ.
દાક્ષિકતા હાઈ પાપબન્ધનનું કારણ છે. હિન્દુધર્મમાં તે એવું લખ્યું છે કે – “ જેવાથુ પુર્ષિ દેતો થતોડવાઃ તો જ તિવ્ય હિ કિar: વાર્તા વારિત: |
(યાજ્ઞવલ્કય) અર્થાતુ-મરનારની પાછળ રનાર બધુઓ અને બાઈઓનાં આંસુ અને તેમનાં લેષ્મ મરેલા પરવશ જીવને પીવાં પડે છે. માટે રેવું નહિ અને શક્તિ પ્રમાણે ક્રિયા કરવી.
આ પ્રમાણે દાડો કે ખર્ચ કરવાની રીત પણ દુષ્ટ છે. મરનારની અસહાય વિધવા, યા તેના ગરીબ ભાઈ-ભાંડુની દીન-હીન દશાની સંભાળ લેવી, કે તેમને સહાયતા પહોંચાડવી દૂર રહી, પણ તેનું બચ્ચું-ખુણ્યું પણ ઝાપટવાને થાળી-લોટે લઈ દયા આવવું એ કઈ વાતની માણસાઈ ગણાય ! દયાના હિમાયતીઓ કેવળ લીલવણુ–સુકવણીની ઝીણવટમાં કાઈ જઈ આવા માનવ–દયા કરવાના પ્રસંગે નિષ્ફર વ્યવહાર આચરે એ તેમના દયા–ધમને ઝાંખપ લગાડનાર નથી શું ? વસ્તુતઃ દાડો કે ખર્ચ કરવાની પ્રથા મિથ્યાત્વના મૂળમાંથી જ ઉદ્દભવી છે. એટલે એવી નિરર્થક અને હાનિકારક પ્રથાને ઉખેડી જ નાંખવી રહી. તેટલું ધન કેળવણમાં, સાધર્મિકેના ઉદ્ધાર-કાર્યમાં યા પરોપકાર-ક્ષેત્રમાં વાપરવું ઘટે.
કુરિવાજો ફેલાવાનું મૂળ કારણ અજ્ઞાન છે. સ્ત્રી એ સુષ્ટિની માતા છે, એટલે તેની અજ્ઞાન-દશા તે સંસારને માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
૪
વીર-ધર્મના પુનરુદ્ધાર.
ભારે શ્રાપરૂપ ગણાય. નારી–જીવનમાં જ્ઞાન–દીપક પ્રગટયા વગર જગ અન્ધકાર કદી દૂર ન થઈ શકે. નવ મહીના સુધી બાળકને પેાતાની કુક્ષિમાં ધારી રાખનારી માતા છે. તેને જન્મ આપીને પછી ઉછેરનારી–પેાષનારી માતા છે. માતાના જ ખેાળામાં લાંબા કાળ સુધી બાળક પળે છે, અને તેણીના જ અધિક સહવાસમાં તે મ્હાટુ થાય છે. આજ કારણ છે કે, માતાના સંસ્કારી બાળકમાં ઉતરે છે. માતા જો સુસંસ્કારશાલિની હાય, તેા બાળકના જીવનમાં સારા સંસ્કારા ઉતરે છે. માતાના વિચાર, વાણી અને વન ઉચ્ચ હાય, તે તેના સુંદર વારસા બાળકને પ્રાપ્ત થાય છે. ઉચ્ચ માતાનું ઉચ્ચ વાતાવરણ બાળકને ઉચ્ચગામી બનાવે છે, અને ‘અકસ્માત્’ વચ્ચે ન આવી પડે તે તેને આખા જીવન–પ્રવાસ આદશ રૂપ બની જાય છે. ખરેખર બાળક-ખાળિકાએની સુધારણાના મુખ્ય આધાર માતા જ ઉપર રહેલા છે. એટલે દરેક માતાએ પેાતાની જાતને માટે, પેાતાનાં બાળકોને માટે અને પેાતાના કુટુમ્બ-પરિવાર માટે વિચાર, વાણી અને આચરણમાં ઉચ્ચ બનવું પરમ આવશ્યક છે, અને સમાજ તથા દેશના કલ્યાણ માટે આશીર્વાદરૂપ છે. પણ આ ઉચ્ચતા આદશ શિક્ષણ વગર નજ આવી શકે. સુતરાં, સ્ત્રીશિક્ષણની અનિવાય આવશ્યકતા છે. પાશ્ચાત્ય તત્ત્વવેત્તા સ્માઈલ્સ કહે છે કે—
If the moral character of the people mainly depends upon the education of the home, then. the education of women is to be matter of national importance.
regarded as a
""
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
ગૃહસ્થાશ્રમ.
સ
અર્થાત્—અગર મનુષ્યનું નૈતિક ચારિત્ર્ય મુખ્યતયા ગૃહશિક્ષણ પર આધાર રાખતું હોય તે સ્ત્રી-શિક્ષણ એ પ્રજાકીય જરૂરીયાતવાળી ખામત ગણાય.
બાળકોના એ સ્વભાવ છે કે, તે જેવું જુએ તેવુ' કરે છે. ત્રીજાની દેખાદેખી નકલ કરવા તે જલદી પ્રેરાય છે. ઘરમાં જેવું દેખે છે તેવુ તેનુ જીવન ઘડાય છે. ઘરનાં માણસાની એલીચાલી અને વ્યવડાર ભદ્દો અને હલકે હાય તે ખાળક પણ તેવું જ શિખવાને, સ્કૂલમાં ગમે તેવુ' સારૂ શિક્ષણ તેને આપવામાં આવે, પણ ઘરની ખુરી હવા આગળ તે રદ્દ થવાનું. સ્કૂલના સંગ કરતાં ઘરના સંગ તેને વધારે ડાય છે, એટલે ઘરના આંગણામાં જે સંસ્કારી ઘડાય તે સ્કૂલના શિક્ષણથી નહિ ઘડાવાના. બલ્કે સ્કૂલમાંથી મળતા સદાચાર—પાઠાને ઘરની અજ્ઞાન–પ્રવૃત્તિએ ભૂંસી નાખવાની. ખરેખર, બાળકના જીવન–વિકાશ માટે પહેલી અને ખરી સ્કુલ જે ‘ ઘર ’ ગણાય છે તે શિક્ષાસમ્પન્ન અને ચારિત્રવિભૂષિત હાવુ જોઇએ. સ્માઇલ્સ કહે છે કે—
..
"Home is the first and most important school of character. It is there that every human being receives his best moral training or hia
worst.
'
અર્થાત— ઘર ’એ ચારિત્રની પહેલી અને પૂર્ણ અગત્યની સ્કૂલ છે. મનુષ્ય સારામાં સારૂં નૈતિક શિક્ષણ યા ખરામમાં ખરાબ શિક્ષણ ત્યાંથી મેળવે છે.
5
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
વીર-ધર્મને પુનરુદ્ધાર.
આજની કન્યાઓ આવતી કાલની માતાઓ છે; એટલે તેમને પુસ્તક-જ્ઞાનની જરૂર તે છે જ, કિન્તુ ગૃહ-શિક્ષણની, માતૃત્વ-શિક્ષણની અને સદાચાર–શિક્ષણની એથીય વધારે જરૂર છે. વિદ્યા, શિક્ષણ અને સદાચાર, શીલ, સંયમ અને લજજા, બળ, હિમ્મત અને વિવેક; પતિભક્તિ, કુટુંબસેવા અને ડહાપણ એ રમણની રમણીય વિભૂતિ છે, લલનાનું લલિત લાવણ્ય છે, સુન્દરીનું સુન્દર સૌન્દર્ય છે અને સતી–સવનું સરસ સૌરભ છે. આવી કન્યાઓ જ્યારે યોગ્ય ઉમ્મરે યોગ્ય પુરૂષ સાથે લગ્નગ્રન્થીમાં જોડાશે, ત્યારે તેણીઓ સાચી ગુહિણીએ બનશે. વસ્તુતઃ આવી ગૃહિણી એજ ગ્રહ છે, અને એજ ગૃહને દીવે છે. આવી મહાત્મની ગૃહિણને ઉદ્દેશીને પ્રખર વિદ્વાન્ આચાર્ય શ્રીઅમરચન્દ્ર સૂરિજીએ કહ્યું હતું કે--
જ અતિમન્ના હંકારે સા રામ-રોજના
વસિઝમવા રો! વજુવાઅવાદરાઃ | આવા કલત્રને શોજિનસૂર મુનિએ ગૃહસ્થનું વિશ્રામધામ બતાવતાં લખ્યું છે કે –
હંસામાવાનાં નિત્રો વિશ્રામ-પાય: I
अपत्यं च कलत्रं च सतां संगतिरेव ॥ આવી અહિણીઓનાં ગૃહ-મનિર કેવાં પવિત્ર હોય તેમની આહાર-વિષિ, જલ-પાન, વા-પરિધાન અને રહેઠાણ
ઉપસર્ગર' તેત્રપ્રભાવિની પ્રિયંકરપકથામાં આ બ્લેક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
१७
ગૃહસ્થાશ્રમ.
તથા જગ્યા કેવાં સ્વચ્છ હાય ! પતિને આહ્વાદ આપવામાં તેમની વિનય—શક્તિ કેવી ઉજજવળ હોય ! ગૃહસ્થાશ્રમને સુખ–સમ્પન્ન મનાવવામાં તેમની સમયસૂચકતા અને ડહાપણુ કેવાં રૂડાં હાય ! તેમનું આરેાગ્યજ્ઞાન અને બાળ–ઉછેરની જાણકારી ગૃહ-પરિવાર અને બાળ—બચ્ચાંને કેવાં લાભકારી નિવડે ! અને તેમના સેવા–ધમ સમાજ અને દેશને કેટલે ઉપકારક થાય
ગૃહસ્થાશ્રમ આવાં સતી-રત્નાથી ખરેખર ઝગમગે છે. સમાજશાસ્ત્રવેત્તા સ્પેન્સર કહે છે કે—વિવાહના ઉદ્દેશ એજ છે કે સમાજ અને રાષ્ટ્રની ઉત્કર્ષાવસ્થા ચિરકાળ તર્ક બની રહે, જેથી દમ્પતિનું, ભાવી સતતિનું અને દેશનું કલ્યાણુ થાય. સુપ્રસિદ્ધ વિદ્વાન્ અરસ્તુ (Aristole ) એ કહ્યું છે કે—“ રાષ્ટ્રની ઉન્નતિ યા અવનતિ સ્ત્રીની ઉન્નતિ યા અવનતિ પર નિભર છે. યુનાની લેાકેા ( Greeks ) પાતાની સ્ત્રીઓને દાસી–સમાન ન્હાતા રાખતા, કિન્તુ તેમને રાષ્ટ્રીય ઉન્નતિમાં સહાયક સમજતા હતા. તેમની શારીરિક, માનસિક અને આત્મિક ઉન્નતિનાં કાર્યોંમાં હૃત્તચિત્ત રહેતા હતા. આ જ કારણ હતું કે તેઓ ‘ બારબેરીયન ' જાતિને પોતાને સ્વાધીન કરી શકયા હતા. ઐતિહાસિક વિદ્વાન ગિમન લખે છે કે—રામન રાષ્ટ્ર પેાતાની સ્રીઓ સાથે ગ્રીક લેાકેા કરતાં વધારે સારા વર્તાવ રાખતું હતું. એજ કારણ હતું કે રામન રાષ્ટ્ર ગ્રીસથી વધારે બળવાન થઈ ગયુ હતુ અને ગ્રીસને તેની આગળ પેાતાનું મસ્તક ઝુકાવવું પડયું હતું.
>
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
વીર–ધર્મના પુનરુદ્ધાર.
જાણીતી વાત છે કે—રામે. એક ન્હાના શહેરથી ઉન્નતિના પ્રારંભ કરી વધતાં વધતાં આખી દુનિયાપર પેાતાનુ પ્રભુત્વ ફેલાવી દીધું હતું. પરંતુ રેશમરાષ્ટ્રની ઉન્નતિ જેમ વિસ્મયકારક છે, તેમ તેની અવનતિ પણ હૃદયદ્રાવક છે. ચેાગ્ય ઇતિહાસકાર તૈસીરસ જણાવે છે કે—રામન જાતિના ઉત્કષ વખતે રામન નારીઓમાં પાતિવ્રત્ય સ્વાત્યાગ, વાવલંબન, ધૈય વગેરે જે ગુણા દેખાતા હતા, તે બધા તેની અવનતિના વખતે નષ્ટ થઈ ગયા હતા. આ સારા ગુણાના સ્થાને દુરાચાર, અજ્ઞાન, કલહ વગેરે દુ'ણા દાખલ થઇ ગયા હતા. આથી જમનાની આગળ તેમને દખાઇ જવું પડયું હતું. સાચેજ—
"Two things are closely joined together, the education, the training and development of women and the greatness of a nation. When these women were the Indian mothers, heroes and Rishis were born. and now out of childmothers cowards and social pigmies come forth-cause and effect still in your power to change.''
અર્થાત્—એ ખાખતાના પરસ્પર ઘનિષ્ઠ સંબંધ છે-[૧] સ્ત્રીઓની શિક્ષા, માનસિક, ધાર્મિક તથા શારીરિક ઉન્નતિ અને [૨] કઇ જાતિ યા પ્રજાનું મહત્ત્વ યા ગૌરવ. જ્યારે ભારતવર્ષમાં ચેાગ્ય આતાએ હતી, ત્યારે તે રત્નગર્ભા થઈને ચાઢા અને ઋષિરત્ના ઉત્પન્ન કરતી હતી, પણ હવે મૂર્ખા આલ-માતાએથી પ્રાયઃ કાયર અને કલોંકિત કુપુત્રા ઉત્પન્ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
ગૃહસ્થાશ્રમ.
થાય છે. કારણ અને કાર્ય ! કારણને સુધારી કાર્ય સિદ્ધ કરવું હજુ પણ અમારા હાથમાં છે.
ડાર્વિન કહે છે કે –
"Man sees with scrupulous care the character and pedigree of his horse, cattle and dogs, before be matches them; but when he comes to his own marriage, he rarely or never takes such care.”
અર્થાત–મનુષ્ય ગાય, બળદ, ઘડે અને કુતરાને જોડો લગાવવા પૂર્વે એમનાં કદ, નસલ, બળ આદિ અનેક ગુણે ઉપર બહુ સાવધાનતાથી વિચાર કરે છે, અને જાંચ કરીને જોડે સ્થિર કરે છે; પરંતુ પિતાના કે પિતાની સંતતિના વિવાહ વખતે આ બધા ઉત્તમ વિચારોને ભૂલી જાય છે !
આ અજ્ઞાનતાનું જ એ પરિણામ છે કે આજનો ગૃહસ્થાશ્રમ દિવસે દિવસે વધારે ફીક પડતે જાય છે. ધ્યાનમાં રહે કે સ્ત્રીઓ કેવળ ભેગ-વિલાસ માટે બનાવી નથી ગઈ. જે પુરૂષ સ્ત્રીઓના શરીરને, તેમનાં સુખ-દુઃખ પર ધ્યાન નહિ આપી પોતાના જ સુખ-વિલાસ માટે ખુદગઈથી કામમાં લે છે, તેઓ વિવાહના અધિકારની બહાર જાય છે અને વિવાહ-શયાને અપવિત્ર કરે છે. આવા કામી પુરૂષના વિવાહને અંગ્રેજીમાં Married or legal Prostitution ( વ્યભિચાર) કહે છે. આનું પરિણામ બતાવતાં એક વિદ્વાન લખે છે કે –
" A nation wbicb reeks in sexual life nothin: but pleasure is bound to disappear. "
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
વીર–ધર્મને પુનરુદ્ધાર.
' અર્થાત–જે પ્રજા વિવાહ-શસ્યાને કેવળ ભેગ-વિલાસને માટે જ ઠીક સમજે છે તેને વિનાશ અવશ્યમ્ભાવી છે.
જે બીચારા સ્ત્રીને કચ્ચાં–બચ્ચાં પેદા કરવાનું મશીન સમજી વિષય–સંગમાં લાગ્યા રહે છે, તેઓ તે ખરેખર ભાન ભૂલ્યા છે. તેઓ પોતે પોતાની સ્ત્રી સાથે ખુવાર થાય જ છે, પણ તેમની વિષયાત્પ દશાથી નિપજનારાં બચ્ચાંને પણ મોતની સામું ધકેલે છે. પરાધીન અને ગુલામ, દરિદ્ર અને રાગી, અશક્ત અને કાયર એવા આ દેશમાં કુકડાં, કુતરાં અને ડુક્કરાની જેમ સન્તતિ વધાર્યું જવું એમાં આત્મદ્રોહ, પત્નીદ્રોહ, સન્તતિદ્રોહ, સમાજદ્રોહ અને દેશદ્રોહ પણ રહેલ છે. આ વાત ખાસ ધ્યાન આપવા જેવી છે. ધણી-ધણીયાણુને પુરૂં થાય એટલુંય મુશ્કેલીથી સાંપડતું હોય, ત્યાં બાળબચ્ચાંની શી વલે! લુલા-લંગડા, કેઢી–રોગી, વૃદ્ધ-દુર્બળ બધાને વિવાહમાં ફસાવાનું મન થાય છે, પણ તેમ કરીને તેઓ અપંગ, અશક્ત, રોગી સન્તાન ઉત્પન્ન કરી કેવા અનર્થો ઉભા કરે છે એને વિચાર તેમને શાને આવે ! આવા નાલાયકે પણ ક્ષણિક સુખના આસ્વાદ માટે વિવાહ કરવા મં9 જાય એ ખરેખર ગૃહસ્થાશ્રમને નીચો પાડવાનું કુકમ છે. આવું અન્વેર જેટલું હિન્દુસ્તાનમાં છે તેટલું બીજા સભ્ય ગણાતા દેશમાં ભાગ્યે જ હશે.
ગ્રહસ્થાશ્રમીએ કમમાં કમ એટલું તે અવશ્ય ધ્યાનમાં રાખવું જોઈએ કે
" There should be no more children brought Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
ગૃહસ્થાશ્રમ.
૦૧
into the world than can presumably be fed and reared.
"
અર્થાત—પાલનપાષણુ સારી રીતે કરી શકાય એટલાં સન્તાનથી વધુ સન્તાન નજ ઉત્પન્ન કરવાં જોઈ એ.
કામાન્ય દશા સન્તાનની ઉત્પત્તિમાં પણ કયાં વિચાર રાખવા દે છે. એક તસ્બીર કે વાસણેાના ઘાટ ઉતારવામાં પણ સાવધાનીની જરૂર પડે છે, તેા માનવીય મૂર્તિઓના નિર્માણુકર્મીમાં કેટલી સાવધાનીની જરૂર છે, એ સમજી શકાય તેવી મીના છે. રંગીલ’ગી, દારૂડીયા, દુવ્યસની અને ચપળીયા સમય–સ્થિતિ જોયા વગર, આરોગ્ય કે પ્રસન્નવૃત્તિના ખ્યાલ કર્યાં વગર, ધીરજનું લીલામ કરી દીવાની આસપાસ ઘુમરી ખાતા ફુટ્ટાની જેમ વિષયાનલમાં પડતું મૂકે છે. આ કઇ સ'ગ—વિધિ છે ! આવી દુર્દશામાં ગર્ભાધાન થાય તા કેવુ થાય ! અને સન્તતિ કેવી પાકે ! સમજી લેવાની જરૂર છે કે, ગર્ભાધાન તથા ગર્ભાવસ્થાના સમય–સંચાગા અને તે વખતની વિચાર–ભાવના સન્તતિ–નિર્માણુમાં મ્હાટો ભાગ ભજવે છે.
યાદ રહે કે ગૃહસ્થાશ્રમને અ વિષય-સંગમાં લાગ્યા રહેવું એ નથી. એથી તેા એ આશ્રમ કલંકિત થાય છે, ખગઢ છે. ગૃહસ્થાશ્રમના મુખ્ય હેતુ એ છે કે, દમ્પતિએ પરસ્પર યુદ્ધ અને પવિત્ર પ્રેમ કેળવી ધસાધનમાં અને આત્માન્નતિના કાર્ય માં એક ીજાને પાત–પેાતાની શક્તિના લાભ આપવા એઇએ. દમ્પતિ-યુગલ એ ધમ–રથ યા સમાજશટની:ખળદ્રુ— એડી છે, એટલે તે બન્નેના શક્તિ-ચેાગે તે રથ યા શકટની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
૭૨
વીર-ધર્મને પુનરુદ્ધાર. ગતિમાં વેગ મળે જોઈએ અને તેઓ ઉન્નતિગામી થવા જોઈએ. બે એકડા ભેગા થતાં જેમ અગ્યાર થાય છે, તેમ દમ્પતિની બને શક્તિઓ એકઠ્ઠી થતાં તેમાંથી મહાન બળ પ્રગટે છે. તે બળને વધારે વિકાશ તેમના સંયમપર અવલંબિત છે. જેટલું વધારે બ્રહાચર્ય પળાય તેટલું પાળવાની તેમની ખાસ ફરજ છે. બ્રહ્મચર્યના પ્રભાવથી જ તેઓ સમાજને, દેશને અને ધર્મને ઉપયોગી નિવડે. “પુત્રાપ: Fારે વધારે છે એ પ્રાચીન–સૂત્રાનુસાર એક તેજસ્વી બાળક–બાળિકાને દેશને ચરણે ધરી જે-જે સ્ત્રી-પુરૂષ પોતાની કામચેષ્ટા બંદ કરી દે છે, અને નિર્મળ બહાચર્ય ધારણ કરી સેવા–માર્ગને અખત્યાર કરે છે, તેઓ ગૃહસ્થાશ્રમના ઉચ્ચ શિખર પર વિરાજમાન થઈ પ્રજાની અંદર મહાન પ્રકાશ નાંખે છે. આવા મહાન આત્માઓ જે દેશને પોતાની જીવનચર્યાથી અલંકૃત કરે છે તે દેશ ભાગ્યવાન ગણાય છે. આ ગ્રહસ્થાશ્રમને ઉચ્ચ આદર્શ છે. પ્રાચીન રાષિઓએ પણ “વવો થાશ્રમ વગેરે ઉક્તિઓ વડે આવા આદર્શ અને મહત્વપૂર્ણ ગહસ્થાશ્રમનાં ગુણ-ગાન કર્યો છે. સુતરાં, વીર-ધર્મના પુનરુદ્ધારનું મૂળ ગૃહસ્થાશ્રમના પુનરુદ્ધારમાં સમાયેલું સમજી લેવાની પહેલી તકે જરૂર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
પુનર્લગ્ન
ન ધર્મને મૂળ અર્થ વીતરાગ-શાસન છે. એટલે તેમાં * વૈરાગ્ય-માર્ગને જ પ્રાધાન્ય હોય. તે તે લનમાત્રને જ વખ-સાધારણ રીતે લગ્નમાત્રનાંજ કડવાં ફળ બતાવે. વીતરાગ-શાસનને ઉપદેશ કેવળ વૈરાગ્યપરત્વે છે. તેની દષ્ટિમાં એક માત્ર વિરાગી જીવન સારભૂત અને ઉપાદેય છે. સંસારી જીવન અને વિષય-સંગને તે તેણે મૂળથી જ અસાર અને દુઃખમય કરાવ્યાં છે. ત્યાં પછી પુનર્લગ્નને સવાલ તેની આગળ શી રીતે લઈ જઈ શકાય? સંસારી જીવનના વિષયમાં વિશ્લેષણ કરવાને તેને વિષયજ નથી. વૈરાગ્ય-રસ-ધારામાં ડૂબકી મારવી હેય, આત્મ-સ્વરૂપને અપૂર્વ આનન્દ ચાખવો હોય અને આધ્યાત્મિક કોયડા ઉકેલવા હોય તો એ કામ ધમ– શાસ્ત્રથી સમ્પાદન થઈ શકશે અને તે સુન્દરમાં સુન્દર રીતે થઈ શકશે; પણ દુન્યવી વ્યવહારમાં તેણે મુખ્ય ભાગ લીધો નથી. તેણે તે માત્ર બ્રહ્મચર્યજ પાળવાનું ફરમાવ્યું છે. સર્વથા બ્રહ્મચર્ય જીવન ગાળવું એજ એનું પ્રધાન ફરમાન છે. હા, તેણે શ્રાવક-ધર્મનું પણ વિધાન કર્યું છે અને તે પર સરસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
9:
વીર-ધર્મને પુનરુદ્ધાર.
પ્રકાશ નાંખે છે, પણ તે બાબતમાં ધાર્મિક અંગે વિષે જેટલું નિરૂપણ કર્યું છે તેટલું સાંસારિક અંગો વિષે નથી કર્યું. અલબત, ઉત્તરકાલવત ધર્માચાર્યોએ ગૃહસ્થાશ્રમ પર પ્રકાશ નાખતાં લગ્ન-સંસ્થા વિષે પણ પ્રતિપાદન કર્યું છે. કિન્તુ આજે તે પુનર્લગ્નની ચર્ચાએ સમાજમાં અને દેશમાં બહુ મોટું રૂપ પકડ્યું છે.
જૈન ધર્મશાસ્ત્ર, વૈરાગ્યપ્રધાન અને આધ્યાત્મિક-દર્શન હાઈ કરીને પણ તેની એક ઉદારતા ખાસ ધ્યાન ખેંચે એવી છે. તેણે ધર્મ_વિધિમાં મનુષ્યની ચેગ્યતા તરફ બહુ ધ્યાન આપ્યું જણાય છે. આ વિષેના દાખલા ઘણુય જાણીતા છે. એક મામૂલી સાદે એવિહારનેજ દાખલો લઈએ. અવલ તે તેણે વિહાર કરવાનું જ ફરમાન કર્યું, પણ સાથેજ, એમ પણ તેણે ઉપદેશ્ય કે, જેનાથી તે ન બની શકે, તે તિવિહાર કરે (પાણી છૂટું રાખે), અને તે પણ જેનાથી ન બની શકે, તે દુવિહાર કરે (પાણું અને ઈલાયચી વગેરે સ્વાદિમ ચીજો છુટી રાખે). આ
વિહાર, તિવિહાર અને દુવિહારની વિવિધતાને વૈવાહિક જીવન સાથે સરખાવતાં, કહેનારા એમ કહી શકે કે, બિલકુલ વિવાહ ન કરતાં સર્વથા બ્રહ્મચર્ય પાળવું એ ચાવિહારના સ્થાને છે, અને તે શાસ્ત્રનું પ્રાથમિક વિધાન છે, પણ જેનાથી તે ન બની શકે, તે તિવિહારસ્થાનીય લગ્નની છૂટયે, અર્થાત સ્વદારસન્તોષરૂપ ચા સ્વપતિસજોષરૂપ ગૃહસ્થ-ધમને આરાધે તે પણ 'જેનાથી ન થઈ શકે તે દુવિહાર કરે, એટલે ફરી વિવાહ કરે. પણ આવી સરખામણીમાં વજહ ન હોય, તે એની કિસ્મત કેટલી ?
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #100
--------------------------------------------------------------------------
________________
પુનગ્ન.
એ બનવા જોગ છે કે, પુનર્લગ્નની ખામતમાં ખાસ સ્પષ્ટ નિષેધ ધ શાસ્ત્રમાં ષ્ટિગોચર ન થાય અને ગ્રન્થકાર એવી ઘટનાના પ્રસંગે રૂઢિનુ કારણ પ્રદશિત કરે. દાખલા તરીકે, પરમાત્મા શ્રીમહાવીર દેવના અગ્યાર ગણુધરા પૈકી છઠ્ઠા અને સાતમા ‘ મંડિત ’ અને મૌર્યાં પુત્ર ’ ગણધરો એવા હતા કે જેમની ( જે બન્નેની ) માતા એક જ હતી અને પિતા જુદા હતા. અર્વાચીન ઉપાધ્યાય શ્રીવિનયવિજયજી જેવા પઢિતાએ એ બાબતમાં લખ્યુ છે કે—
<
16
अत्र मण्डित - मौर्यपृत्रयोरेकमातृकत्वेन भ्रात्रोरपि भिन्नगोत्राभिधानं पृथक् - जनकापेक्षया; तत्र मण्डितस्य पिता घनदेवः; मौर्यपुत्रस्य तु मौर्यः; इति । अनिषिद्धं च तत्र देशे एकस्मिन् पन्यौ मृते द्वितीयपतिवरणमिति वृद्धाः । ”
૭૫
( કલ્પસૂત્ર, સ્થવિરાવલી, અષ્ટમ વ્યાખ્યાન. ) અર્થાત— મઢિત ’ અને ‘ મો`પુત્ર ’ ની માતા એક હાવાથી તે અને ભાઇ છે, છતાં તેમનાં ગેાત્ર જુદા હાવાનું કારણુ એ છે કે, તેમના બાપ જુદા જુદા છે. મંડિતના બાપ ધનદેવ છે, જ્યારે મૌય પુત્રના ખાપ મૌય છે. તે દેશમાં એક પતિ મરતાં ખીો પતિ વરવાનું નિષિદ્ધ નથી; એમ વૃદ્ધ મહાપુરૂષોનુ કહેવુ છે.
આવશ્યક સૂત્રની ટીકામાં ભગવાન હરિભદ્રસૂરિએ દેશકથાનું વર્ણન કરતાં એક જૂની ગાથા ઉતારી છે, જેમાં જણાવ્યું છે કે, દેશ-દેશના રીત-રિવાને જુદા જુદા હાઈ, કોઈ દેશમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
વીર—ધર્મને પુનરુદ્ધાર.
એક વસ્તુ જ્યારે ગમ્ય કે સ્વીકાર્ય હોય છે, ત્યારે તેજ વસ્તુ બીજા દેશમાં અગમ્ય કે અસ્વીકાર્ય હોય છે. ઉદાહરણાર્થ, અંગ દેશમાં તથા લાટ દેશમાં મામાની દીકરી ગમ્ય હોય છે, ત્યારે ગૌડ દેશમાં તે ભગિની હેઈ અગમ્ય ગણાય છે. તે ગાથા આ રહી – “ તો નામ નહ માટ–રિપં–ારા !
खन्नेमि सा मगिणी गोलाईणं अगम्माउ" ॥ ધર્મશાસ્ત્રના કેટલાક અભ્યાસીઓનું એમ કહેવું છે કે, જેમ દ્વાદશત્રતધારી પુરૂષ પુનર્વિવાહ કરવા છતાં પણ તેને તે શ્રાવક-ધાશવ્રતધારી બન્યો રહે છે, તે પ્રમાણે દ્વાદશત્રતધારિણી મહિલા, તેણુને પતિ મરી જતાં પુનવિવાહ કરીને પણ તેવીને તેવી શ્રાવિકા દ્વાદશત્રતધારિણી બની રહે છે. આમ તેઓ સ્ત્રી-પુરૂષ બનેને માટે સરખે ન્યાય લાગુ પાડે છે. ન્યાયશાસ્ત્ર, કાયદાશાસ્ત્ર, માનસશાસ્ત્ર, પ્રકૃતિશાસ અને ધર્મશાસ્ત્રના ધોરણે પુનવિવાહને અધિકાર સ્ત્રી-પુરૂષ બનેને માટે સરખે બતાવાય છે.
કેટલાક તે એમ પણ કહેવાની હિમ્મત કરે છે કે, ગૃહસ્થધર્મના ચતુર્થ અણુવ્રતની સ્વદારતેષ અને પરદારવજન એમ ભિન્ન પ્રકારની બે દિશા બતાવીને, (યાદ રહે કે આ
આ ગાથા જિનદાસગણિ–મહત્તરની નિશીથચૂણિમાં પણ આપેલી છે. * " षण्डत्वमिन्द्रियच्छेदं वीक्ष्याब्रह्मफलं सुधीः । __ भवेत् स्वदारसन्तुष्टोऽन्यदारान् वा विवर्जयेत् " ॥६॥
( હેમચ, યોગશાસ્ત્ર, દિતીય પ્રકાશ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
પુનર્લગ્ન
બને દિશામાં રહસ્યભર્યો તફાવત છે) ધર્માચાર્યોએ પિતાને માનવીય દુર્બળતાનું જ્ઞાન કયાં સુધી છે, તેને જે પરિચય કરાવ્યો છે અને તેવા દુર્બલાત્માઓને માટે પણ તેમણે અણુવ્રતના દરવાજા જે ખુલ્લા મૂકી દીધા છે, તેને વિચાર કરતાં, તેવા ઉદાર ધર્માચાર્યો, એક ત્રાજવે પુરૂષોને ન્યાય આપે અને બીજા ત્રાજવે સ્ત્રીઓને આપે, એમ ખાટા વાણિયા જેવો દુર્વ્યવહાર કદી કરેજ નહિ, એમ હેજે માનવાનું પ્રાપ્ત થાય છે. અને એ રીતે પુરૂષની જેમ સ્ત્રીઓને પણ પુનર્વિવાહની છૂટ હેયજ,
વળી, કેટલાક નજીકનું ઉદાહરણ આપતાં જેન-ઈતિ હાસ–પ્રસિદ્ધ પરમહંત, પરમશ્રાવક, વીરશિરોમણિ મહા પુરૂષ વસ્તુપાળ-તેજપાલને દાખલ આપે છે કે, જેઓ પુનર્લગ્ન કરેલ માતાની કુક્ષિથી જન્મ્યા હતા. આ વિષયમાં ઐતિહાસિક પ્રમાણ શ્રીમેરૂતુંગસૂરિ-વિરચિત “પ્રબન્ધચિન્તામણિ”નું અપાય છે, જેમાં તે મહાપુરૂષોને જન્મ પુનર્લગ્ન કરેલ માતાથી થયાનું સ્પષ્ટ જણાવ્યું છે. વસ્તુપાલને સ્વર્ગવાસ વિ. સં. ૧૨૯૬ માં બતાવાય છે અને પ્રબન્યચિન્તામણિ” વિ. સં. ૧૩૬૧ માં રચાય છે, એટલે એ ઉપરથી એ “પ્રબન્ધ ના લેખક, વસ્તુપાલ પછી કેટલા નજીકના વખતમાં થયા છે, એ પણ ચેખું જણાઈ આવે છે. જિનહર્ષના વસ્તુપાલ-ચરિત્રમાં પણ એને મળતો અધિકાર છે. લીમીસાગરસૂરિ તથા પાર્વચંદ્રસૂરિ વગેરેના રાસમાં પણ આ હકીકત નેધાયી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
વીર–ધના પુનરુદ્ધાર.
આ બધુ વાંચી કેટલાકીનાં હૃદય પુનર્લગ્નમાં માનવા તૈયાર થાય ખરાં. પણ સબૂર ! ધર્મશાસ્ત્ર એ વિષે ચૂપ હાય તે પણ એક શાસ્ત્ર એવું હુલ્લુ રહી જાય છે કે જેની પરવાનગી લીધા વગર તે વિષેની તરફદારી ડિજ ન થઈ શકે, તે શાસ્ત્ર છે સમાજ-શાસ્ત્ર. તે જે તે વિષે વિરૂદ્ધ હૈાય, તેને જો તે વાત ન સદ્ઘતી હાય તા તે વિષે ધર્મશાસ્ત્રના વાંધેા ન હાય તા પણ તે આચરણમાં ન મૂકી શક્રાય. આવા સાંસારિક પ્રશ્નનાના નિકાલ સમાજ-શાસ્ત્રથી થાય તે ષશાસ્ત્રથી ન થઈ શકે. ધામિક અંગેાની વિચારણા માટે ધશાસ્ત્ર, અને સાંસારિક તથા વ્યાવહારિક બામતાની વિચારણા માટે સમાજશાસ્ત્ર અગર સમય—શાસ્ર કામ લાગે. દરેક પાતપેાતાની કક્ષામાં ઉપચેાગી થઇ શકે. હા, એટલે ચાક્કસ કે કાઈ પણ માબત ને ધમશાસ્ત્રથી વિરૂદ્ધ હૈાય તે તેના અમલ ન થઈ શકે.
ધર્મશાસ્ત્રથી ઉકેલ કરવા સુગમ છે, પણ સમાજશાસ્ત્રથી ઉકેલ કરવા બહુ સુશ્કેલ છે. ધમશાસ્ત્રની સમ્મતિ ચા અનુમતિ મેળવવા માટેતેનાં પાનીયાં ફ્દી તેમાંથી તદનુકૂળ વચન કે પ્રમાણ ખાળવુ' રહ્યું;, પણ સમાજ-શાસ્ત્રની પસ’ગી તપાસવા માટે કેવળ વમાનકાળની જ પરિસ્થિતિના વિચાર કરવા પુરતા નથી, પરંતુ ભૂતકાળની સંસ્કૃતિની વિચારણા સાથે ભવિષ્યકાળ ઉપર પશુ બહુ ખારીક નજર દાઢાવવાની જરૂર પડે છે.
પુનઃલગ્નની ખાખતમાં, સમાજની નાડી તપાસીને, સમયના પ્રવાત ઓળખીને, ભવિષ્યમાં પરિણામના વિચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
७८
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
પુનર્લગ્ન.
૭૯
કરીને, નારી–ધર્મના મૂળ આદર્શ પર ખ્યાલ રાખીને, સાહસ, આવેગ કે ઉતાવળ ન કરતાં, સ્થિર દષ્ટિ, શાન્ત મગજ અને ગંભીર પ્રજ્ઞાથી ઊહાપોહ કરવાની આવશ્યકતા છે.
કાનનની દષ્ટિમાં વિધવાનું પુનર્લગ્ન તેટલું જ ન્યાઓ છે, જેટલું, વિધુર પુરૂષનું પુનર્લગ્ન ન્યાપ્ય છે. તે પણ વિવેકની દષ્ટિમાં તે મને અવસ્થાઓમાં ભારે અન્તર છે. જેવી રીતે, પત્નીનું વ્યભિચાર-કર્મ પતિના વ્યભિચાર-કર્મ કરતાં વધારે નિન્ય છે, તેવી જ રીતે સ્ત્રીને પુનર્વિવાહ પુરૂષના પુનર્વિવાહથી વધારે ભદો અને નિકૃષ્ટ છે. એથી સ્ત્રીમાં તે પવિત્રતા અને તે સહજ લજજની ભારે કમી પ્રગટ થાય છે, જે, સ્ત્રી જાતિની સહુથી હેટી ચારૂતા અને માહિની શક્તિ છે.
પણ જેન-સમાજમાં જે ભયંકર હેળી સળગી રહી છે, અર્થાત્ દરવર્ષે લગભગ સાત-આઠ હજાર જેટલા માણસોને સંહાર થતું રહે છે, એટલે હરેક હશકે સિત્તર–એસી હજાર જેટલી મનુષ્યસંખ્યા ઘટયા કરે છે, એનું કારણ જણાવતાં પુનર્લગ્નના હિમાયતીઓ જે કહેવા માગે છે તે આ નીચે મુજબ છે.
જૈન સમાજમાં લગભગ એક તૃતીયાંશ પુરૂષ તે ગ્રહવાસના અભિલાષી છતાં સદાને માટે કુંવારા રહી જાય છે, અને એક તૃતીયાંશ સ્ત્રીઓ વિધવા બની સદાને માટે રંડાપે કહે છે. ગામ એક તૃતીયાંશ સ્ત્રીઓ અને એક તૃતીયાંશ પુરૂષ જાતીય દુશા અને સામાજિક બલાત્કારને લોગ થઈ અશાન ચિત્તે સન્તાનોત્પત્તિ-કર્મ થી બિલકુલ અલગ થઈ જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
વીર–ધર્મના પુનરુદ્ધાર.
ફક્ત ૐ સ્ત્રી-પુરૂષોજ ગૃહવાસી રહી જાય છે. યદિપ સમાજમાં છેાકરા અને છાકરી કરોત્ર કરીમ ખરાખરની ગણતરીમાં પેદા થાય છે, કિન્તુ પુરૂષ વિધુર થતાં તે તે ખમે, ત્રણ ત્રણ, ચચ્ચાર કુવારી કન્યાએ સાથે વિવાહ કરી લે છે અને સીઆ વિધવા થતાં તેમને સદાને માટે રડાપેા કાઢવા પડે છે, એટલે આ પરિણામ આવે છે. અર્થાત્ જેટલા વિધુરાનાં લગ્ન કુંવારી કન્યાઓ સાથે થાય છે, તેટલી કન્યાઓ ઓછી થતાં તેટલા પુરૂષો કન્યા ન મળવાના કારણે સદાને માટે કુંવારા રહી જાય છે. યદિ ૧૦૦ છે!કરા અને ૧૦૦ કન્યાઓ ઉત્પન્ન થાય અને તેમાંથી ૐ અર્થાત ૩૩ કન્યાએ વિધુરાને પરણાવી દેવાય તે ખાકી ૐ અર્થાત ૬૬-૬૭ કન્યાએ ફક્ત ૬૬-૬૭ છે!કરાઓને મળી શકવાની, અને ૧૦૦ માંથી શેષ ૩૩ છે.કરાઓને કન્યા નહિ મળી શકવાની. એમને તે જિન્દગીભર કુંવારાજ રહેવું પડશે. જેટલી કન્યાએ વિધુરામાં એછી જવાની, તેટલી કન્યાઓ સાથે તેટલા વધારે કું વારા વિવાહિત થવાના, પણ તેટલા વિધુરા પુનર્વિવાહ વગરના રહેવાના, અગર કોઇ પણ વિધુરને પુનઃવિવાહ ન થાય તે બેશક કુંવારા તે સેાએ સેા વિવાહિત થઇ જવાના, પણ ૩૩ વિધુરાને વિવાહ વગર રહેવું પડશે. આ હિસાબે હર હાલતે એક તૃતીયાંશ પુરૂષાને અવિવાહિત રહેવુ અનિવાર્ય છે. કેવળ ૐ સ્રી-પુરૂષોજ ગૃહવાસ કરી શકવા ચેાગ્ય રહી જાય છે. મોજી તરફ સ્ત્રી વગરના કુવારા અને વિધુરા જે બ્રહ્મચારી બન્યા રહેતા હોય તા એ મહાન સાભાગ્યન! વાત ગણાય. પણ એ ખોના અધિકાંશ અશ્રદ્ધેય છે. તે ખીચારાએ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
८०
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
પુનર્લગ્ન.
અધિકાંશ કોઇને કોઇ રીતે સ્વેચ્છાની પૂત્તિ કરેજ છે અને બહુ અશાન્તિ સાથે પોતાનુ જીવન વ્યતીત કરે છે.
૮૧
કન્યાવિક્રયની કુપ્રથા પણ આવી કોડી સ્થિતિમાંથીજ ઉત્પન્ન થઇ છે. કેમકૅ પૂર્વોક્ત હિસાબ પ્રમાણે કન્યા તે ૧૦૦ છે અને તેણીએના ઉમેદવાર કુવારા તથા વિધુરા મળીને ૧૩૩ છે, બલ્કિ એક એક પુરૂષ ત્રણ ત્રણ ચચ્ચાર વાર વિધુર થઈ જાય છે અને કુવારી કન્યાને શેાધે છે, એ હાલતમાં ઉમેદવારેાની સ’ખ્યા ૧૩૩ થી પણ આગળ વધી જાય છે; એટલે પછી કન્યા મેળવવા માટે પરસ્પર ધમાધમી થાય છે, અને શ્રીમાન્ વિધુરા લક્ષ્મીના ખનખનાટથી માજી મારી એટલે ખીચારા ગરીબ જવાનીયા હાથ ઘસતા રહી આ રીતે ગરીબ માબાપાને કન્યા વેચવાના અવસર મળે છે. અને લક્ષ્મીની કેથળી તરફ આકર્ષાઇ તે પાતાની પુત્રી પચાસ યા સાઠ વર્ષના બુઢ્ઢાને પણ આપવા તૈયાર થઇ જાય છે. તે ડૉકરા પેાતાની નિજ વાસના પૂરી કરી “ ઘાર-જોગ ” થાય છે ત્યારે પેલી બાલિકા ઘર-જોગ ” થાય છે. પણ બાળઅવસ્થામાંજ તેણીના શિરે વૈધવ્યના વજ્ર-પાત થતાં તે ખીચારીના ખુરા હાલ થાય છે. આમ એક વૃદ્ધ-વિવાહથી એક છેકરા કુંવારા રહી જાય છે અને સાથેજ એક કન્યાને પણ જિન્દગી ભરને માટે વૈધવ્યની ભીષણુ ખાઈમાં ધકેલી દેવાય છે. આમ એ બન્નેની તરફથી ઇચ્છાવિરૂદ્ધ સૃષ્ટિમા બધ
66
થઈ જાય છે.
માલ અને ખપત ( Demand and Supply ) ને
6
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
જાય છે,
જાય છે.
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
વીર–ધર્મને પુનરુદ્ધાર.
વેપારી નિયમ છે કે જ્યાં માલ ડે અને ખરીદાર અથવા તેને મેળવવાના ઉમેદવાર વધારે હોય તે તે ચીજને બજારભાવ ( Market-Rate) વધી જવો સ્વાભાવિક છે. આવી દશામાં કન્યાવિક્રયની વિરૂદ્ધમાં ગમે તેટલી બૂમો પાડવામાં આવે પણ તેનું શું પરિણામ આવવાનું? કન્યાવિક્ય તે ત્યારે બંધ થઈ શકે કે જ્યારે તેણીના ખરીદનાર ન હોય, અર્થાત વિધુરેનો વિવાહ કુંવારીઓ સાથે ન થાય; કુંવારીએ સાથે કુંવારાઓનેજ વિવાહ થાય. આ હાલતમાં પ્રાયઃ ન તે કઈ સંસારાભિલાષી ગ્ય વ્યક્તિ વિવાહ કર્યા વગર રહી શકશે, અને ન કેઈને કન્યા મૂલ્ય આપી લેવી પડશે.
બાળવિવાહ પણ બંધ થતું નથી, તેનું પણ એક કારણ આ છે. દરેક છોકરાવાળો એ જ ચિન્તામાં રહે છે કે કેઈ રીતે મારા છોકરાને જલદી વિવાહ કરીને આ “ઘાડ–દેડ” માં જીત મેળવું; વિલંબ કરવાથી, ન માલમ, શું પરિણામ આવે, અને રખેને મારા છોકરાને કુંવારા રહી જવાને વખત આવે.
વળી આગળ વધી પુનર્જનના પક્ષકારે પિકાર કરે છે કે પુરૂષ મહેાટી ઉમ્મર સુધી, પરિપકવ ઉમ્મર થવા છતાં પણ, એક પછી એક બાલિકાનાં પાણિગ્રહણ કરતેજ જાય અને બાળ ઉમ્મરની બાળાને પતિ મરી જતાં તેણીને વિધવ્યની દારૂણ ભઠ્ઠીમાં પડતું મૂકવાની જબરન ફરજ પાડવામાં આવે એ કે ન્યાય! કેવી દયા ! કેવું હદય ! અનેકવાર વિવાહ કરવા છતાં પણ પુરૂષની કામ–તૃષ્ણા શાન્ત
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #108
--------------------------------------------------------------------------
________________
પુનર્લગ્ન.
૮૩
નથી થતી ને પુનઃ પુનઃ લગ્ન માટે તેઓ વલખાં માર્યા કરે છે, તે બાળ-વિધવા થનારીની મને દશા કેવી ક૨વી! તેણીને તૃષ્ણ-પ્રવાહ શી રીતે અટકવાન!સાસુ–મા, દેરાણું-જેઠાણી, બહેન-ભાઈ વગેરે સધવાઓનાં વિલાસી જીવન વચ્ચે તેણીને પિતાની ચઢતી જુવાનીના દિવસે વિતાવવા એ કેટલી વિકટ સમસ્યા હશે!
પુરૂષ કરતાં સ્ત્રીની કામ-વાસના અધિક બતાવી છે, અને હેટ હેટા શ્રતધરે અને તપસ્વીઓ પણ સમયપર ગબી પડયા છે, ત્યારે બાળ-વિધવાઓથી બળાત્કારે બ્રહ્મચર્ય પળાવાની આશા રાખવી એ વિચિત્ર નથી કે !
આજે સમુચ્ચય હિન્દુ સમાજમાં કેટલીયે બાળ-વિધવાએ અવળી ઘાણીએ પીલાઈ રહી હશે ! નીતિષ્ટ થઈ રહી હશે ! ભયંકર પાપ કરી રહી હશે! કસાઈઓના હાથે રહેંસાઈ રહી હશે ! ઓ ! પ્રભુ ! તેમને કઈ બેલી! છે કે તેમને ઉગારનાર! છે કે તે બીચારીઓની કકળતી આંતરડીને ઠારનાર ! ઉફ ગજબ ત્રાસ ! ભયંકર અભ્યાધુંધી! રાક્ષસીય અત્યાચાર ! આવી બાળાઓના ઉકળતા નીસાસા, તેણીઓનાં હદયદક આક્રન્દન અને તેણીઓનાં કાળજાંમાં ભભકતી દુખાગ્નિના ભડકા સમાજને કુશળ–ક્ષેમે રહેવા દેશે કે !
બહારના વિધર્મીઓના જુલમ અને અંદરના સહવાસી યા સહચારીઓના અનાચાર વચ્ચે આજની વિધવા સન્તપ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
૮૪
વીરધર્મને પુનરુદ્ધાર.
નિઃશ્વાસ નાંખી રહી છે. પરાણે–જબરદસ્તી વૈધવ્ય પળાવવાના પરિણામે જે અનર્થો, જે અત્યાચાર અને જે બ્રણહત્યાદિ પાપે થાય છે તે તેનાથી અજાણ્યા છે ! તે બીચારી
અભાગણીઓ વિધમએ કે ગુંડાઓનાં પ્રલેભનેમાં ફસાઈ જઈ . પોતાના જીવન-ધર્મ પર કટાર ચલાવે છે, હામાં ઘર માં બેસે છે અને તેણીઓના જ પેટે એવા કટ્ટર વિધર્મીએ પદા થાય છે કે માતાના મૂળ ધર્મ પ્રત્યે તેમને હળાહળ દ્વેષ વ્યાપેલે હોય છે, અને તે ધર્મને ખાદી નાંખવા માટે તેઓ પૂરા જુરસાથી બહાર આવે છે. મુસલમાને અને ઈસાઈઓના ફાંસલા એટલા મજબૂત અને એવા આકર્ષક હોય છે, કે દુખિયા અને સન્તપ્ત વિધવાએ ઝટ તેઓની જાળમાં ફસાઈ જાય છે. પણ પાછળથી તેણુંઓના એવા બુરા હાલ થાય છે–એવી ભૂધ દશા થાય છે કે તેબા ! તેબા !!
ખરેખર તારીફની વાત છે કે, નવ યૌવનના ઉન્માદસમયમાં પણ વિધવા થનારી બાળાઓ ધીરજ રાખવા જેટલું બળ અવશ્ય ફેરવે છે, પણ તે બીચારીઓને ખરેખર વિધુરે કે કુંવારા પુરૂષે સુખે બેસવા નથી દેતા, તેણીઓને તેઓ પજવે છે અને વિવિધ પ્રકારનાં પ્રલોભને આપી તેણીઓને ચલાયમાન કરે છે. તે બીચારીઓ તેવા ધુતારાઓના પંજામાં ફસાઈ જાય છે, અને પછી તે પુરૂષે જ તેમના પાપનું અનિષ્ટ પરિણામ પ્રકટ થતાં તે અભાગણીઓને ધકકો મારી બહાર કાઢે છે અને પોતે ડાહ્યા–ડમરાને દેખાવ કરી “સતીયા” બનવાને દમ ભરે છે! અરે! ઘરની અન્દર દેવર-ભેજાઈ, શ્વસુર-વધૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
પુનર્લગ્ન.
અને ઓરમાન મા–દીકરાના ખેલાતા અધર્મી કિસ્સા બહાર આવ્યા છે. હાય! મેહાન્માદ !
બહારથી દેખાતા આડંબરી સદાચારની પાછળ ગુપ્ત દુરાચારના જીવ-લેણ સડાઓને નભાવી રાખનાર સમાજ પિતાનું અસ્તિત્વ ક્યાં સુધી ટકાવી શકશે? દિવસે દિવસે એવું કાતિલ ઝેર સમાજમાં ઉંડું ઉતરતું જાય છે, કે સમાજના નેતાઓ સવેળા સાવધ નહિ થાય તે સમાજ-આખે હિન્દુ સમાજ
ક્યાં જઈ પડતું મૂકશે, એ વિચાર કરતાં પણ હૃદય થરથરી ઉઠે છે. કારણ કે મુસલમાન અને ઈસાઈઓ હિન્દુ કેમને અળી જવા માટે માં ફાલ બેઠા છે. તેઓ હિંદુઓની કુંભકર્ણ નિદ્રાને ખૂબ લાભ લઈ રહ્યા છે. હિન્દુઓની નિદ્રા જેટલી લંબાશે, તેટલું તેમનું કલેવર કપાતું જવાનું, જેમાં જૈન જેવી દુબલી-પતલી કેમનું ભવિષ્ય તે અતિશય ભયાનક છે. જુઓ ! સન ૧૯૨૧ ની મનુષ્ય-ગણનાના રિપોર્ટના ચોથા અધ્યાયમાં કમિશ્નર મહાશયે સ્પષ્ટ જણાવ્યું છે કે –
“ The Jains are rigid observers of Customs of early marriage and probibition of widowmarriage and like Hindus their proportion in population is steadily declining.”
અર્થાતુ-જૈનો બાળ-વિવાહની રૂઢિના સખ્ત પક્ષપાતી છે, તેમજ વિધવા-વિવાહના સખ્ત નિષેધક છે, અને એથી હિન્દુઓની જેમ તેમની પણ સંખ્યા અટલ રૂપથી બરાબર ઘટતી ચાલી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
વીર-ધર્મને પુનરુદ્ધાર.
હિન્દુ જાતિ કરેઢાની ગણતરીમાં છે. ૨૫ કરોડ હિન્દુ ઘટતા ઘટતા પણ બહુ લાંબા વખતે ઘટશે. વળી તેઓમાં અધિક જાતિઓ એવી છે કે જેમાં વિધવા-વિવાહ પ્રચલિત છે, જેથી તેમની સંખ્યા એકદમ કમ થતી ન લાગે. પણ જૈને તે પુરા બાર લાખ જેટલા પણ નથી રહ્યા. તેમાં પ્રાયઃ ત્રણ ચાર જાતિઓમાં જ વિધવા-વિવાહ પ્રચલિત છે, બાકી તમામ જાતિઓ બરાબર ઘટતી ચાલી છે.
સંયુકત પ્રાન્તના ૧૯૨૧ ની મનુષ્ય-ગણનાના રિપોર્ટમાં લખ્યું છે કે –
" Jains continue to decrease. This com. munity alone of all in the province decreased between 1881 and 1891 and there seems no doubt that it is dying out ” ' અર્થાત્ જૈન બરાબર ઘટતા ચાલ્યા છે. સન ૧૮૮૧થી ૧૮૯૧ ના વચ્ચે આ પ્રાતમાં ફકત આ જ જાતિ ઘટી છે. એમાં શક નથી કે આ જાતિ ખતમ થવા બેઠી છે.
પૂર્વ કાળમાં સતી-દાહની રાક્ષસીય પ્રથા એવી હતી કે પતિના મૃત્યુ પાછળ વિધવાને જબરન-ફરજીયાત પતિની ચિતામાં બળી મરવું પડતું હતું. હિન્દુ શાસ્ત્રના નામે હિન્દુઓ વિધવાઓને ભડભડતી આગમાં સળગાવી દેતા હતા. બીચારી અબળા બળતી આગમાંથી બહાર છુટવા મથતી, કે પુરૂષો ટી હેટી લાડીઓથી ઠોકી ઠેકીને તેણીને આગમાં ખાસી
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #112
--------------------------------------------------------------------------
________________
પુનઃલગ્ન
"
દેતા. આમ, મુસલ્માના યા કસાઈઓના આંગણે મરાતા જાનવર કરતાં પણ વધારે ખુરી હાલતથી દેશની વિધવા તલ કરાણી છે; અને વળી તે ધર્મના નામ પર ! એ · ધર્મ ” કેવા હશે ! એ ધમ–પેાથીએ કેવી હશે ! અને એ ધર્મના ઠેકેદારો કેવા હશે ! વધારે તાન્નુમ થવાની વાત તેા એ છે કે, આગના ઝપાટામાં સળગી રહેલી અભાગણીની રાડ કાઈ ન સાંભળે એટલા માટે ચિતાગ્નિની આસપાસ ઢાલ વગેરે વાજા’–ગાજાના ખૂબ ઘાંઘાટ કરી મૂકાતા. લેાકે પણ તે ખીચારીની બૂમ સાંભળવામાં પેાતાનું અમંગળ સમજતા, કેમકે ધર્મના ઠેકેદાર એ લેાકેાને એટલે સુધી એવઝૂક બનાવી દીધા હતા કે, ચિતાગ્નિમાં અળી મરતી વિધવાની ખૂમ જો કોઇ સાંભળી લ્યે તે તે વાંઝિયા થાય ! હાય ! કેટલા ગજબ ! કેવા પૈશાચિક સ’હાર ! આમ, સમાજના ખળાત્કાર, હિન્દમાં લાખા વિધવાઓને ચિતાગ્નિની ભડભડતી જ્વાળામાં જીવતી બળી મરવું પડયું છે. પણ ભલુ થજો અંગરેજ સરકારનું, કે જેણે સતી-દાહની પાપી પ્રથાને જડ-મૂળમાંથી ઉખેડી ફેંકી દીધી છે.
૮૭
જ્યારે જ્યારે સમાજ-સંસ્કારને લગતા ન્હાના-મ્હોટા પ્રશ્નને ઉપસ્થિત થાય છે, ત્યારે ત્યારે સુધારક અને સ્થિતિચુશ્તાની વચ્ચે ભારે ઘસાઘસી ચાલવા માંડે છે. વિધવાઓને તેણીના મૃત પતિ સાથે ચિતાગ્નિમાં જીવતી ખાળી મૂકવાની પૈશાચિક પ્રથાને ઉખેડી ફેંકી દેવા બાબત બંગાળમાં જ્યારે પહેલ વહેલી ચળવળ શરૂ થઈ હતી, તે વખતે રૂઢિપૂજક, લકીરના ફકીર પડિતા અને બીજાઓએ એ આસુરી પ્રથાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
૮૮
વીર-ધમનો પુનરુદ્ધાર.
સહીસલામત રાખવા માટે અને સુધારકેને ઉતારી પાડવા માટે કંઈ ઓછા ખળભળાટ ન્હોતે મચાવ્યા. પણ તે વખતના રાજા રામમોહનરાય” જેવા વીર સુધારકે તેવા ખળભળાટ સામે કઈ મેળા પડે તેવા હેતા. આખરે તેઓ પોતાના અદમ્ય ઉત્સાહ અને અટલ પ્રયાસથી પોતાના પ્રયત્નમાં વિજયી નિવડયા, અને ધર્મને નામે ચિતાનિમાં હેમાઈ જતી વિધવાઓને જીવિત–દ ન મળ્યાં.
આજે એ (વિધવા-દાહની ) વાત જમાના-જાની થઈ ગઈ છે, કેવળ કથા-વાર્તામાં રહી ગઈ છે. એ પ્રથા બંદ થયાના પરિણામે કંઈ હાનિ થવાની કલ્પના પણ કઈ કરતું નથી. બકે દરેકે દરેક એ મહા અધમ હેળી બુઝયાને “બહુ સારૂ થયું માને છે. અને એ કસાઈ–કમથી પણ વધારે પાપી પ્રથાને અત્યન્ત ઘણાની નજરે જુએ છે.
એટલે, જરૂરી સુધારા માટે પ૭ હીલચાલ પ્રારંભ થતાં, મેરથી એકદમ વિરોધી આક્રમણોનાં ઘનઘોર વાદળે તેની સ્વામે ચઢી આવવાનું બનતું આવે છે. કેમકે ઘણા જૂના વખતના સંસ્કારમાં ટેવાઈ ગયેલા સમાજની એવી દશા થઈ જાય છે કે, તેને જ્યાં તે પડયે હોય ત્યાંથી એક ડગલું પણ ખસવાનું સારું લાગતું નથી. પણ વખત વખતનું કામ કર્યું જ વય છે. સમય આવ્યું, નુતન બુદ્ધિના ગડગડાટ અસાર રૂઢિઓના ચીંથરામાં લપેટાઈ રહેવાની ચોખ્ખી ના પાડે છે, અને ભાગ્ય ભાવનાઓના નવ્ય પ્રવાહમાં જીર્ણ માન્યતાઓનાં અસાર વાતાવરણને શમી
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #114
--------------------------------------------------------------------------
________________
પુનર્લગ્ન.
જવુ પડે છે. આ રીતે સમય સમય પર સમાજનું સંસ્કરણ થતું આવ્યું છે. અસ્તુ.
te
ઉપર કહ્યું તેમ વિધવાઓને પતિ-શબ સાથે ચિતાગ્નિમાં એકદમ હામાઇ જવું એ જેમ ક્રૂરજીયાત હતુ, તેમ આજે ખાળ-વૈધવ્યના ઘેાર નરક-કુંડમાં સદા રીખાયા કરવું એ પણ ફરજીયાત છે. કિન્તુ સુપ્રસિદ્ધ-નામધેય, સુધારકશિરામણી, · ઇશ્વરચન્દ્ર’વિદ્યાસાગરજી જેવાએના મહાન પ્રયત્ને ભારત સરકારે પુનર્લગ્નનું દ્વાર ખુલ્લુ કરી દીધુ છે અને ૫ જામના વીર સુધારક સર ‘ ગંગારામ ’ અગ્રવાલ, રાયબહાદૂર કે. ટી. સી. આઇ. ઇ. એમ. બી. એ. મહાશય, વિધવાઓના ઉદ્ધાર માટે આશ્રમે અને પુનર્લંગ્નની સંસ્થા પાછળ ચાલીશ લાખ જેવડી રકમ અણુ કરી ગતવર્ષે પરલાક સિધાવ્યા છે.
આ બધું વિવેચન પુનઃગ્નના પક્ષપાતીઓનું આપણે
જોયુ.
એમાં તે શકજ નથી કે બીજી કેમેા કરતાં જૈન કામમાં વસ્તી-સંખ્યાના ઘટાડા મહુ વધારે પ્રમાણમાં થતા ચાલ્યા છે. પણ વિધવાવિવાહના પક્ષકારા આ માટે જે ઇલાજો બતાવે છે તેમાં તેઓ પુનર્લગ્નની પ્રથાને ચાલુ કરવાની પણ ભલામણ કરે છે. આ વાત ખાસ વિચારવા જેવી છે. પુનગ્ન એ સમાજને દુતિના ખાડામાં ધકેલી ધમની અધોગતિ કરનાર હાય તા તા એશક એ પ્રથાને દાખલ કરી વસ્તી વધારવી ઉચિત ન જ ગણાય. ગાંધીજી જેવા સંયમધારી મહાપુરૂષા તા આજે બાળવિધવાઓની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
વીર-ધર્મને પુનરુદ્ધાર. હદયદ્રાવક દુર્દશા જોતાં તેવીઓનાં પુનર્લગ્ન માટે સ્પષ્ટ ઉપદેશ આપી રહ્યા છે અને યુવકને તેવી બાળા મળે ત્યાં સુધી કુમારી સાથે લગ્ન ન કરવાની ભલામણ કરી રહ્યા છે.
હિન્દુસ્તાનમાં હિન્દુ વિધવાઓની સંખ્યા સન ૧૯૧૧ ની ગણત્રી પ્રમાણે લગભગ અઢી કરોડ જેટલી (૨૬૪૨૧૨૬૨) ગણાયેલી, જેમાં પચીસ વર્ષ સુધીની આયુષ્યવાળી વિધવાઓ ૧૫૩૭૬૪૪, પન્દર વર્ષથી કમ ઉમ્મરવાળી ૩૩૨૪૭૨ અને દશ વર્ષથી કમ ઉમ્મરવાળી ૯૭૮૫૪ જેટલી છે. પાંચ વર્ષથી પણ ન્યૂન ઉમ્મરવાળી છેક હાની વિધવા બચીઓ પણ આ અગા દેશમાં મોજૂદ છે! અને તેમની સંખ્યા લગભગ ૧૨૦૨૪ સુધી પહોંચે છે. અરે ! એક વર્ષથી પણ કમ ઉમ્મરવાળી વિધવાઓ છ જેટલી !
જે દેશમાં બાળ-પત્નીઓની સંખ્યા એક કરોડથી વધારે હોય, અને એક એક-બબ્બે વર્ષની બચ્ચીઓ પણ પંદર-સત્તર હજાર જેટલી સંખ્યામાં બાળ-પત્નીઓ થઈને બેઠી હોય, તે દેશના દુર્ભાગ્યનું શું પૂછવું ! આવાં ભયાનક બાળ-લગ્નોથી યા તે અકાળ મેતના ગ્રાસ થવું પડે, ચા અકાળ વૈધવ્યના ભંગ થવું પડે, સિવાય બીજું શું પરિણામ આવે !
આટલી મોટી સંખ્યામાં “વિધવા-પટન” આ પૃથ્વીપીઠ પર હિન્દુસ્તાન સિવાય બીજે કયાંય નથી. દેશની આ દારૂણ વ્યાધિની ચિકિત્સા જ્યાં સુધી ન થાય, ત્યાં સુધી દેશદ્વારની ગમે તેટલી બૂમો પાડએ પણ કંઈ ન વળે.
બીજી કેમે કરતાં જૈન કેમમાં વિધવાઓની સંખ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
પુનર્જન.
વિશેષ વધતી જાય છે અને એ સમાજની ઘોર બીમારી છે, એમાં શક નથી. આજે જૈનેમાં ૨૩૮૮૦૮ પરણેલી સ્ત્રીઓમાં ૧૪૩૯૫ વિધવાઓ ગણાય છે! આ બીમારીનું નિદાન, વારંવાર જણાવવામાં આવ્યું છે તેમ બાળ-વિવાહ, અનમેલ વિવાહ અને વૃદ્ધલગ્ન છે. માટે તેવા કુલગ્નના કાંટાઓને જ જડ-મૂળમાંથી ઉખેડી ફેંકી દેવા પૂરજોશથી પ્રયત્ન કરવાની જરૂર છે. તેવા વિવાહનેજ એકદમ અટકાવી દેવાની સખ્ત જરૂર છે. સમાજમાં જાત-જાતનાં બંધારણની એવી કઢંગી સ્થિતિ થઈ ગઈ છે કે તેવાં અનુચિત અને ઘાતકી લગ્ન પુષ્કળ પ્રમાણમાં થયાં કરે છે. કન્યાની લેવડ-દેવડનાં ક્ષેત્રો આજે બહુ સંકુચિત થઈ ગયાં હેઈ, વ્યાજબી લગ્નના લાભ ઘણા મોંઘા થઈ પડયા છે. પૂર્વ કાળમાં તે માટે ભાગે જ્યાં રાટી વ્યવહાર ત્યાં બેટીવ્યવહાર હતું અને વિવાહ સંસ્કાર યોગ્ય રીતે અને યોગ્ય ઉમ્મરે થતા. એથી પહેલાના વખતમાં આટલી વિધવાઓ હતી જ. બાલ-વિધવા તે કવચિત્ જ નજર આવતી. પાંચ દશ વર્ષે કદાચિત કઈ બાળા ઉપર વૈધવ્ય આવી પડતાં સર્વત્ર અખેરારૂપ હાહાકાર વર્તાઈ જતે. આજની સ્થિતિ તે સ્પષ્ટ છે, ખરી વાત તે એ છે કે-ગામેગામ, નાત-જાતમાં જે ભાગલા પત્ર ગયા છે તે સઘળા સમેટી લેવાવા જોઈએ. દશા, વીશા, પિરવાડ, ઓસવાળ વગેરે જુદા જુદા નાતભેદે ઉડાવી દઈ બધાઓની એક અવિભક્ત જેન-જાતિ નિષ્પન્ન થવી જોઈએ. વિવાહક્ષેત્રનું આયોજન વિશાળ કરવામાં તેમને ઘણો લાભ છે અને ધર્મની ઉન્નતિ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
વીર-ધર્મને પુનરુદ્ધાર.
પણ આવા ( લગ્ન-સુધારણના) પાકારો તે ઘસાય થયા અને થાય છે; પરંતુ તેને અમલ ક્યાં થાય છે? અને એનું જ એ પરિણામ છે કે, આ વિષમ પ્રશ્નની ચર્ચા સમાજમાં હવે પૂર જોશથી ચાલવા માંડી છે. અને સમાજ હજુ પણ નહિ ચેતે તે જાતે દહાડે પુનર્લગ્નને રસ્તે ખુલ્લો થવા સંભવ છે. આજે સમાજને હોટે ભાગ, સામાન્ય રીતે જેઓ પુનર્જનના પક્ષકાર નથી તેવાઓ પણ પતિની સંગતમાં નહિ આવેલી એવી કહેવાતી વિધવા બાળાઓને ફરી પરણાવી દેવાની તરફેણુમાં છે. મહાટા મહેટા અનુભવી અને સચ્ચારિત્રશાળી સજજને, વૃદ્ધ અને પ્રજામાન્ય મહાપુરૂષો પણ આમાં સમ્મત છે.
બાળ-લગ્ન અને બેજોડ લગ્ન જેવાં અધચ્ચે લગ્ન બંધ પી જતાં અને બાળક-બાલિકાઓને વિદ્યાધ્યયનની સાથેજ સાથે વ્યાયામની પણ ખરેખરી તાલીમ આપવામાં આવતાં તથા લગ્નની ક્ષેત્ર-સીમા વિશાળ બનતાં, તેમજ યોગ્ય વરવધૂનાં લગ્ન થવા પૂર્વે યોગ્ય ડાકટર દ્વારા પુરૂષની તન્દુરસ્તીની ખાસ જા ચ કરાવવાની પ્રણાલી ચાલુ થતાં જે નવદમ્પતિઓ પ્રકટ થશે, તેમનાથી ધર્મની જ્યોત ઝગમગવાની અને તેઓ સમાજના વિધાયક બનવાના.
એવી અનેકાનેક દેવીએ મેજૂદ છે, જેઓ બાળપણમાં કે ચઢતી જુવાનોમાં રંડાતાં અખંડ બ્રહચર્ય પાળવાનું આત્મબળ ધરાવી રહી છે, ત્યારે એવા જુવાન વિધુરે કેટલા નિકળશે,
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #118
--------------------------------------------------------------------------
________________
-
~
~
-
~
-
-
-
-
પુનર્લગ્ન. કે જેમણે પહેલી પત્ની મારી જતાં પુનર્લગનને વિચાર માં વાળી બ્રહ્મચારી-જીવન ધારણ કર્યું હોય !
ધીરજ ગુણ સ્ત્રીઓ ખીલવી શકે અને પુરૂષ ન ખીલવી શકે એવું કંઈ નથી. પુરૂષો પણ ધીરજ ગુણમાં આગળ વધી શકે છે. પણ સ્વતંત્રતાના મદમાં પી પુરૂષે પોતાની મર્યાદા વિસારી દીધી છે. અને જ્યારથી સ્ત્રી–વગ પર તેણે “નાદરશાહી” ચલાવવી શરૂ કરી ત્યારથી તે વર્ગની અધોગતિ શરૂ થઈ છે. હજુ પણ નારીને સમ્માનની વસ્તુ સમજવામાં આવે, વિધવાઓને અમંગળ ન સમજતાં તેમની પ્રત્યે આદરભાવ રાખવામાં આવે, તેમની આજીવિકાની અગવડે દૂર કરવામાં આવે અને તેમની સામે સ્વચ્છ વાતાવરણ રાખવામાં આવે તે તેમનાં હૃદય પર ઘણી સારી અસર થાય અને તેઓ પોતાની જિન્દગી સુધારી શકે. મહેાટે ભાગે આજીવિકાની કઠણાઈને લીધે તેમને આડા-અવળા કે પતનના વિચાર આવે છે, અને ઘર-કુટુંબના ત્રાસથી અકળાઈને પણ તેઓ ઉધે રસ્તે દોરવાઈ જાય છે. જે તેમના વૈધવ્ય–વત પ્રત્યે માનભર્યું વતન રખાય. તે તેમને પણ આત્મગૌરવને ખ્યાલ ઉપજે, અને તેમના સ્વમાનના ભાવ તેમને તેમના ઉચ્ચ આદર્શને વળગી રહેવા મજબૂત ટેકો આપે.
આ સિવાય ઉચ્ચ આદર્શ પર જાએલાં વનિતાવિશ્રામાનાં વિશુદ્ધ વાતાવરણ પણ વૈધવ્ય-જીવનને સફળ કરવામાં બહુ મદદગાર થઈ પડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
વીર-ધર્મના પુનરુદ્ધાર.
'
સાધારણ રીતે હિન્દુ-સંસાર તરફ્ દૃષ્ટિપાત કરતાં જણાય છે કે હિન્દુ સમાજમાં વિધવાનું સ્થાન બહુ નિકૃષ્ટ માની લેવામાં આવ્યુ છે. કોઇ ખાઈ અકાળ વૈધવ્યના ભાગ થતાં તે ખીચારી આખા ઘરમાં તિરસ્કારને પાત્ર ખને છે. ઘરવાળા તેને કાસે છે કે—‘ આ ઢાકણ ઘરમાં આવી એટલે આમ થયું ! આ રાક્ષસીએ મારા ભાઇને ભરખી લીધે. ’ આમ તેના માથે તિરસ્કારની ઝડી વરસવા માંડે છે, એક તે પતિ ગુમાવ્યાનું દુઃખ તે ખીચારોની છાતીને ખાળી રહ્યું છે, ત્યારે ખીજી તરફ્ તેના ઉપર આવા શબ્દોના માર પડે ! એ વખતે તેની મનેાદશા શી થતી હશે ! પડયા ઉપર પાટુ ' તે આ નહિ ? આટલેથી ખતમ નથી થતું. તેના પતિ જતાં તે અભાગણીનું માન-સમ્માન બધું લૂંટાઈ જાય છે, ઘરમાં તેની કઈંચે કદર રહેતી નથી. ચાકરીથીયે તેની ભૂંડી દશા થાય છે, કુતરોની જેમ વારે વારે તે ધૂતકારાય છે. કરડી નજરથી તેને ખાવા અપાય છે. આવા સીતમ જ્યાં ગુજરતા હેાય ત્યાં બળી-ઝળી યુવતિઓને વિષયી, કામી કે ગુંડાઓના કાસલામાં ફસાતાં વાર લાગે ખરી ? યૌવનના ઉન્માદ અને ઘર-કુટુંબના ત્રાસથી અકળાઇ ભાગી નિકળેલી હિન્દુ હૅનેાથી કલકત્તા, અનારસ, બમ્બઇ, દિલ્લી, લાહાર અને લખનઉ જેવાં શહેરાના વેશ્યા-ત્રારા ભર્યા પડયા છે. તમે કહેશેા કે એ બધી શું હિન્દુ જ હશે ? મારે જણાવવુ જોઇએ——કે હિન્દુસ્તાનના વેશ્યા-બારા મ્હાર્ટ ભાગે હિન્દુ વેશ્યાઓથીજ ઉભરાય છે. એક કલકત્તાનુજ ઉદાહરણ જુઓ કે, સન ૧૮૫૨ માં તે શહેરમાં ૧૨૪૧૯ વેશ્યાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૯૪
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
પુનર્લગ્ન
૫
હતી, જેમાં ૧૦૪૬૧ હિન્દુ હતી. આજે એ શહેરમાં હિન્દુ વેશ્યાઓ પચાસ હજારથી વધારે છે. ખાસ વેશ્યાને બંધ કરનારી વેશ્યાએ સન ૧૯૧૧ ની ગણત્રી મુજબ હિન્દમાં પાંચ લાખ ઉપર મનાય છે, જેમાં એવી વેશ્યાઓ કે જેઓ વેશ્યા-કર્મ કરવા છતાં, ભયથી કે શરમથી પોતાને “વેશ્યા નથી કહેવડાવતી, તેમને અને બીજી વ્યભિચારિણીઓને સમાવેશ નથી કર્યો. આમાં માટે ભાગ હિન્દુઓની વહુ-બેટીઓ છે. અને તે હિન્દુઓની લગ્ન-સંસ્થાની અનભિજ્ઞતા, સમાજની બેટી શરમ,ભીરતા અને નિર્દયતાનું મૂતિમસ્ત પરિણામ છે. આ પાંચ લાખ વેશ્યાઓની ચરણ–પૂજા પણ કંઈ ઓછી નથી થતી ! તેની પાછળ વર્ષ– દહાડે લગભગ ૬૩ કરેડ જેટલા રૂપીયા હિન્દુસ્તાન હમે છે! - આ તે ખુલા વ્યભિચારની વાત થઈ. પણ ગુપ્ત વ્યભિચારના સડાઓની જાંચ કરવી એ મનુષ્યની શક્તિથી બહાર છે. આ વ્યભિચારના પરિણામે દેશનું શક્તિ-ધન લુંટાય છે, યુવકેનાં બળ હણાય છે અને તેઓ અનેક ગરમીના રેગોના શિકાર બને છે. આથી વૈદ્યો, હકીમ અને ડાકટરને ભાવતું મળે છે અને તેમનાં ઘર ભરાય છે. દેશની આ દુર્દશાનું મૂળ વિધવા-જીવનની દુર્દશામાં સમાયેલું છે, એ ભૂલવું - નથી જોઈતું. એટલા માટે સમાજના સરદારે અને દેશભક્ત યુવકો તથા ધાર્મિક સજજનેનું કર્તવ્ય છે કે તેઓ એ દયાપાત્ર હેતેની ખબર ચે. દેશ સેવા તથા ધર્મોન્નતિનાં કાર્યોમાં તે હેને પણ પુરૂષ–વર્ગ એટલે પિતાને ફાળો આપી શકે તેમ છે. તેમનામાં કંઈ ઓછી શક્તિ નથી. તેમની શક્તિઓને
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #121
--------------------------------------------------------------------------
________________
વીર–ધમને પુનરુદ્ધાર.
ગુંગળાવવામાં કંઈ ફાયદે નથી. બલકે એથી તે દેશનું એક સારું અને મહત્વપૂર્ણ અંગ નકામું બની જતાં દેશ પક્ષઘાતને શિકાર બને છે. દેશની ઉન્નતિમાં અને ધર્મપ્રચારના કાર્યમાં એ વર્ગને મહત્ત્વપૂર્ણ સાધન સમજી તેને ખીલવવાની આવશ્યકતા છે. જ્ઞાન અને શિક્ષા દ્વારા જ્યારે તેમની આત્મશક્તિને વિકાસ થશે, તે દહાડે તેમના ઉજજવળ જીવન જે પ્રભા ફેંકશે, તે ધર્મને મહાન ઉદ્યોત કરશે અને દેશમાં જબ્બર અજવાળું નાંખશે
LHI
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
આરોગ્ય અને
બ્રહ્મચર્યાશ્રમ.
આ
નુભવીઓનુ કહેવુ છે કે— ધયિામમોક્ષાળાमारोग्यं मूलकारणम् છ એટલે કે ધર્મ, અર્થ, કામ અને મેાક્ષનું મૂળ કારણુ આરેાગ્ય છે. આરેગ્ય નથી તે સુખ નથી, શાન્તિ નથી, જીવન નથી. માઝુસ ચાહે ગમે તેટલે ધનવાન યા વિદ્વાન્ હાય, પણ આરેાગ્યના અભાવે તે દુઃખી છે, જ્યારે ગરીખ અને અશિક્ષિત માણસ પણ સારી તન્દુરસ્તીના પ્રભાવે સુખાપભાગ કરી શકે છે. ખરેખર, અહલૌકિક અને પારલૌકિક સુખ-શાન્તિના લાભ માટે આરેાગ્ય જળવાવું જરૂરનું છે.
આરાગ્ય માટે ચાખ્ખી હવા, શુદ્ધ ખારાક, સ્વચ્છ જળ અને વસ્ત્ર તથા ઘર–મકાનની ચાખ્ખાઇ વગેરેની જરૂરીયાત દરેકે દરેકને કબૂલ છે. પશુ એ શબ્દેમાંજ કબૂલ હોય અને વનમાં ન હોય તે શા કામનું ! ગુજરાત-કાઠીયાવાડમાં એઇએ છીએ કે એઠા–ન્નષ્ઠાના વિચાર બહુ ઓછા હોય છે.
7
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
૯૮
વીર–ધર્મને પુનરુદ્ધાર. આ ગન્ટાઈને લીધે તેઓ વગેવાય છે. બીજા દેશવાળાઓ તેમની ટીકા કરે છે, તેમને હસે છે. ગળામાં પાણી પીધેલા લેટા કે પ્યાલા ફરીથી બળાય એ ઓછી મલિનતા છે? એવા પાણીમાં અનેક માણસેનાં મોઢાની લાળ કે છોકરાંના નાકનાં લીંટ દાખલ થવાનો સંભવ નથી કે? આથી ધાર્મિક દષ્ટિએ સમૂછિમ જીવોની વિરાધના થવા ઉપરાંત ક્ષય, ખાંસી વગેરે ચેપી રેગે પણ લાગુ પડે. એઠા ભાત હાંડલામાં પાછા નંખાય, એઠી કરેલ રોટલી જેટલીના ભાજનમાં પાછી મૂકી દેવાય, કડછીથી કઢી ચાખીને પછી એની એ કડછી કઢીની હાંડલીમાં નંખાય, કાળા મેંશ જેવાં મહેતાંથી કામ લેવાય, કણેક મસળતાં પડખે બેઠેલ બાળકનું નાક સાફ કરી એવાને એવા લીંટાળા હાથે ફરી કણેક મસળાય, આવી આવી અનેક ગદાઈઓ વાણિયાઓનાં ઘરમાં ઘૂસેલી છે, એ ખરેખર શરમાવા જેવું છે.
આરોગ્યના અથએ આન-પાનની બાબતમાં સંભાળ રાખવાની છે. અજીર્ણની હાલતમાં સહુથી સરસ ઉપાય ઉપવાસ છે. ઉપવાસને મહિમા આજે પાશ્ચાત્ય પ્રજા પણ સમજવા લાગી ગઈ છે. તાવ આવે ત્યારે હાલેસરીઓ શીરો કરીને ખવરાવે, યા ઢેકળાં-ઢેબરાં કે ભજીઓ મહેઢે લગાડે. આ અજ્ઞાન ચેષ્ટા નથી ? તાવનું રામબાણ ઔષધ ઉપવાસ છે. ખેરાક પચ્ચાનું ચિન્હ એ છે કે દસ્ત સાફ આવે, અને ત્યારે જ ખરી ભૂખ લાગે. ખરી ભૂખ વગર જમવું યા આચડ-કુચહ પેટમાં નાંખવું એ રાગને નેતરવા જેવું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
આરોગ્ય અને બ્રહ્મચર્યાશ્રમ.
ચિન્તાથી આરોગ્ય બહુ હણાય છે. એ હાલતમાં નિદ્રાદેવી પણ રૂઠી જાય છે. સુખ-નિદ્રાના અભાવે રાકનું બરાબર પાચન થતું નથી, અને તબિયત બગડે છે. કેટલાકનું મનેબન્ધારણ જ એવું હોય છે કે સામાન્ય બાબતમાં પણ તેમનું મન ચિંતાથી બળવા માંડે છે. ચિંતાથી બચવા માટે વિવેકજ્ઞાન દ્વારા મન ઉપર કાબુ મેળવવાની જરૂર છે.
આરોગ્ય માટે કપડાં–લત્તાંની જેમ બિછાનાં પણ સ્વચ્છ રાખવાની જરૂર છે. તેને મેલાં-ગજાં રાખી છત્પત્તિ વધારવી એ જીવહિંસા કરવા બરાબર છે. સ્વચ્છતાના નિયમ પર ધ્યાન આપી જીવ-જન્તુઓ ઉપજવા ન પામે તેમ પહેલેથીજ ચેગ્ય ગોઠવણ રાખવી એજ ડહાપણભર્યું છે. એજ અહિંસાપ્રેમીનું કામ છે. ખેદની વાત છે કે–સુવાવી તરફ આપણા સમાજની એવી ઘણ-દષ્ટિ છે કે, તે બીચારીને ગુટેલા વાણુને ખાટલે અને સુવાવડ ખાતાનું રાખી મૂકેલું ગંધાતું ગાભા જેવું ગોદડું કે સારૂં આપે છે. જ્યાં ઉજાશ નથી, હવા આવવાની જગ્યા નથી એવી અંધારી કોટીમાં તે ગરીબને પૂરવામાં આવે છે. આ કેટલી મૂર્ખાઈ ગણાય! વળી બીજી મૂર્ખાઈ એ પેસી ગઈ છે કે સુવાવની સુવાવડ કરવામાં પાપ મનાયું છે. ગજબ! સુવાવડ એક જાતની માંદગી જ ગણાય. એવી માંદગીવાળીની સેવા-ચકૃષા કરવી એ સેવા-ધર્મ છે, અનુકપ્પા અને દયા છે, એ પરોપકારનું કામ છે. એમાં પુણ્યલાભ છે. બહેને આ વાતને ખાસ ધ્યાનમાં છે. અને સાધુ-સાધ્વીઓ પણ એવી બાધા આપવાની ખટપટમાં ભલા થઈ ન પડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૦
વીર–ધર્મને પુનરુદ્ધાર.
શરીરને શ્રમ પહોંચે અને કસરત મળે એ પણ આરોગ્યસમ્પત્તિ માટે મહત્વનું સાધન છે. શ્રમજીવી લોકોને સુકે રેટ પણ અમૃત જે ગુણકારી થાય છે. ઘી-દૂધના અભાવે પણ પરિશ્રમના પ્રભાવે તેમનાં શરીર તાકાતદાર બને છે. મહેનત કરી કડક ભૂખ લાગતાં રસ-કસ વગરનું અન્ન પણ મીઠું લાગે છે. પરિશ્રમથી નિદ્રા પણ ગાઢ આવે છે અને પાચન પણ બરાબર થાય છે. આરોગ્ય મેળવવાની આ સરસ લાઈન છે. પણ બધા કંઈ મજુર કે ખેડૂત જેવા પરિશ્રમી ન હોય. જેઓ સુખ-સમ્પન્ન હાલતમાં મૂકાયું છે, તેઓ પણ, ગ્ય વ્યાયામથી અને બહિબ્રમણથી શરીરમાં સંસ્કૃતિ મેળવી શકે છે. સારા સારા ગરિક પદાર્થો ખાઈને પણ જે ન પચે તે નકામાં છે, બલકે શરીરને બગાડનારા અને માંદગીને નેતરનારા થઈ પડે છે. કઈ પણ ખોરાકની પૌષ્ટિકતા તેના પાચન થવામાંજ છે. અને એમ થવા માટે વ્યાયામ, શ્રમ યા બહિબ્રમણની અનિવાર્ય આવશ્યકતા છે.
તાકાતને કામ કરનારા અને શરીરની ગરમીને બગાડનારા ચાહ, કેરી, બીવ્ર વગેરે પણ તજવા જોગ છે.
કેટલાક ધર્મઘેલાએ મલિનતાને પોષવામાં “ધમ ? માની બેસે છે. તેઓ બીચારા “શુદ્ધિ” ના તરવથી અજાણ છે. બાહા શુદ્ધિ અને આન્તર શુદ્ધિને અરસપરસ કેટલું લાગે-વળગે છે એ સમજવાની જરૂર છે. શરીર એ આત્મદેવતાનું મન્દિર છે. એટલે એ મેલું રાખવું કેમ પાલવે?મલિનતા અને બીમારી
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #126
--------------------------------------------------------------------------
________________
આરેાગ્ય અને બ્રહ્મચર્યાશ્રમ.
ને હિલેાજાન દોસ્તી છે. શુદ્ધિના અભાવે નિપજતા દાંતના રાગે પણ તન્દુરસ્તીને બગાડે છે. ધમ એવા ન હાય કે, દાંતમાં મેલ સંગ્રહી રાખવાનું અને પછી તેને સડવા દેવાનું કહે આરેાગ્યના ઉમેદવારે આ બધુ વિચારવાનું છે.
૧૦૧
પણ બ્રહ્મચર્ય વગર આરાગ્ય નથી સચવાતું એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આરાગ્યનું રક્ષણ બ્રહ્મચર્ય પાળવામાં છે. બ્રહ્મચર્ય એ જિન્દગીના પાયા છે. વિષય–રસમાં આખું જગત ડુબેલ પડયું છે. વિષયની સામે થઈ બ્રહ્મચર્ય પાળનાર જ દુનિયામાં ધીર–વીર છે. માહ—માયાના ચાળા તમામ દુનિયાને રંજાડી રહ્યા છે. તેનાથી ઉંચે ઉઠનારાજ ખરા મહાત્મા છે. આવા મહાન આત્મા બનવા માટે માનવ-જીવનજ એક મહત્ત્વપૂર્ણ રસ્થાન છે. સ્વની ભાગભૂમિમાં રહેનારા દેવતાઓ અને ઇન્દ્રાના પણ નશીખમાં એવુ` માહાત્મ્ય કયાંથી હાય ! એ ઇન્દ્રો પણ પેાતાની એ બાબતની નૈતિક દ્રુ ળતા સમજે છે અને માનવલે કવી એવા મહાત્માઓને નમન કરીને પેાતાના સિંહાસન પર બેસે છે. આત્મશક્તિ ખીલ્યાનું સ્પષ્ટ પ્રમાણુ વિષયત્યાગમાં રહેલું છે. વિષયત્યાગ એટલે વિષયવાસનાના ત્યાગ. એ ત્યાગ જેમ જેમ ઉત્ક–અવસ્થા પર આવે છે તેમ તેમ આત્મશક્તિના વિકાસ વધતા જાય છે. એ ત્યાગની જે કિમ્મત છે તે ભાગની નથી. મહર્ષિ મનુ સ્પષ્ટ ફરમાવે છે કેઃ" प्रापणात् सर्वकामानां परित्यागो विशिष्यते " x
× મનુસ્મૃતિ, ખીજો અધ્યાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૨
વીર–ધર્મને પુનરુદ્ધાર.
અથ–સંસારના તમામ પ્રકારના ભેગેના લાભ કરતાં તેને ત્યાગ એ વધારે કિસ્મતી છે. વિષય-વાસના પર જેણે વિજય મેળવ્યું છે તેને વિજયનાદ સમગ્ર બ્રહ્માંડ પર ગાજી રહ્યો છે.
દરેકે દરેક ઈન્દ્રિય પર કાબુ મેળવ્યા સિવાય સંપૂર્ણ બ્રહ્મચર્ય સાધી શકાતું નથી. પણ આ બ્રહ્મચર્ય તે એકદમ ઉંચી કક્ષાનું છે. અહીં આપણે જે વાત કરવાની છે તે વીર્યનિષેધરૂપ બ્રહ્મચર્ય સંબંધી છે. વીર્યના પતનમાં શક્તિનું પતન છે. જિન્દગીના છેડા સુધી પણ એવું પતન જેનું થયું નથી, તેના આત્મબળની શી વાત કરવી! તેના અભ્યયનું શું પૂછવું ! આવા મહાત્માઓ પૂર્વકાળમાં થયેલા છે એ આપણે કથાઓથી જાણીએ છીએ. અત્યારે પણ કઈ હોઈ શકે. બ્રહ્યાચર્યને મહિમા અપાર છે. આજ સુધીમાં જેટલાં મહાન કાર્યો થયાં છે અને જેટલા મહાન આત્માઓ થયા છે તે બધા બ્રહ્મચર્ય વ્રતના સાધનથી. બ્રહ્મચર્યને રસાસ્વાદ જેણે બરાબર જાણે છે, એ મહાન શક્તિની મહત્તા જેણે બરાબર પીછાણી છે તેને ગમે તેવા આદર્શ વિવાહમાં જોડાવું પણ મેલ ચુંથવા બરાબર ભાસે છે. વિવાહ–સંસ્થા એ ગમે તેમ પણ એક રાતના દુર્બળ મનના માણસને રહેવાની ભૂમિકા છે. ગૃહસ્થાશ્રમ ગમે તેમ પણ અશકતાશ્રમ ગણાય. એ સંસ્થામાં ગમે તેવી નિયમિત રીતે રહેવામાં આવે, છતાં પણ તેઓ બ્રહ્મચર્યના માર્ગે વિચરનારાઓ આગળ ઠીંગણુ વામન જેવા દીસે છે. જગત્ માત્ર વિષયના કાદવમાં લપેટાયું છે, એટલે વિવાહની સંસ્થામાં દાખલ થનારાઓ હંમેશાં પુષ્કળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
આરોગ્ય અને બ્રહ્મચર્યાશ્રમ ૧૦૩ પ્રમાણમાં હોય એ બિકુલ સ્વાભાવિક છે. છતાં બ્રહ્યચર્યાને આદર્શ તેવા સજજનેની દ્રષ્ટિ બહાર ન હોય. કમમાં કમ, પહેલી ઉમ્મર, જે બ્રહ્યચર્યનું મન્દિર ગણાય છે, તેમાં તે મહાન દેવતાનું આરાધન થવું જરૂરનું છે. માનવ-જીવનના ચાર ખંડે પૈકી પહેલા ખંડમાં બ્રહ્મચર્ય દેવ વિરાજમાન છે. તેનું અપમાન યા વિરાધન કરવું એ પોતાના જીવનને અધોગતિમાં પટકવા રૂપ છે. બ્રહ્મચર્યાશ્રમને યેાગ્ય રીતે સાધન કરીને જ પછી આગળના ખંડમાં જવાનું છે. એ આશ્રમને જે ભંગ કરે છે તે ઈશ્વરીય આજ્ઞાને ભંગ કરે છે, અને પોતાની જિન્દગીની દુગતિ કરે છે.
જેમ દૂધમાં માખણ રહેલું છે, તેમ લેહીમાં શુક-વીય વિદ્યમાન છે. દૂધનું મથન કરીને તેમાંથી માખણ કાઢી લેવાથી તે દૂધ નકામું બની જાય છે, તેમ શુક્ર નિકળી જવાથી રક્ત નકામું બની જાય છે. જેટલું શુક્ર નષ્ટ થાય છે તેટલા પ્રમાણમાં રક્ત નકામું બની જાય છે. શુક એ રક્તને યા શરીરને પરમત્કૃષ્ટ અંશ છે. જેટલા પ્રમાણમાં તેની રક્ષા કરાય છે તેટલા પ્રમાણમાં શક્તિ-લાભ વિશેષ પ્રાપ્ત થાય છે.
સુપ્રસિદ્ધ હાકટર નિકસને મત છે કે, શુક શરીરને રાજા છે. જે સ્ત્રી-પુરૂષનાં જીવન પવિત્ર અને સંયત હોય છે
તેમના શરીરમાં આ પદાર્થ વધારે પુષ્ટ બનીને તેમને વધારે ને - વધારે સાહસી, ધર્મશીલ, દીર્ધાયુ અને આનંદિત બનાવે છે,
જ્યારે મા પહાથને નાશ માણસને દુર્બળ તથા અસ્થિર–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
१०४
વીર-ધર્મને પુનરુદ્ધાર.
ચિત્ત બનાવે છે. એથી તેમની શારીરિક અને માનસિક શક્તિએને હાસ થાય છે અને શરીરયન્ટની ક્રિયા મન્દ પી જાય છે. આખરે એનું પરિણામ મૃત્યુમાં આવે છે.
૫ ભારતવર્ષમાં વિદ્યારંભ–સંસ્કારના સમયે બાળકોને બ્રહ્મચર્યના મહિમાને સદુપદેશ અપાયા કરતે. આચાર્ય કે ગુરૂ શિષ્યને પ્રતિદિન બ્રહ્મચર્ય પાળવાનું શિખવતા. તેમને આ પુનીત માર્ગથી વિચલિત ન થવા લા. પ્રત્યેક બાળક અને બાલિકા ચોગ્ય ઉમ્મર સુધી અખંડ બ્રહાચર્યપૂર્વક વિદ્યા સંપાદન કરીને પછી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરતાં. પણ દુર્ભાગ્યવશ સમયે પલટે ખાધે છે, અને તે એ કે જે એકના સાધનથી બધું સધાતું હતું, તે બ્રહ્મચર્યના સાધનનું વિધાન જ આજે લુપ્તપ્રાય થઈ ગયું છે.
સમાજની અધોગતિ થવામાં મુખ્ય કારણ બ્રહ્મચર્યને નાશ છે. આજે વિષમય વાતાવરણ દિવસે દિવસે બહુ વધતું જાય છે. બાળક અને યુવકનાં ચરિત્રામાં વધારે સડે પેસ જાય છે. તેમને પહેરવેષ, તેમની રહેણી અને તેમની રીતભાત કામવાસનાને પોષણ આપનારાં હોય છે. માબાપને તેમના બાળકના ચારિત્ર માટે ધ્યાન આપવાની ફુરસદ નથી. રસ્કૂલ અને કોલેજોનાં વાતાવરણ પણ કંઈ ઓછાં મેલાં નથી. વૃતો દુનિયાના કિનારે બેઠા છે, જ્યારે યુવકે અધિકાંશ છેલછબીલા બની વિષયવિલાસ શોધતા ફરે છે. નાટક-સીનેમા અને હોટલના શેખ તેમને ખુવાર કરી રહ્યા છે. ગારિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
આરોગ્ય અને બ્રહચર્યાશ્રમ.
૧૦૫ વાચન તેમનું ખૂન ચૂસી રહ્યું છે. જમાનાને ભપકે ઉપરથી સારા દેખાય છે, પણ અંદરખાનેથી બ્રહ્મચર્ય ઉપર ભારે કાપ મૂકાઈ રહ્યા છે. એનું જ પરિણામ છે કે સમાજ દિવસે દિવસે વધારે ગળતે જય છે. આવી હાલતમાં ધર્મભાવના ક્યાંથી ખીલી શકે ! જેમ એક વ્યક્તિ બ્રહ્મચર્યને નાશ કરીને આગળ વધી શકતી નથી, બલકે તેનું પતન થાય છે, તેમ સમાજ અને રાષ્ટ્ર પણ બ્રહ્મચર્યની સામે થઈ પિતાને સત્યાનાશ વાળે છે એમાં શક નથી. જીવનની દેરી, સમાજને સ્તંભ અને ધર્મને આધાર મુખ્ય બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્યનું તેજ એ ઈશ્વરીય તેજ છે. એની સામે ભૌતિક તેજ હમેશાં શીકાં પડે છે. એ મહાન પ્રકાશ સમાજમાં ફેલાયા વગર તેને કદી ઉદ્ધાર નથી.
અત્યારની વિષમ સ્થિતિમાંથી સમાજને ઉગારી લે હાય, હાલના દુબળ સમાજમાંથી મહાન પ્રજા ઉત્પન્ન કરવી હોય તે બ્રહાચર્યાશ્રમની સંસ્થાઓ ખોલવાની ખાસ જરૂર છે.
ભિન્ન ભિન્ન સ્થળે મોટા પાયા ઉપર તેવા આશ્રમે સ્થપાવાં જોઈએ. એ આશ્રમમાં સાત-આઠ વર્ષની ઉમ્મરથી દાખલ થયેલા બાળકે ઓછામાં ઓછી ૧૦-૨૦ વર્ષની ઉમ્મર સુધી જે તાલીમ મેળવશે તે કેટલી મહત્ત્વપૂર્ણ હશે એને વાચક
ખ્યાલ કરી શકે છે. તેટલાં વર્ષો સુધી અખંડ બ્રહ્મચર્યની સાધના સાથે વિદ્યોપાર્જન કરીને પછી બહાર નિકળેલા એ બ્રહ્માચારી વિદ્વાનેનું બ્રહ્મતેજ દુનિયા પર કેટલું અજવાળું નાંખશે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
વીર–ધર્મને પુનરુદ્ધાર.
તેમનાં કેળવાયલાં શરીર કેવાં અલમસ્ત હશે ! તેમનું દેહસૌન્દર્ય કેવું તગમગતું હશે ! અને તેમની હાકલ દેશને કેવી ગજાવી મૂકશે!
બહાચર્યાશ્રમમાંથી નિકળેલા એ વીર–ચદ્ધા વિદ્વાન યુવકે જે સંન્યાસને માર્ગ ગ્રહણ કરશે તે હેમચન્દ્રાચાર્યની પુનરાવૃત્તિઓ નિકળશે, અને જગતના યુગપ્રધાનનાં કાર્યો બજાવશે; અને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરનારા ધુરંધર દેશભક્તો, ધર્મવીર અને મહાન ગૃહસ્થ નિવડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
સાધુ-સંસ્થા.
આ જીવનના માગ એટલે નિગ્રન્થ-માર્ગ. એટલે ?
ધુ
પાષણ આપનાર આચાર-વ્યવહાર એ દ્રવ્ય–ચારિત્ર.
તર્ક —પરમ્પરાના તરંગીએ એમ કહી નાંખશે કે, દ્રવ્યચારિત્ર એ મુક્તિ-સાધનનું ખાસ આવશ્યક અંગ નથી. મુક્તિલાલને માટે તે અન્યથાસિદ્ઘ કારણ છે. તેના વગર પશુ મુક્તિ પામ્યા છે અને પમાય છે. અન્યલિંગ-ગૃહસ્થલિ ંગાદિમાં પણ સિદ્ધ થવાનું આષ પ્રવચન આ આમતમાં જ્વલંત પ્રમાણ છે. માતા મરૂદેવી અને રાજા ભરતને દ્રવ્યચારિત્ર કયાં હતુ ?
" नाशाम्बरत्वे न सिताम्बरत्वे, न तर्कवादे न च तत्त्ववादे | न पक्षसेवाश्रयणेन मुक्तिः, कषायमुक्तिः किल मुक्तिरेव 99 |!
આ શ્લાક પણ એ વિષયના પાષક છે. વળી દ્રવ્ય—ચારિત્ર હોવા છતાં પણ કેટલાય મુક્તિ નથી પામ્યા. નવ ચૈવેયક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૦૮
વીર-ધર્મને પુનરુદ્ધાર. સુધીની વારાજ્ય-રાદ્ધિ મેળવી શકનાર અભને ગમે તેટલે દ્રવ્ય-ચારિત્ર-વિકાસ પણ મુક્તિલાભ માટે સર્વથા અસમર્થ નિવડે છે. સમય-સાર રાગ-દ્વેષને શમન કરવા પર છે. જે કઈ રીતે તેનું પ્રશમન થાય તે રીત ગ્રહણ કરવા તેનું સ્પષ્ટ ફરમાન છે. આ જ પ્રવચનનું સર્વસ્વ છે. આથી પણ દ્રવ્યચારિત્ર અસમર્થ સાબિત થાય છે. મતલબ કે દ્રવ્યચારિત્રના સદભાવમાં મુકિતલાને અવશ્યમ્ભાવ અસિદ્ધ છે અને તેના અભાવમાં તેને સદ્ભાવ પણ સિદ્ધ છે. આમ દ્રવ્યચારિત્ર ક્ષ-લાભાથે અન્યથાસિદ્ધ કરે છે.
પણ દુનિયામાં જેને માટે જેને ઉપયોગ કરાય છે તે બધાં તેનાં અસાધારણ કારણ કયાં હોય છે? માન્યું કે દ્રવ્ય-ચારિત્ર આત્મચારિત્રનું “અસાધારણ” કારણ નથી, પણ તેનું તે પિષક તે છે. અભવ્યમાં ભાવચારિત્ર હતું કયે દહાડે કે દ્રવ્યચારિત્ર તેને પોષે ! અસાધારણ ન હોય અને સાધારણ કારણ હોય છે તેનાથી સાંપડતો લાભ ન ઉઠાવવું? દ્રવ્યચારિત્ર આત્મ-લાભ માટે સર્વથા અસમર્થ—અનનુકૂળ કર્યું હતે તે તે બેશક તેની ઉપાદેયતા ઉડીજ ગઈ હત; પણ તે તે સ્વયંભૂ ધર્મ છે. અને દુનિયાના તમામ પૈગમ્બરે, સાધુસંન્યાસીઓ અને ફકીરાએ આત્મ-લાભ માટે તેનું ઉપાદાન જુદી જુદી રીતિએ તથા એ છેવત્તે અંશે પણ આવશ્યક ઠરાવ્યું છે. તેના દ્વારા કદી કદી તે ઉજજડ પ્રદેશમાં પણ સદભાવના અંકુરા કુટી નિકળે છે. અનાદિમા હવાસિત હદયક્ષેત્રને ધમ– બીજના વપન માટે પ્રથમ એડવાની આવશ્યકતા છે, અને તે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
સાધુ-સંસ્થા.
૧૦૯
દ્રવ્યચારિત્રનું કામ છે. આત્મ-ચારિત્રના ઉચ્ચ શિખરને પહેાંચી વળવાના અભ્યાસ-ક્રમમાં દ્રવ્યચારિત્રને મહત્ત્વપૂર્ણ સ્થાન છે, એમાં શક નથી. જ્યાં આશામ્ભરતા કે સિતામ્બરતા નથી, જ્યાં મુનિલિ’ગાઢ નથી, ત્યાં પણ અમુક પદ્ધતિનુ દ્રવ્યચારિત્ર અવશ્ય વિદ્યમાન હૈાય છે. ભરતાદિના કેવલજ્ઞાનનુ ખીજ તેમના પૂર્વભવીય દ્રવ્ય-ચારિત્રાભ્યાસમાં સમાયેલું છે, એટલે સાક્ષાત્ યા પરસ્પરયા દ્રવ્ય-ચારિત્ર નિયમેન આત્મચારિત્રપૂવ હાય છે; એટલે તે અન્યસિદ્ધ ન ુિ, કિન્તુ અપેક્ષાકૃત અસાધારણ કારણ છે, ધ્યાની અને વીતરાગ પણ અમુક અંશે દ્રવ્ય–ચારિત્રથી યુક્ત હાય છે.
પણ દ્રવ્યચારિત્રની પરિભાષા ભિન્નભિન્ન છે. જે સદાચારયમ-નિયમા છે તે તે Universal religion-વિશ્વવ્યાપી ધર્મ છે. પણ ભગવદુપાસનાદિનો જે જે ખાસ ક્રિયાએ છે એ તે સર્વાંત્ર ભિન્ન ભિન્ન છે. એક ધર્મના ક્રિકાઓમાં પણ તેની અવિભિન્નતા રહી નથી. સમય-પરિવતનસહષ્કૃત રૂચિવૈચિત્ર્ય એવું સ્વાભાવિક છે કે સામાન્યતઃ ક્રિયાકાંડમાં બેન્નુ પડી જવા સહજ છે; પણ એથી તે આજે ગચ્છના વાડા એટલા જુદા જુદા અને એકખીજાથી નિરપેક્ષ બધાઈ ગયા છે કે એક બીજાને અનાદર અને ઘૃણાની ષ્ટિથી જુએ છે. કેટલાક પક્ષામાં તે વિશેષ-વેર-ઝેર વ્યાપેલું છે. પણ મુનિ-ધની શીતળતા અદ્ભુત હાવી જોઈએ. ચન્દન અને ચન્દ્રે કરતાંય તેનીશીતલતા વધારે વર્ણવી છે. વૃક્ષાદિ એકેન્દ્રિયની છાયામાં જતાં ટાઢક વળે છે, તેા મુનિનાં ચરણાની છાયામાં બેસતાં કેટલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૦
વીર-ધર્મને પુનરુદ્ધાર. શીતળતા મળવી જોઈએ. મુનિના મુનિધર્મનું સવગ્રિમ સારાભ એજ છે કે તેની આસપાસનું વાતાવરણ શાન્તિમય હોવું જોઈએ. તેનું સંયમ–તેજ આત્મ-બળને ભાસ કરાવે, તેની શાન્તમુદ્રા આલ્હાદ આપે અને તેનાં વચન મીઠે રસ પાય. આવું મુનિ-જીવન ખરી રીતે ગુણસ્થાનકને વિકાશજ છે. છતાં આજે દિવસે દિવસે મુનિવર્ગ તરફ આદર કેમ ઘટતે જાય છે? આ વાતને અમારે પોતે જ વિચાર કરવો રહ્યો. અમારા અશાન્ત વ્યવહારે, અમારા કલહ-જીવને, અમારી ઉપાધિધમાલે સમાજના વાયુમંડળને બહુ ક્ષુબ્ધ કરી મૂકયું છે. પક્ષાપક્ષી, ખેંચાખેંચી અને ઈષ્ય-શ્રેષના ખળભળાટ એવા મચી રહ્યા છે કે મુનિવર્ગ પ્રત્યે જનતાની આસ્થા એાછી થતી ચાલી છે. એક તે અમારામાં અલ્પાક્ષરોની સંખ્યા બહુ અધિક છે અને વિદ્વાન ગણાતાઓનું પણ જ્ઞાન-તેજ પ્રાયઃ જોઇતા. પ્રમાણમાં ઝગમગતું નથી. જેથી આજને શિક્ષિત-વર્ગ અમારાથી આકર્ષાત નથી. અને બીજું, અમારી સંસ્થામાં કુસંપ તથા ઝગડાઓનાં વાદળ એવાં ઘેરાયેલાં છે કે, જેથી અમારા વર્ગ તરફ તેમની અરૂચિ વિશેષ વધતી જાય છે, અને એકન્દર તમામ સમાજની ભક્તિ-લાગણીમાં બહુ ફેરફાર થઈ ગયેલ છે. સુગધ વગરના પુષ્પની કેટલી કદર ! અંગત રાગી યા વ્યકિતગત મેહ ધરાવનારા ભલે અમને ગૌતમાવતાર (!) માનતા હાય, એથી શું હા વન્યો?
મુનિ ચર્યાની વાસ્તવિક સ્થિતિ વિચારતાં, જ્યાં ટિકિટ સુદ્ધાં સંગ્રહવાનું ઠીક ન ગણાતું હોય, ત્યાં બીજી અનેકાનેક
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #136
--------------------------------------------------------------------------
________________
સાધુ–સંસ્થા.
ઉપાધિઓની વાત કયાં કરવી ! મહાવ્રતધારીઓને તરપણી-પાતરાં, કપડાં–કાંબળ, મલમલલાટન, આઘા-વાઘા અને પુસ્તક—પાનાંના પેટી-પટારા ભરવાના હાય ? એવા પટારા અને કમાટાના સ્વમાલિકીના સ ંગ્રહ કરવાના હોય ? આવા પરિગ્રહના પાટલા રાખવાના હાય ! નિન્થ-જીવનની વિકટતાના ખ્યાલ કરતાં અમારામાં પડેલું ગાબડું અમારે નિહાળવું એઇએ. શ્રમણ-જીવનમાં તા સ્વાદેન્દ્રિયને થકવવાની કેશિશ ચાલે; ત્યાં સતત સરસ માલમલીદાની ગવેષણા ન હૈાય. એ સન્યાસી–જીવન, તટસ્થ સદ્રુપદેશ આપી આખા સમય શુભ જ્ઞાન—ક્રિયામાં જીવવાનું છે, એ કષાય–શમનની સાધના છે, ત્યાં પછી રાગ-દ્વેષના મખેડાએમાં પડવાનું કેવું ?
૧૧૧
''
૮ અષ્મવૃમિદ્ સંગમે કુણ્ મવિજ્ઞફ """ જેવાં વચન આગળ કરી અમે અમારા શૈથિલ્યના બચાવ નથી કરી શકતા. તેવાં વચનાના તાત્પર્યાંથ એજ છે કે, જિનકાલિક યુગના શારીરિક સહૅનનથી જેટલે દરજ્જે સચમ-સાધન ખની શકતું હતુ તેટલે દરજ્જે ખનવું આજે શકય નથી. આકી આજના કાળમાં બની શકે તેટલી હદે સાધન ન કરાય તેા એ શ્રમણ-જીવનની ચાખ્ખી નખળાઇજ ગણાય. આપણે આપણી સયમ–ભાવનાના ઉપયોગ કરવામાં સલગ્ન ટાઇએ તા પદવીઓની પાછળ જે ધમપછાડા થાય છે તે શેના અને ! સદ્ગુણીને તે પાવી શેાધવા નિકળે છે, જ્યારે નિર્ગુણી * કલ્પસૂત્ર, છડા ક્ષણુ, ૧૩૩ મું સૂત્ર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૨
વિર–ધર્મને પુનરુદ્ધાર.
પદવી પાછળ દેડમ કરે છે. સદગુણીને સંગ થતાં પદવીનું મહાવ વધે છે, જ્યારે નિર્ગુણીને પલે પડવાથી તે વગેવાય છે. ઉમેદવાર ચાહે નિરક્ષર-ભટ્ટાચાર્ય હેય, તે પણ તપક્રિયાના યે ગે તે “પન્યાસ થઈ શકે છે. તેવી જ રીતે એકાદ શિષ્યને સહકાર મળતાં અગ્ય હાલતમાં પણ “આચાર્ય ” પદવીના શિખર સુધી પહોંચી શકાય છે ! એક સમય એ હતું કે, પદવીનું કેટલું માન હતું ! પદવીધારી કેવા પૂજાતા ! પણ આજે તો પદવીઓને રાફડો ફાટતાં ઘઉં-કાંકરા ભેળસેળ થઈ ગયા છે, જે કે સાચા વિદ્વાનેનું જ્ઞાન-તેજ સમય પર ઝળક્યા વિના નજ રહે.
નીતિ-સૂત્ર તો એ છે કે – “ First deserve and then desire." અર્થાત્ પહેલાં યોગ્ય બને, પછી મને રથ કરે. અસ્તુ
વળી અમારામાં કેટલેક સ્થળે ચેલા-ચાપટ વધારવા ખાતર પણ કાવતરાં કંઈ ઓછાં થતાં નથી. મહાહનું વાદળ એવું ઘેરાયેલું છે કે, એક સમુદાયમાં ગુરૂ-ભાઈઓની અંદર અંદર પણ એકના ચેલાને બીજે હડપ કરવા જાળ પાથરે છે, એકની કમાણીને બીજે “હેયાં "કરી જવા મથે છે!
ન્હાના-મોટાના વન્દન-વ્યવહારને અંગે પણ મનેમાલિન્ય બહુ વધ્યું છે. એ બાબતના વાંધાએ સાધુ-વર્ગની બહુ વિચ્છિન્ન દશા કરી મૂકી છે. એક ધર્મશાળાના મકાનમાં પચાસ સંસારીઓ પોતાના ઉતારા કરી શકશે, પણ એક મકાનમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
સાધુ-સંસ્થા.
ચાર સાધુઓ કે બે સમુદાયે શાન્તિપૂર્વક નહિ રહી શકે. હાય! શ્રમણ-જીવનની તે ઉદારતા કયાં ચાલી ગઈ !
શ્રમણ-જીવન એ વિશ્વબંધુત્વનું વ્રત છે. તેઓ બીજાનું ભલું જ કરે. તેમનાથી બીજાનું બુરું કરાવાને સંભવજ કયાંથી હેય !તેમના મેઢેથી કડવી-કઠોર ભાષા નિકળેજ શી રીતે ? સુગન્ધી હદય-કમલમાંથી સુવાસ જ નિકળે. તેઓ બીજાને ઉદવેગમાં ન નાખે. “ દેવતા એ હારિભદ્ર વચન તેમના સ્મરણમાં હોય. તેમની આલ્હાદક જીવન-પ્રભાથી કદાચ કેઈ અભાગીયાને આહાર ન થાય તે સત્તાપ તે નજ થાય. હેપ કરનારની તરફ તેઓ ન અફળાય. નિન્દકની તરફ પણ તેઓ મહાટું પેટ રાખે. વિરોધીને જવાબ આપે તે યુક્તિસિદ્ધ શૈલીમાં અને મિષ્ટ શબ્દમાં. નીચ, ગ્લીચ ભાષાની મેરી તે, જે હૃદય “પાયખાનું બનેલું હોય તેમાંથી જ નિકળે. હરિભદ્રાચાર્ય સાધુ-જીવનનાં લક્ષણેમાં એક લક્ષણ જ વાળાપરિસ્થાન: મૂકે છે. મહાવતેની મહત્તા પર ધ્યાન અપાય તે અમારી માયાદમ્ભ, ફૂટ-કપટ, નિન્દાવિસ્થા, ઈર્ષ્યા-દ્વેષ અને મૃષાવાદની પ્રવૃત્તિઓ ખરે જ અમને ભાન કરાવે કે અમે કયાં સુધી નીચે ઉતરી ગયા છીએ.
આ તે અંગત કથા થઈ. જાહેર પદ્ધતિ પણ વિચારવા
૧-૨ ધર્મબિન્દુ, પાંચમો અધ્યાય, ૨૦ મું અને ૨૫ મું સુત્ર,
8 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧૪ વર-ધર્મને પુનરુદ્ધારલાયક છે. પહેલી વાત દીક્ષા-પ્રણાલીની વિચારવા જેવી છે. મારા નમ્ર મત પ્રમાણે જીવનને સાધારણ માર્ગ બ્રહ્નચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમની પરાપૂર્વથી ચાલી આવતી પદ્ધતિએ જીવનયાત્રા પસાર કરવી એ છે. લગભગ ૧૯ વર્ષની ઉમ્મર સુધી બ્રહ્મચર્યાશ્રમ સાધીને, જ્ઞાન–બળ-શક્તિમાં ગ્યતા સંપાદન કરીને પછી વીઓંલાસને પરિણામ વધતાં એકદમ–વચ્ચેના બેઉ આશ્રમ પડતાં મૂકી–ચોથા આશ્રમ પર પહોંચવું એ ઘણી ખુશીની અને મહાન ગૌરવની વાત છે. એવા મહાત્માઓ પૂર્વે અનેક થયા છે અને થઈ શકે. પણ એતિહાસિક દષ્ટિએ અને સામાન્ય સ્થિતિ પર વિચારણા કરતાં એ ખાસ ધેરી રસ્તે કે “રાજસડકન ગણાય. મેં મારા “ઢઢેરા” માં જણાવ્યું છે કે
“ગૃહસ્થાશ્રમ સાધીને સંન્યસ્ત થવું એ રાજ-સડક છે. તીર્થકરે, ગણુધરે, જ્ઞાનીઓ, મહાત્માઓ બધાય એ રાજ–સડકે ચાલેલા છે. ગૃહસ્થાશ્રમમાં આવ્યા વગર જ સંન્યાસી થયેલાઓની સંvયા, એ રાજ-સડકે ચાલેલાઓની સંખ્યા આગળ એટલી બધી જુજ છે કે સમુદ્રની આગળ જળ-બિન્દુ. ગૃહસ્થાશ્રમમાં આવ્યા વગર એકદમ જ સંન્યાસ ગ્રહણ કરવો એ વિરલપ્રકૃતિ-સિદ્ધ હેઈ એમ કરનારાઓની સ ખ્યા સહેજે જુજ જ હોય; જ્યારે ગૃહસ્થાશ્રમમાં પસાર થઈને પછી સંન્યાસ તરફ વળવું એ વિશ્વવ્યાપક અને સહીસલામત રાજમાર્ગ રહ્યો. એટલે થોડા અપવાદેને બાદ કરતાં બધાય એ રાજમાર્ગેજ ચાલેલા અને ચાલે એ દેખીતું છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
સાધુ–સંસ્થા.
૧ ૧૫
આમ સંન્યાસ–ભૂમી પર કૂદકો મારી પહોંચી જનારા વીરે જેમ પૂર્વકાળમાં નિકળતા હતા, તેમ આ કાળે કેઈ નજ નિકળી શકે એમ કંઈ નથી. પણ આજે તે “અનુવિઘા પાશુપા” ન રહીને મોહ, પરિવારવૃદ્ધિ અને મામૈષણાની વાસનાજ મહેટે ભાગે દીક્ષા–મુંડન કરી રહી છે. “મનુઘરિયા વાપુવામ: ”તે એ હોય કે ઉપદેશ અપાય તટસ્થ અને એને પરિણામે મુમુક્ષુ પ્રાર્થના કરે ત્યારે તેને લગતી આજુબાજુની સ્થિતિને વિચાર કરી, કલહ-કોલાહલ કે શાસન-ઉડ્ડાહ થવાને પ્રસંગ ન ઉભે થવાનું ખાસ લક્ષ્યમાં રાખી કેવળ તેના આત્મ-ડિત માટે કારૂણિક ગુરૂ તેને પ્રવજ્યા આપે. આ દીક્ષાની રીત છે. વગર વિચાર્યું ઉતાવળ કરી મુનિ-ધર્મના પવિત્ર સિંહાસન પર “કાગડો” બેસાએ તે એ બેહુ ગણાય ! પણ દુઃખની વાત છે કે આજે દીક્ષા જેવી મહત્ત્વપૂર્ણ વસ્તુ, જે આવે તેને આંધળીયા કરી મુંડવાની તાલાવેલીમાં બહુ વગોવાઈ રહી છે. આ જ કારણ છે કે ભારતવર્ષમાં સામાન્યતઃ સાધુ-સંસ્થા જે માનનીય–પૂજનીય ગણતી હતી, તે આજે અધિકાંશ પિતાનું તેજ ગુમાવી બેઠી છે. આજના પ્રતિષ્ઠિત મહાપુરૂષો પણ છડે ચોક વદે છે કે –
આજ કાલની લેવાતી દીક્ષામાં કાયરતા સિવાય કંઇ જોવામાં આવતું નથી. અને તેથીજ સાધુઓ પણ તેજસ્વી
૧ “ પરોપકારમુદિથી આગતુક મુમુક્ષુને સ્વીકારવા. ” હરિભદ-ધર્મબિન્દુ, ચતુર્થી અધ્યાય, ૩૧ મું સૂત્ર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૧૬
વીર–ધર્મને પુનરુદ્ધાર.
હેવાને બદલે ઘણુ ખરા આપણા જેવા દીન અને જ્ઞાન-હીન હોય છે.”
ગુણ–બળની જેમ સંખ્યા–અળમાં પણ હું માનનાર છું. છતાં એમ તે જરૂર કહીશ કે-નિબળોની સંખ્યા વધારવા કરતાં સબળ આત્માઓ પણ સંખ્યામાં પ્રગટે એ વધારે
ગ્ય અને લાભકર્તા છે. પણ તે બાલ–દીક્ષાથી નહિ. વિચારક જોઈ શકે છે તેમ આજે સમય-ધર્મ સાફ કહી રહ્યો છે કે
Early Diksha is generally more dangerous than early marriage.
અર્થાત્ “બાલદીક્ષા ઘણે ભાગે બાલ–લગ્નથી વધુ ભયાવહ છે.”
પણ શા માટે દીક્ષા આપવામાં “હાયન્વય”કરી ઉતાવળ કરવી જોઈએ ? હરિભદ્રસૂરિના “રૂપાયત થવાનમ",
Mાવવૃદ્ધિાળ” એ સૂત્ર પ્રમાણે દીક્ષા એકદમ ન આપતાં ઉચિત સમય સુધી દીક્ષાર્થીને રીક્ષાના ગુણેને અભ્યાસ કરાવવામાં આવે તે શું છેટું ? પહેલેથી ઘડાવામાં મુમુક્ષુને કંઇ ગેરલાભ ખરે ? દીક્ષાપૂર્વવતિની અભ્યાસી અવસ્થા પણ કંઈ ઓછી પવિત્ર નથી. એ અવસ્થામાં દ્રવ્યતઃ ભલે ગમે તે ગુણસ્થાન હોય, પણ આખ્તર જીવનમાં ભાલાસ વધતાં ઉંચું ગુણસ્થાનક ફરસી જાય તે કામ નિકળી જાય.
*ધબિન્દુ, ચે અધ્યાય, ૩૯ મું અને ૪૦ મું સૂત્ર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
સાધુ–સંસ્થા.
૧૧૭
ગુરૂજી તો “વા” ખાતા રહે અને ચેલે (દીક્ષા–વેષ વગર પણ) કામ કાઢી યે ! એવી અવસ્થામાં મેત આવી જાય, તેય સદ્ગતિ હાજરજ છે. દીક્ષા-ગુણેનું યોગ્ય પરિશીલન કર્યા પછી ચગ્ય ઉમ્મરે દીક્ષા ગ્રહણ કરાય તે એવા કૃત– પૂર્વાભ્યાસ મહાભાગ પર ચારિત્રની ગુલ કેવી દીપી ઉઠશે ! તેનું સંયમ–તેજ કેવું ખીલી ઉઠશે! અને જનતાને તેથી કેટલો લાભ પહોંચશે !
આમ યોગ્ય ઉમ્મરે જ્ઞાન–ચારિત્રની સમુચિત શિક્ષા સંપાદન કર્યા પછી અને અનુભવમાં આવેલી મેહ-રાજાની વિકટ બાણાવલીને પહોંચી વળવાની આત્મ-શક્તિને સંગ્રહ કર્યા પછી દીક્ષા લેવામાં કંઈ ખેવા જેવું છેજ નહિ. માત્ર ધીરજની જરૂર છે. વિલંબ થાય, પણ શંકિત કરતાં અશંકિત માર્ગ ગ્રહણ કર સારો.
લગ્ન-સંસ્થાને યથાયોગ્ય સુધારો થતાં ન બાલવિધવાઓની સંખ્યા વધવાની અને ન તેમને માટે દીક્ષાને પ્રશ્ન ઉઠવાને. મતલબ કે ન્હાની બાળા કે યુવતિને દીક્ષા આપવી એ ઉચિત નથી જણાતું. આચાર્ય શ્રીહીરવિજયસૂરિજીના સમયમાં પણ આવી જાતનું બંધારણ ઘડાયલું. પણ આજે તે બાલિકા પણ વૈધવ્યના કષ્ટથી કંટાળી અને ચેલીઓ માટે તરસી રહેલી સાધ્વીઓથી ભરમાઈ જઈ
* જુઓ ! શા. બાલાભાઈ કલભાઈએ પ્રકાશેલ “સંવિસાધુયોગ્ય નિયમસંગ્રહ " ના ત્રીજા પાને ૩૩ મી કલમ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૧૮
વીર–ધર્મને પુનરુદ્ધાર. ઝટ વેષ ધારણ કરી લે છે. આમ શ્વેતાંબર કે સ્થાનકવાસી સમુદાયમાં શીઘ્ર વેષ પહેરાવી દેવાનું બહુ વધી ગયું છે. દીક્ષા ન લે ત્યાં સુધી તે ઉમેદવારને માન-સમ્માનથી રખાય, ઘણુ પ્રેમ-વહાલ દેખાડાય, અને એ રીતે પ્રયત્ન કરતાં પક્ષી” ફાસલામાં આવ્યું કે પછી જોઈ , કેવા દંડા ઉડે છે ! એક તે નારીજાતિને તેની અજ્ઞાનદશાએ ઝગડા-ખેર કરી જ મૂકી છે અને એથી જ એ ત્યાં સુધી ગવાય છે કે –
ચાર મળે એટલા કચ્છના વાળ એટલા.”
ચાર મળે ચોટલા કચ્છના ભાગે રોટલા.”
તેમાં વળી દીક્ષાને હોદ્દો મળે, પછી શું પૂછવું ! હા, જેમના આત્માઓ જ્ઞાન-સંયમની શિક્ષાઓથી વિભૂષિત છે, જેઓ વૈરાગ્યવાસિત છે અને જેઓ પાપભીર હાઈ ચારિત્રસાધનમાં સતત દત્તચિત્ત રહે છે, તેઓ ખરેખર વંદનીય મહાત્મનીઓ છે. તેમને પૂર્વોક્ત ટીકા સાથે કંઇ ય ન લાગે વળગે. તેવી શ્રમણુઓ તે મહિલા–સમાજને સુધારવામાં શ્રમ કરતાંય વધારે સફલપ્રયત્ન થાય. એવી શ્રમણીઓનું ચારિત્ર વિશ્વ-કલ્યાણ માટે પણ શ્રમણ-જીવનના જેટલે દરજજે જરૂરી અને ઉપયોગી છે. અને હું તે એટલે સુધી કહેવાની રજા લઈશ કે, બાઈઓનાં જે વિવેકપુરસ્સર ઉપધાન થાય તે તેવી ભિક્ષુઓના આશ્રય નીચે થાય, જ્યારે સાધુએ પુરૂષને તે કરાવે, પણ એવી કેટલી નિકળશે! માટે ભાગ તે ઝઘડાખેાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
સાધુસંસ્થા.
છે. તેમના લડાઈ–ઝઘડાનાં પ્રદર્શને, તેણીએ જ્યાં જ્યાં પધારે છે ત્યાં ત્યાં બરાબર ખુલ્લાં મૂકી દે છે. ભણવા-ગણવાને ઉત્સાહ તે તેમનામાં છે કયાં ? લક–દેખાવ સારૂ જૈન-શાળાના શિક્ષક પાસે જરા ટેટે કરી આવશે. બસ, પછી પત્યું.
સાધ્વી-સંસ્થા” ઉપયોગી અને મહાન ઉપયોગી હોવા છતાં આજે તે વર્ગ મોટે ભાગે નિરૂપગી જે થઈ પડયો છે. મહટે ભાગે તેમની દિનચર્યા સીવવા-સાંધવામાં કે કપડાં ધોવામાં પુરી થાય છે. તેમને વખત ઘણે ભાગે સંસારી બાઈઓની જેમ કથળીમાં અને ગામ-ગપાટા હાંકવામાં પસાર થાય છે. તેઓ પણ ખંતથી અભ્યાસ કરી જ્ઞાને પાર્જન કાં ન કરે !તેઓ પણ વિદ્યાભ્યાસમાં આગળ વધી વિદુષી કાં ન બને ! તેઓ પણ સંસ્કૃત, પ્રાકૃત અને સૂત્ર-સિદ્ધાંત તથા દાર્શનિક ફિલસુફીમાં પાંડિત્ય સંપાદન કરી સરસ ધર્મોપેશિકા કાં ન બને! વ્યાખ્યાને અને ધર્મોપદેશદ્વારા તેઓએ સમાજ અને શાસનને ઉપયોગી નિવડવું જોઈએ. અને એ માટે વિદ્યાવ્યાસંગની સખ્ત જરૂર છે, એ તેમના ધ્યાનમાં ઉતરવું જોઈએ.
પણ સાધુએના ધ્યાનમાં હજી એ નથી ઉતરતું, ત્યાં પછી સાધ્વીઓની વાતજ કયાં કરવી? સાધુએજ નિરંકુશપણે દીક્ષાની મોજ-મજા માણવામાંથી ઉંચા આવતા નથી, તેમને જ નિરક્ષરોના સહવાસમાંથી નિકળી વિદ્વાનોના સત્સંગમાં રહેવાને ઉમંગ કે ઉત્સાહ જાગ્રત થતાં નથી, તેઓ જ વિદ્વાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૦
વીર-ધર્મને પુનરુદ્ધાર.
અને મૂર્ખ સાધુઓની માન–પૂજા સરખી થતી દેખી વિદ્યાભ્યાસને નકામો સમજી બેઠા છે અને તેઓજ વાણિયાઓનું મનોરંજન થાય એટલા પુરતું શિખી લેવામાં પિતાના જ્ઞાન-વૈભવની ઇતિશ્રી સમજતા હોય છે ! જ્યાં સાધુઓની જ પ્રાયઃ આ સ્થિતિ છે, ત્યાં સાધ્વીઓની વાત કયાં કરવી!
પણ! આમ તે ગાડું ક્યાં સુધી ચાલશે!
ચોખ્ખી વાત એ છે કે, સાધુ-સંસ્થાની અદશાનાં મૂળીયાં તેના સંગઠન-વિચછેદના તળમાં સમાયાં છે. સંગઠન શક્તિને વિકાસ થયા વગર એ સમાજના સડા દૂર થવા શક્ય ન હેઈ, વિનાશને પથે તેનું વાહન વહેતું રહેવાનું. સાધુસંસ્થાના સમુદ્ધાર માટે સાચી ધગશ ધરાવનાર મહાનુભાવોએ અન્દર–અન્દરનાં વેર-ઝેર દબાવવા એવી લાઈન ગઠવવી જોઈએ કે ધીરે ધીરે સંગઠનને માર્ગ સરળ થઈ જાય. તે જ સાધુ-સમાજનું ભલું થયું છે. નહિ તે એ મહાન સંસ્થાનું તેજ આજે એટલું બધું હણાઈ રહ્યું છે-હણાતું જાય છે કે, તે સંસ્થાનું ભયંકર ભવિષ્ય સાદી અક્કલને માણસ પણ ખુલી કલ્પનાથી જોઈ રહ્યો છે. ખેર.
બીજી વાત અમ લોકોને માટે એ ધ્યાનમાં લેવા જેવી છે કે અમારે અમારી ઉપદેશ શૈલીને ઉચિત માત્રામાં ઉદાર બનાવવાની જરૂર છે. લીલવણી સુકવણી જેવી બાબતે તરફ સમાજને આકર્ષવાને જેટલો પ્રયત્ન થાય છે, તે તેને નૈતિક જીવન વિષેના ઉપદેશ પૂરા પાડવામાં નથી થતું, એ ટી ખામી છે. વળી વ્યાખ્યાનનું ઔચિત્ય પણ સમજવાની
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #146
--------------------------------------------------------------------------
________________
સાધુ સસ્થા.
જરૂર છે. સાધારણ સમજવાળા શ્રાતૃનગની માગળ ‘પન્નવા’ જેવાં સૂત્રા વ્યાખ્યાનમાં વહેંચાય એના શું અથ ! તેમને તેમાં શું રસ પડે ! તેથી તેમને શે। જ્ઞાન—લાભ થાય ! હા, પેાતાને તા સૂત્ર—સ્વાધ્યાય થાય, પણ વ્યાખ્યાન તરીકે એની સફળતા કેટલી ! સમાજની પરિસ્થિતિ નેતાં તે તેમને શ્રાવક-ગૃહસ્થ તરીકેનાં કબ્યાના પાઠા નિયમસર શિખવવાની જરૂર છે. અમારી વ્યાખ્યાન શાળા આ રીતે એક શિક્ષણ– શાળા બનવી જોઇએ. શ્રેતાઓમાં સારી વિચાર–ભાવના– આ સિ ચાય, તેમના કવ્ય--માનું તેમને ભાન થાય, હાનિકારક રિવાજો દૂર થાય અને તેમની જ્ઞાન– શિક્ષામાં વૃદ્ધિ થાય, એ ચાતુર્માસિક વ્યાખ્યાનાનાં ફળ છે. ધર્મોપદેશક મુનિવરેાની ધર્મોપદેશકતા આ રીતે ચરિતા થવાની જરૂર છે. જેને ખરી રીતે ‘ જાહેર ભાષણ ’ કહેવામાં આવે છે, તેની પણ અમ મુનિએમાં ખામી છે. વાણિઆએના કે શ્રાવકોના ટોળામાં વ્યાખ્યાન આપવુ એ જાહેર ભાષણ ન કહેવાય. જૈન શાસનના વિશિષ્ટ ઉūાત તા જૈનેતર જનતા અને જૈનેતર વિદ્વાનાવાળી સણામાં વ્યાખ્યાના આપવાથી થઈ શકે. વિદ્વત્તાની ખરી સેાટી ત્યાં થાય. એ માગે જૈન ધમની મહત્તા ફેલાય. તેવી સભામાં જૂની તમે પેાતાના ધમનું પારાચણ કરવાથી કામ ન ચાલે. ત્યાંતા વિશ્વ પર પ્રકાશ પાઢવાઞ ટાય. અસિદ્ધાન્તને બાધા ન આવે તેમ વિશ્વમાન્ય સિદ્ધાન્તાનું પ્રતિપાદન કરવાનું હાય.મેથી જૈનયમનું માન વધે. આવી વ્યાખ્યાતૃત્વશક્તિ વિકસાવવા માટે અન્યાન્ય ભાષાનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ર૧
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૨
વીર-ધર્મને પુનરુદ્ધાર.
સારાં સારાં પેપરે અવલોકવાની જરૂર છે, અન્ય ધમશાસ્ત્રાનું સમુચિત જ્ઞાન સંગ્રહવાની જરૂર છે અને મહેસું મન રાખી ઉદાર સ્વભાવ કેળવવાની જરૂર છે. ઉચિત માત્રામાં મત-સહિષ્ણુતા અને સમય-સૂચકતાના ગુણે વ્યાખ્યાતામાં અવશ્ય ખીલવા જોઈએ છે. આ બાબતની અમ સાધુઓમાં જે ખામી છે તે દૂર થવી જરૂરી છે.અમ મુનિએ આગળ નવીન શિક્ષિતે આવતો ભડકે છે એનું કારણ પણું દૂર થવું જોઈએ. તેમને જ્યારે તેમના પ્રશ્નને માફૂલ જવાબ નથી મળતું, ત્યારે તેમને અસત્તેષ થાય છે. પણ એવા માફૂલ જવાબ આપનારા બધા કયાંથી હોય! પણ એવા ન હોય તેમણે તેમને ૮ નાસ્તિક ” આદિ વિશેષણથી તરછોડવા પણ ન જોઈએ. એમ તરછોડવાથી તેઓ ઠેકાણે નહિ આવવાના. * “ મોપેડ ઘનિવાઝ એ હરિભદ્રનું ફરમાન છે. કાં તે જ્ઞાનશક્તિથી તેમના બુદ્ધિ-પ્રદેશ પર પ્રકાશ નાંખવું જોઈએ, યા તે સમતા ગુથી તેમના હદય પર પ્રભાવ પાડે જોઈએ. તેમને સંતોષવાને આ બે રીતે છે. જો કે તે બે રીતેમાં બહુ ભેદ રહે છેપણ તુચ્છકારવાથી તે તેઓ મુનિવરથી વધારે વેગળા ખસતા જાય છે. અને યાદ રાખવું જોઈએ કે, ભાવિ સમાજ તે એમનાથી બનવાનું છે. એટલે તેમના હૃદય-પ્રદેશ વિપર્યસ્ત થતાં તેમની એલાહ પર પણ શાયદ તેવા સરકારે પડવા સંભવ છે. અને એ સ્થિતિ ધર્મ-સંસ્થાને કેટલી બાધક નિવડે એ વિચારવા જેવું છે. કેટલીક વખત
* ધર્મણિ , બીજો અધ્યાય, ૮ મું સૂત્ર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
સાધુ–સંસ્થા.
૧૨૩
અલ્પાક્ષર મુનિઓની જેમ સાક્ષર મુનિવરા પણ તે લેાકેાના વિચિત્ર પ્રશ્નેા ઉપર ઉશ્કેરાઈ જાય છે. આથી તે લેાકેાને વધારે નારાજ થવાનું કારણુ ઉત્પન્ન થાય છે. વિકટ પ્રશ્ના પર પડદો નાંખવાની ખૂબીથી પણ વાકેફ થવાની જરૂર છે. એથી આકણુ ન થાય તેા સૌમનસ્ય તા જળવાય જ, વૈમનસ્ય તા નજ ઉભું થાય.
શ્વેતામ્બર, દિગમ્બર અને સ્થાનકવાસીના પારસ્પરિક ઝઘડાએ જૈન ધર્માંની સંસ્થાને બહુ હાનિ પહેાંચાડી રહ્યા છે. મત-ભેદને દ્વેષ–ભાવમાં પરિણમાવવા એ ડહાપણનું કામ નથી. તટસ્થભાવે જ્ઞાન-ગાષ્ઠી કરવી એ ફાયદામ છે.તત્ત્વનિનીષાના મૂળમાંથી ઉત્પન્ન થનારી વાદ–કથા પણ ઈચ્છવાોગ છે; પણ સામ્પ્રદાયિક મેાહમાં લેપાઇ મતાગ્રહ પાષવાના હેતુએ કંઠશેાષ કરવા કે શુષ્ક વાજાળ પાથરવી એ સથા અમગળ છે. હૃદય જેવા સંસ્કારામાં પાષાતુ આવ્યુ હાય છે તેમાં ફેરફાર થવા સહેજ નથી. આક્રમણ કરવાથી કાઈને પાતાના વિચારના કરી શકાતા નથી. સભ્ય શૈલીએ પેાતાના વિચારનુ સમર્થન યા તત્ત્વચર્ચા કરતાં શાયદ બીજાની ઉપર તેની સારી. અસર થાય; પણ એથી ઉલટી રીતે વતવામાં કેવળ હાનિજ છે.
દરેક ફિરકાવાળાની ધમ–ક્રિયાનું મુખ્ય સાધ્ય-બિન્દુ આત્મવિકાર-શાન્તિના લાભ મેળવવા એ છે. આ વિકાર– શાન્તિરૂપી ક્ષુષા–શાન્તિ માટે નાનાવિધ પકવાના માદ છે, જેમાં એક ભગવન્મુત્તિ-ઉપાસના પણ છે. રૂમ્યાં એટલાં પકવાને દરેકે ગ્રહણ કર્યાં.એક પંગતમાં બેઠેલા ભિન્ન ભિન્ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
વીર-ધર્મના પુનરુદ્ધાર.
વસ્તુ ગ્રહેણુ કરવા બદલ યા અમુક વસ્તુ ગ્રહણ ન કરવા બદલ
કજીયા કરે કે ? ભગવન્મૂત્તિ-ઉપાસનારૂપી મિઠાઇ જેએ પડતી મૂકે છે તેમને તે મિઠાઇની વાસ્તવિક મિઠાશ સુહૃદભાવથી જો સમજાવવામાં આવે તે બહુ ફેર પડે; પણ તે ખાતર તેમની સાથે વૈર–વિરાધ તા ન જ કરાય.
ભગવન્મુત્તિ–ઉપાસનાના ઉદ્દેશ કષાય -શાન્તિ છે. એના જ માટે ભગવન્મુત્તિનું આલમ્બન છે. હવે વિચાર કરવાની વાત છે કે જે મૂત્તિ કષાય—શાન્તિ માટે છે, તેનીજ ખાતર કષાય-વૃદ્ધિ કરવી એ કયાં સુધી ઉચિત છે! તેનેજ આશ્રીને કષાય વધારીએ,તે તેની ઉપાસનાને ઉદ્દેશ કયાં રહ્યો ! સ્થાનઃવાસીએ પણ સમજી જાય કે જે કષાય-શાન્તિ યા આત્મકલ્યાણને માટે એક વધુ સાધનના ઉપયાગ કરે છે, તેઓ કઈ ખાટુ' કરે છે કે I એ તેમની પાતાની રૂચિની વાત છે કે, તેઓ ઘેખરને ગ્રહણ ન કરે; પણ જેમને તે રૂચે છે તેમની અવહેલના તા તેમનાથી કરાયજ કેમ! ખરેખર, જેઓ પાતપાતાના રૂચતા ક્રિયા–માથી કષાય–શાન્તિના અભ્યાસ કરી રહ્યા હોય, તે ક્રિયા–માગ ખાતર ખીજા સાથે કષાય–વનની પ્રવૃત્તિ કેમ આચરે ! ક્રિયામા કષાય–શાન્તિ માટે છે, તે ક્રિયાભેદ જોઇને કષાય કેમ સેવાય ? આ મુદ્દાની વાત મતવાસીઓ જો સમજી જાય તે વિચારભેદ યા મત–ભિન્નતા રહેવા છતાં પણ તેમનામાં સૌમનસ્ય જળવાઈ રહે એમાં શક નથી.
એવીજ રીતે દિગમ્બર-મૂત્તિ તરફ પણ ઘણા લાવવાનું કઈ કાણુ નથી. શ્વેતામ્બર્–દિગમ્બરે એક-બીજાનાં મન્દિરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૨૪
www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
સાધુ-સંસ્થા.
૧૨૫
તરફ આદર બતાવે તો તેમાં તેમને કંઈ ખોટ ન જાય.ઉલટું તેમનાં મને માલિન્ય દૂર થાય અને તેમનામાં મંત્રીભાવ જાગે. અને એ રીતે તેમનું પારસ્પરિક સંગઠન થતાં સંઘ-બળ કેટલું વધે ઘણુ વખતથી વિખુટા પડેલા એ મોટા સમુદાયેના બને જથ્થા એકત્રિત થતાં તેમનામાં જે બળ પ્રગટે એ કેવું અસાધારણ હાય ! એ બન્ને દરિયાઓનાં પૂર એક-બીજામાં ભળી જતાં હું ખરેખર કહું છું કે, પૃથ્વી-મંડળના તમામ ધર્મોમાં સહુથી ઉંચું આસન જૈન ધર્મને પ્રાપ્ત થાય. આ “શેખસલી ” ના જેવી વાતે હું નથી કહી રહ્યો. આ શક્ય (Possible) છે એટલે કહી રહ્યો છું. કેમકે એ બને સમુદાયે પરમાત્મા મહાવિરના, અહંન દેવના, નિભ્ય-પ્રવચનના અને સ્યાદ્વાદ– દર્શનના ચૂસ્ત પૂજારી છે. તે બન્નેનું તત્વજ્ઞાન તદ્દન એકજ છે. અમુક જુજ બાબતેને બાદ કરતાં આખું પ્રવચન તે બનેનું એકજ છે. તે બન્ને વર્ગોમાં મોટા મહેટા સમર્થ તત્વજ્ઞાનીઓ અને ગ્રન્થકાર થયા છે અને એ પ્રચંડ વિદ્વાન તરફથી એ બને સમુદાયના સાહિત્ય–ભંડાર સમૃદ્ધિશાળી બનેલા છે. દરેક વિષયના ભારે ભારે ગ્રન્થ એ અને સમુદાયમાં મજુદ છે. એ બને હેટા પેઢીદાર શ્રીમાને છે. એ બંનેનાં જમ્બર તર્કશાસ્ત્રો એક બીજાને મદદગાર થઈ પડે તેવાં મહત્ત્વપૂર્ણ છે. એ બન્નેની ગંજાવર તિજોરીઓમાં ભારે કિસ્મતી ઝવેરાત ભર્યા પડયાં છે. આવા એક પિતા–પરમપિતાના સમૃદ્ધિશાળી પરિવાર સગા ભાઈ છે. એટલે મને માલિન્ય દૂર થતાં અને ઉદાર દષ્ટિ તથા વિશાળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૨૬
વીર–ધર્મને પુનરુદ્ધાર.
ભાવના પ્રકટ થતાં, એ બને ભાઈઓને મેળ થવો એ આ યુગમાં અશક્ય જેવું કેમ ગણાય?
ટૂંકમાં, દરેક ફિરકાઓ અને માં એ ભાવના હાડાહાડ પ્રસરી જાય કે-“ભિન્ન ભિન્ન રીતથી ક્રિયા કરવા છતાં પણ વીતરાગ-ધર્મ આરાધી શકાય છે,” તે જૈન શાસનના ઉદ્યોતનું શું પૂછવું.
બાકી એમાં તે શકજ નથી કે- લગભગ પચીશ વર્ષ પૂર્વે થયેલા ભગવાન મહાવીર દેવના અનુયાયી અને અહિંસાધર્મ તથા ઉચ્ચ તત્ત્વજ્ઞાનના વિસ્તારક એવા શ્રમણની સંસ્કૃતિ સમય-ધર્મ પ્રમાણે અનેક સંકેચ-વિકાસના હિંડેલે હીંચીને હજી સુધી પણ અખંડપણે ચાલી આવી છે. એ પરમ્પરામાં વર્તતા વર્તમાન જૈન સાધુઓમાં પણ, સમય-પ્રભાવે સનાતન નિયમાનુસાર, દરેક રાષ્ટ્ર, દરેક પ્રજા, દરેક સમાજ અને દરેકે દરેક વસ્તુમાં ફેરફાર થતું રહે છે, તેમ ક્ષતિઓ આવવા છતાં પણ આજે હિન્દુસ્તાનના સાધુઓમાં, નહિ, નહિ, દુનિયાભરનાં તમામ સાધુ–મંડળમાં તેમનું આસન ઉચું છે, એમાં શક નથી. આજે પણ તેમના ત્યાગને, તેમની કષ્ટ–ચર્યાને, તેમના વિકટ નિયમને જગતની કઈ પણ સાધુ-સંસ્થા પહોંચી શકે તેમ નથી. કાચી પૃથ્વી, કાચું પાણી, અગ્નિ અને લીલી વનસ્પતિ વગેરેને સ્પર્શ પણ ન કરવાનું, ન્હાનામાં ન્હાની બાલિકાને પણ ન અડકવાનું, કે જેટલું પણ અર્થ–સાધન નહિ રાખવાનું, કેઇને ત્યાં બેસીને નહિ જમવાનું, પીવાનું જળ સુદ્ધાં બીજાનું જ માંગી લાવીને પીવાનું, માથાપરના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
સાધુ-સસ્થા.
૧૨૭
વાળ હાથે ઉખેડી નાખવાનુ અને પેાતાના ખપ પુરતા સામાન પેાતાના શરીર પર લાદીને પગે મુસાફરી કરવાનું આજે કયા સમ્પ્રદાયના સાધુઓમાં છે
આ વીસમી સદીમાં આવી કષ્ટ--ચર્ચા એ કઈ આછી વાત ગણાય ? શાસન–દેવને પ્રાર્થીશું કે આવી તપશ્ચર્યાં વિશાળ જ્ઞાન, વિશાળ પ્રેમ અને વિશાળ ભાવનાથી સુથેાભિત થઈ શાસન–પ્રચારના કાર્યમાં સહાયક અને.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
અન્તિમ ઉદ્ગારો.
( ૧ )
સ
માજ અને શાસનની ઉન્નતિ માટે તમામ ગચ્છવાળાઆએ ક્રિયાકાંડના ઝગડાએ મેલી દઇ એકસોંપી કરવાની સખ્ત જરૂર છે. એ ! ગચ્છવાસીઓ ! જરા સમજી જાએ કે, તમારી અન્દર અન્દરની લડાઇમાં પરમાત્મા મહાવીરના શાસનની કેટલી દુતિ થઇ રહી છે. પ્રભુના શાસન પ્રત્યે તમને જો અવિહડ રાગ હાય, તે જિનેન્દ્ર ભગવાના શાસનની વિજય-પતાકા ફરકતી જોવાને તમારાં અન્તઃકરણ ઉત્સુક હાય તા ક્રિયાલેદના દુહ મૂકી દઈ ખધાય એક પ્રેમની રસ્સીમાં અદ્ધ થઈ જાઓ. પાતપેાતાને રૂચે તે ક્રિયા કરા, પણ બીજાઓની ક્રિયાઓને વગેાવાના. ક્રિયાભેદને વધારે પડતું મહત્ત્વ આપી, ખેંચતાણુ કરવી અને વિરાધ વધારવા એ અવ્વલ દરજ્જાની બેવકુી સિવાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
અન્તિમ ઉગારે.
૧૨૯
બીજું કશું નથી. કેરી ક્રિયા મોક્ષે નથી લઈ જનારી, પણ કિયાગત પ્રશમભાવ જ મોક્ષનું ઉપાદાન છે. જરા ધ્યાન આપો ! એક જ સાધ્યને પહોંચી વળવા માટે શું એક જ સાધન હેાય છે કે એક જ સાધ્ય જુદા જુદા સાધન દ્વારા નથી પ્રાપ્ત થઈ શકતું કે? ક્રિયા તે એક બાહ્ય અંગ છે, તેમાં એકરૂપતા કદી હોઈ શકે જ નહિ. જરા ઉંડા ઉતરી વિચાર કરતાં સ્પષ્ટ માલૂમ પડશે કે, ક્રિયામાર્ગ હંમેશાં વિવિધતાવાળે જ હોય છે. અને એ દરેક માગે મુમુક્ષુ જે પોતાના આન્તર જીવનને કેળવી જાણે તે આત્મકલ્યાણના શિખર પર પહોંચી શકે છે. કેઈ ગછે એ ભાંજગડમાં ઉતરવું ન જોઈએ કે કયે ક્રિયામાર્ગ શ્રેષ્ઠ છે અને કયે નિકૃષ્ટ છે. ક્રિયાઓ તે બધીય સારી છે, જે એમાં પોતાને આત્મા પરેવાતું હોય છે. અન્યથા શુષ્ક ક્રિયાથી તે કેઈનું પણ કલ્યાણ થયું નથી. મોક્ષને ઈજારે અમુક ગચ્છ કે ફિરકાને જ મળે છે એ માન્યતા ભૂલભરેલી છે. ક્રિયા જેવી બાબત માટે ઝગડા કરવા એ તે મને બહુજ મૂર્ખાઈભરેલું લાગે છે. ક્રિયા-ભિન્નતાએ ભિન્નતા ગણાવી જ ન જોઇએ. ક્યિા-ભિન્નતાથી ભિન્નતા આવવી જ ન જોઈએ. એક ઘરની અંદરના માણસે ખાવાની ચીજો ભિન્ન ભિન્ન ગ્રહણ કરવા છતાં તે બધામાં એકીભાવ બન્યો રહે છે, તેમ ક્રિયાની ભિન્નભિન્ન રીતે ગ્રહણ કરવા છતાં બધા ગચ્છમાં એકલાવ બન્યો રહે જોઈએ. જુદા જુદા ગાની જે જે જુદી જુદી ક્રિયા-પદ્ધતિઓ છે તે પૈકી એક પણ “ક્રિયા વગર જ્યારે અનેકે મોક્ષને પામ્યા છે તો પછી તેને માટે આટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૦
વીરધર્મને પુનરુદ્ધાર.
આગ્રહ કાં? ક્રિયા કરતાં સમતા હાટી છે. ક્રિયારહિત પણ સમતા કલ્યાણકારક થાય, પણ સમતાવિહીન કિયા તે વિફળ છે. ભિન્ન પદ્ધતિની ક્રિયા કરતાંય જે સમતામાં રમણ હોય તે લાભ છે, જ્યારે સ્વસમ્પ્રદાયની ક્રિયાનું સંપૂર્ણ વિધાન પણ કષાયયુકત હોય તે વિફળ છે. કિયાને મુદ્દે માત્ર એટલે જ છે કે તેમાં પરમાત્માનું સ્મરણ હોય અને પવિત્ર આચરણ હેય; પરમેશ્વરની સ્તુતિ હોય અને પિતાનાં દુષ્કાની નહીં ચા આચના હેય, ઉચ્ચ વિચારો હોય અને પવિત્ર ભાવના હેય. આ મુદ્દા બરાબર હોય તે, ગમે તે પ્રકારની–ગમે તેવી વિદિવાળી–ગમે તેવી જનાવાળી પણ ક્રિયા શ્રેયસ્કર છે, એમાં કોઈએ જરાપણ શંકા લાવવા જેવું નથી.
વાંચનાર! તમારા વિચારપ્રદેશમાં કદી એવી કલ્પના ઉત્પન્ન થાય છે કે તમામ ગચ્છના સાધુઓની માટી સભા એકત્ર થાય અને મધ્યસ્થપણે રીતસર છૂટછાટ મૂકી તમામને માટે એક “ક્રિયા” અખત્યાર કરવાનો નિર્ણય કરે. આવો નિર્ણય કરવા એકત્ર થનારી સભાનું અધિવેશન તો “માથુરી” અને “વલભી” સભાનું સ્મરણ કરાવે ત્યારે એને કા–પ્રદેશ કેટલી વિશિષ્ટતા ધરાવતે લેખાય !
આવી કલ્પનાને જ જ્યાં ઉદય નથી, ત્યાં એટલે સુધી દેડ લગાવવાની વાત કરવી નકામી છે. સમયપરિવર્તન સહકત રૂચિભેદનું વૈચિચ્ચ વિચારતાં પણ એટલે સુધી મને રથ લઈ જ અસ્થાને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
અન્તિમ ઉગારે
૧૩૧
( ૨ )
આજે અન્ય ધર્મવાળાઓ પિતાના ધર્મને ફેલા કરવા બીજાઓને પોતાના ધર્મની દીક્ષા આપે છે, બીજાઓને પિતાના ધર્મમાં લેવા ભરસક પ્રયત્ન કરે છે, ત્યારે જેનોની ચાલ એથી ઉલટી દેખાય છે. જે જૈનોના પૂર્વ ગરાસીયા, રજપૂત, ક્ષત્રી વિગેરે બીજી કોમેની જનતાને-દુર્વ્યસની જનતાને પણ ઉપદેશ આપી, બંધ આપી, દુર્બસને છોડાવી, શુદ્ધ કરી પિતાના ધર્મમાં દાખલ કરતા હતા અને એ રીતે જૈનસંખ્યામાં વૃદ્ધિ કરી જેનધર્મને ફેલાવે કરતા હતા, તે જેનોમાં આજે નવા જેનો બનાવવાની પ્રવૃત્તિ તે ઉડી ગઈ છે અને વધારામાં, તેઓમાં અજર અનારજ પિતાના ધર્મબંધુઓને અપમાનપૂર્વક પોતાના ધર્મમાંથી બહાર કાઢવાની ચેષ્ટા થાય છે! વાણિયા યા જેનો વિદ્યાવ્યાસંગમાં પછાત હાઈ, તેમનામાં ધામિકજ્ઞાનવિશાળતા અને ધાર્મિક ઉતારભાવના ઓછી હેય, પણ જેઓ ધમધુરન્ધર પદે બિરાજેલા છે, તેમાં પણ અધિકાંશ એવા સાંકડા મનના અને સંકુચિત વૃત્તિવાળા છે કે જેમને,આજની દુનિયાને પ્રવાહ કઈ તરફ વહે છે, અને ધામિક ઉદારતા કેવી હોય એની ખબર નથી. આગેવાનો અને શ્રીમાને બીચારા સંસારી વલોપાતમાંથી અગર આનંદવિલાસમાંથી પોતાનું માથું ઊંચું કરી શકતા નથી, જ્યારે મુનિવરેામાં બહુ મોટે ભાગ એ છે કે, જેમને ધાર્મિક બંધારણનું પુરતું જ્ઞાન નથી; સાથે જ તેઓમાં અંદર અંદર ઈષ્યદ્રષનાં ઘનઘોર વાદળ એવાં
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૨
વીર–ધર્મને પુનરુદ્ધાર.
છવાયેલાં છે કે, જેના પરિણામે ગૃહસ્થવર્ગમાં સંગઠન થવાને બદલે વિઘટન વધતું જાય છે. કેટલાક મુનિવરોના ભિન્ન ભિન્ન પક્ષો વચ્ચે એટલી બધી દુશ્મનાવટ ફેલાયેલી છે કે હિંદુમુસલમાન વચ્ચે પણ એટલી નહિ હોય! સ્વામ-સ્વામે ચકમક ઝરતાં કેટલાક સાધુ વેષધારી અને પદધર' ગણાતાઓના ગાઢાંમાંથી પણ કેળી–વાઘરીઓને પણ હેરત પમાડે એવી ગાળે વરસવા માંડે છે. સમાજનું આ એણું દુર્ભાગ્ય ! અનાય નથતિ હૃતિ ! શા !
હવે, બીજી બાજુ સમાજની દશા જુઓ કે, એકજ ધમને માનનારા અને એક જ જાતવાળાઓમાં પણ વીશા, દશા, ઓસવાળ, પોરવાળ વિગેરે અંતતીય ભેદે અને તેઓમાં પણ અંતવિભાગે એટલા વધી ગયા છે કે ક્યાંક દીકરી-વ્યવહાર નથી, તે કયાંક જમણુ-વ્યવહાર સુદ્ધાં નથી. જ્યાં આવી વિભિન્નતાઓ હોય ત્યાં ધર્મને ઉદય કેવી રીતે થઈ શકે ! સમાજને વિકાસ કઈ રીતે થાય ! એક વિદ્વાનના શબ્દો છે કે“ United we stand, Divided we fall."
એકતામાં અમારું ઉત્થાન છે,
જુદાઈમાં અમારું પતન છે. એક વિચારકે પોતાના વ્યાખ્યાનમાં કહેલું કે –
" अन्तर्मातीय मेदरूपी दीवारों को तोड डालना चाहिए। सेटी-बेटीव्यवहारका क्षेत्र संकुचित न रह कर अधिक विस्तृत बनाया . નાના બાલિકા”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
અતિમ ઉગારે
૧૩૩ જ્યાં ઘરમાંજ સાજુ ન હોય ત્યાં પરાયાનું ઠેકાણું ક્યાંથી પડે! જેનોમાં અંદર અંદરજ સંગઠન, એકીભાવ કે સાચું સાધર્મિક-વાત્સલ્ય નથી, ત્યાં પરાયાને “જૈન' બનાવવાની વાત કયાં કરવી? પણ હારે મ્હારા અનુભવ પ્રમાણે જણાવવું જોઈએ કે આજે દેશ-વિદેશમાં જૈનેતર વિચારક-વર્ગોમાં જેનતત્વજ્ઞાન અને જૈન માર્ગની મહત્તા તરફ લોકોનું ધ્યાન આકર્ષિત થતું જાય છે. ભદ્ર જી જૈનધર્મને ઉપદેશ સાંભળતાં તેની તરફ આકર્ષાય છે. આ લેખકની આગળ પણ કેટલાકે જૈનધર્મની દીક્ષા ગ્રહણ કરવાની માગણું કરેલી. જે જૈન વિદ્વાને અને સમર્થ ગૃહસ્થ આ દિશામાં પ્રયત્ન કરે તે ઘણું જૈનધર્મની દીક્ષા ગ્રહ કરવા નિકળી આવે. ગુણ–બળની જેમ સંખ્યાબળની પણ આવશ્યકતા છે. પણ નવા જેને થાય તે કેવી રીતે? જેનધર્મની દીક્ષા ગ્રહણ કરતાં તેમને પોતાની કેમ સાથે સ્ટાછેડા થાય જ, અને જે જૈનોમ પણ તેમને પોતાની જાતમાં ન સંઘરે તે તે તેમના બુરા હાલ જ થાય. ત્રિશંકુની જેમ અધવચમાં જ તેઓ લટકતા રહે! બેબી કતરો ન ઘરનો, ન ઘાટનો. ” કેણ એવો હોય કે ઘડિયાળના લલકની જેમ આમતેમ અથડાવાનું પસંદ કરે!
આર્યસમાજીઓનું શુદ્ધિ-પ્રકરણ નવું નથી. પહેલાં કહેવાઈ ગયું તેમ જૈનસંપ્રદાયમાં જૈનાચાર્યો ઘણા જુના વખતથી શુદ્ધિ કરતા આવ્યા છે. અશુધને શુદ્ધ કરે એ મહાત્માઓને–પાપકારી પુરૂષોને ધર્મ છે. ઉન્માગીને માગ પર લાવ એ મહાનુ શુભ કમ છે. વાત એટલી છે કે, તેમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
—
૧૩૪
વર-ધર્મને પુનરુદ્ધાર. બલાત્કાર કે જેર-જીલમ ન હોવાં જોઈએ. શુદ્ધ પોપકારભાવ ઉપર જ શુદ્ધિનું મંડાણ લેવું જોઈએ. શાંતિમય ઉપદેશથી મહામાના હદયપર પ્રભાવ પાડવામાં જ શુદ્ધિનું વાસ્તવિક બીજ સમાયું છે. એ રીતે આકર્ષિત થએલાઓને તેમના હિતની ખાતર “શુદ્ધિ” કરતાં વ્યાવહારિક કે સાંસારિક સગવડે પણ તેમને પુરી પાડવી જ જોઈએ. ત્યારેજ નવા જેનો બને ! કેરી વાતે કરવાથી, કે “સવિ છવ કરૂં શાસનરસી” ના ખાલી રાગ અલાપવાથી, કે કેવળ વ્યાખ્યાને ઝાડવાથી નવા જૈન નહિ થવાના. સમય સમય પર પૂર્વાચાર્યોએ “શુદ્ધિ”ન કરી હત તે આજે જનસમાજની શી દશા હેત?
ધર્મસંસ્થા ઉદારેના હાથમાં આવતાં તેને પ્રસાર થાય છે, જ્યારે સાંકડા મનવાળાઓના હાથમાં આવતાં તેનું સર્કલ સંકેચાઈ જાય છે. વાણિયાઓ કે જેનો જ્ઞાતિભેદનું જેટલું અભિમાન લે છે તેટલું ધર્મનું પ્રશસ્ત અભિમાન નથી લેતા. “અમે ઓસવાળ છીએ, અમે વીશા છીએ” એમ મગરૂરીની સાથે પોતાને ઓસવાળ કેવીશા જાહેર કરશે, જ્ઞાતિ પરત્વે પોતાનું ગૌરવ બતાવશે, પણ “અમે જેન છીએ” એવું ધર્મવિષયક આત્મસમ્માન બહુ ઓછા પ્રમાણમાં જોવાય છે. જેમ આખા રાષ્ટ્રમાં રાષ્ટ્રીય ભાવના ફેલાવાની જરૂર છે, તેમ અખિલ જૈન સમાજમાં દરેક જેનની અસર “જેન” ભાવનાના પ્રચારની જરૂર છે. જ્ઞાતિભેદ તે તેમની દ્રષ્ટિમાં તુચ૭ સમજાવે જોઈએ. તેઓએ પિતાને “જેન” તરીકેજ જાહેર કરવામાં ખુશી માનવી જોઈએ. પોતાના નામ સાથે “જૈન” વિષષ લગાડવાની રીતિ દિગંબરામાં કયાંક જોવાય છે,
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૩૫
અતિમ ઉગારે. પણ વેતાંબરામાં પ્રાયઃ નથી જોવાતી ધ્યાનમાં રાખવું જોઈએ કે, જતિલેપરક વ્યવહારો એક-બીજાથી વિભક્તભાવનું ઘતન કરે છે, જ્યારે ધમ–સંગત જન વ્યવહારથી પરસ્પર અવિભક્ત સંવની વિશાળ ભાવના ખીલી ઉઠે છે.
વસ્તુતઃ જાતિ કઈ ખાસ વસ્તુ નથી. ભિન્ન ભિન્ન ગુણકમને અંગે જુદા જુદા વાડા બંધાવા એનું નામ જ જાતિ છે. એટલે એ જનતાની કલ્પનાનીજ વસ્તુ છે. એજ કારણ છે કે, નતિબંધારણ કે વર્ણવ્યવસ્થામાં વખતે વખત ઘણા ઘણા ફેરફરે થતા રહે છે. પ્રાચીન સમયની અને હાલની વર્ણવ્યવસ્થામાં કેટલું બધું અંતર છે એ ખાસ વિચારવા જેવું છે. પૂર્વ કાળમાં બ્રાહણ-ક્ષત્રિય-વેશ્ય-શુદ્રમાં એક-બીજા વચ્ચે અનુલમ–પ્રતિમ લગ્ન થતાં હતાં. ત્યારે આજના સમયની સ્થિતિ કેટલી બદલાઈ ગઈ છે !
એકજ સમાજમાં, અમુક વિશેષતાઓને અગે છે કેનું મંડળ જુદું પડે છે, તે કાળકમે પેટાવિભાગ (ઉપજાતિ) ના રૂપમાં ફેરવાઈ જાય છે. સગવડની ખાતર, યા અભિમાન-કપાયથી પ્રેરાઈ, અથવા અમુક કારણુ-વિશેષને લીધે જેઓ પોતાનાં બંધાર અલગ ઘડે છે, તેમને એક તે વાડ બંધાઈ જાય છે. આ રીતે સમાજમાં પડેલા પેટા* “ શુ તકો , or it of पास्सो कम्मुणा होह, सरोवर कम्मुणा"॥
(કતરાયન, અધ્યયન ૨૫ મામાં) બ્રાહણ કર્મથી થાવ, ક્ષત્રિય કમથી થાય, વૈશ્ય કર્મચી જાય અને શુદ્ધ કમથી થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૩૬
વીર-ધર્મને પુનરુદ્ધાર.
વિભાગે કંઇ પણ મહત્ત્વ રાખતા નથી. એટલે ડાહાને મન તે બધા ઉપભેદે-અંતજાતિઓ તુચ્છ અને હેય છે. એ ભેદપ્રભે ખરેખર સંઘશક્તિને ફોલી ખાનારા ઝેરીલા કોડા છે.
જેને પરસ્પર સાધર્મિક છે, એટલે તેમાં પરસ્પર * સગા ભાઈ જે નેહ હોવું જોઈએ. સુતરાં, પેટાવિભાગે યા ઉપજાતિઓ રહેવીજ કેમ જઈએ ? વાસ્તવમાં જેને એક અવિભક્ત જાતિ છે. અહનના શાસન-તરૂ નીચે જેમને વિસામે , તે બધાની એક જેન જાતિ હાય. કન્યાની લેવડ-દેવડના વ્યવહાર માટે જ્ઞાતિભેદના વાડા તે નાખી મેદાન વિશાળ બનાવવું જોઈએ. ન ભૂલવું જોઈએ કે એક ધર્મના અનુયાયીઓમાં જેટલા પેટાવિભાગો પડે છે, તેટલાજ તેમના જુદા જુદા ભાગલા પડી જાય છે, તેટલોજ તેમના એકીભાવમાં ધકકે પહોંચે છે, અને તેટલી જ નડતરે તેમનું સંગઠન થવામાં ઉભી થાય છે. નિસન્દહ, સંગઠનશક્તિના વિકાસ માટે અંતજાતીય ભેદની દિવાલે ભયંકર અંતરાયરૂપ છે. સમાજબળની પુષ્ટિ માટે તે દિવાલને તે પાડયેજ છુટકો છે. ત્યારેજ સામાજિક ઉત્થાનને માગ સરળ થવા સંભવ છે. અને એમાંજ જાતીય કલ્યાણનું મૂળ બીજ સમાયેલું છે. જ “ સારા અજાણt |
जिणसासणे पवना सब्वे ते पंधवा भणिया" ॥ બીજા–બીજા દેશોમાં જન્મેલા અને બીજા–બીજા ખેરાકથી પોષાયેલ શરીરવાળા, જિનાસનમાં દાખલ થયા પછી બધા ભાઈ સમજવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
અતિમ ઉગારે.
૧૭
(૩) મહાવીરની ઐતિહાસિકતા આજે ભૂમંડળમાં ક્યા વિદ્વાનને સમજાવવી પડે તેમ છે ! તેમના જીવનની શ્રેષતાથી દુનિયાને ક પ્રાચતત્વવેત્તા અપરિચિત છે ! તેમની તીર્થકરતા એટલે? વિશ્વ-કલ્યાણ માટે પ્રાદુર્ભત થયેલી એક મહાન તેજોમય વિભૂતિ. આ વિભૂતિ પ્રાણીમાત્રની અંદર મૌજૂદ છે. સંસાર એની તિરહિત દશાનું જ નામ છે. એનાં તિભાવક આવરણેને ખસેડવામાંજ મહાવીરનું મહાવીરત્વ ગવાયું છે. સુમેરૂ મહીધરને હલાવ્યેથી આપણે તેમને ભગવાન નથી કહેતા? ઈન્દ્ર-ચન્દ્ર-નાગેન્દ્રોએ તેમને ચામર ઢળ્યા અને અસંખ્ય દેવતાઓએ મળી એજનપ્રમાણુ નાળચાવાળા હજારો-લાખે કળશેવડે તેમને હવરાવ્યા, એથી આપણે તેમને “પ્રભુ” નથી કહેતા. જુઓ | શ્રીસમન્તભદ્રાચાર્ય મહારાજ શું વેદે છે–
“ રામ–પોથાન–શાતિવિમૂતઃT मायाविश्वपि दृश्यन्ते नातस्त्वममि नो महान् " ॥
(આમતા) અર્થાત–દેવતાઓનું આગમન, આકાશ-ગમન અને ચામરાદિ વિભૂતિઓ તે માયાવી-ઈજનળીયાઓમાં પણ વાય છે. એથી તું અમારે “પ્રભુ”નશે. લોકેત્તર ચમત્કારી વાર તે અતીશ્વરેને અમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૦૮
વીર-ધર્મને પુનરુદ્ધાર. પણ વર્ણવાયાં છે પણ તે વનમાં જે તવ સુધી વકેની દષ્ટિ નથી પહોંચી, તે તત્વને સિદ્ધ કરવામાં જ મહાવીરની મહાવીરતા જળહળી ઉઠે છે. તે તત્વ છે-રાગ-દ્વેષ ઉપર સંપૂર્ણ વિજય. એટલા જ માટે તેઓ “અરિહંત” કહેવાય છે. એટલાજ માટે તેઓ “જિન” તરીકે ઓળખાય છે. એમાં જ તેમની સાચી પ્રભુતા છે. પાંચ લાખ કે પાંચ કરોડને હંફાવવા કરતાં પાંચને હંફાવવાનું કામ બહુ વધારે દુષ્કર છે. એ પાંચ કેણ છે? જાણે છે ? એ છે પાંચ ઇન્દ્રિયે. મનને પરાજય થતાં યા મન સ્વાધીન થતાં સર્વ ઈન્દ્રિયો સ્વાયત્ત થઈ નય છે, અને સર્વ દેને ખંખેરી શકાય છે. આવા નિણ સર્વ વિએ એવું શ્રીમg ઉત્તરાધ્યયન સુત્ર સ્પષ્ટ જાહેર કરે છે કે, આત્મા ઉપર–પોતાની જાત પર કાબૂ મેળવાતાં સર્વ જીતી શકાય છે. નિસનેહ
“ He alone is courageous, be alone is vigorous and learned, and he is the lord of ascetics, who gets mastery over his sensog by curbing his mind.”
અથાત-એજ ખરે ધીર છે, એજ ખરે વીર છે, એ જ ખર વિદ્વાન છે અને એજ ખરે મુનિવર છે, કે જે પોતાની મનોવૃત્તિઓને કાબૂમાં રાખી પિતાની ઇતિ ઉપર પિતાની સત્તા જમાવી છે.
મહાવીરની વિચાર-દષ્ટિમાં સ્પષ્ટ ભાસ્યું હતું કે-આખા સંસારની બળતરાનું ઉદગમસ્થાન કેવળ રાગદ્વેષજ છે. રાગ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #164
--------------------------------------------------------------------------
________________
અનિમ ઉદગાર.
૧૩૯
દ્વેષ જ એવા લુંટારા છે કે જેઓ તમામ બુરાઈ અને પાપને પિતાની સાથે લઈને ફરે છે. ખરેખર, એ દારૂણુ પિશાના ભીષણ ઉપદ્રવોથી આખું જગત્ રાઈ–કકળી રહ્યું છે. રાગશ્રેષની એ અનન્ત શક્તિ છે કે આત્મ-વિભૂતિ ઉપર છવાયેલાં તમામ આવરણે ફકત એમના જ બળ પર ટકી રહ્યાં છે. દુખ અને અજ્ઞાનની અસલ જડ રાગ-દ્વેષ સિવાય બીજી એક કે નથી.
આ શોધને પરિણામે મૂર્ણ રાતિ paઃ રાણા ' એ ન્યાય મુજબ રાગ-દ્વેષની જ હામે યુદ્ધ માંડવાને મહાવીરે નિશ્ચય કર્યો. રાજ-પાટ અને લેગ-વિલાસને સર્વથા તિલાંજલિ આપી તેમ ફકીરી ધારણ કરી. જે રાક્ષસના ભયંકર હુમલાઓ હામે ભલભલા ચગીઓનાં પણ હાજાં ગગડી ગયાં છે, તે રાગ-દ્વેષનું નિકનાન કરવા મહાવીરે પૂર્ણ બળથી તપસાધના શરૂ કરી.
આધ્યાત્મિક અભ્યાસમાં ઉત્તરોત્તર પ્રકષ મેળવતાં બહારથી આવી પડતી અનોંલક-પરમ્પરાને પણ તે વીર પુર જે હતા અને સમતાથી સહન કરી છે, તેમાં જ તેમના આધ્યાત્મિક જીવનની પૂગી સમાચલી છે. પ્રચંડ બળ અને અગાપશક્તિ ધરાવવા છતાં પણ રસ્તે ચાલતા કોઈ લોફર માણસોના હાથના અવાર નવાર માર સહન કરી લેવા એમાં એ વીર આત્માને કેટલે ઉચ અભિપ્રાય હશે! આટલી હદ સુધીના સમા ઉપરથી એ સપષ્ટ તરી આવે છે કે, એ વીર પુરૂષને પોતાની સર્વ શક્તિમાંના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪.
વીર-ધમને પુનરુદ્ધાર. એક તિલમાત્ર પણ અંશ સ્વાર્થ સાધન સિવાય અન્યત્ર વાપરવો એ ઈષ્ટ હતું. આત્મબળને પ્રગટાવવાની આ કેવી ધૂન ! ક્ષમાના અજબ અખતરા ! ગજબ સમાધિ !
રાગ-દ્વેષને હણી નાંખવા પાછળ એ વીરે ખાવું મૂકી દીધું, પીવું મૂકી દીધું અને ઉંઘવું પણ તદ્દન છે દીધું. એમના સમયના બીજા તપસ્વી છે તે આ પ્રવાસમાં થાકી ગયા, પણ આ વીરની તે ધીરજ જરાય ન ખૂટી. બાર બાર વર્ષ આમ વીતી જતાં જ્યારે એ મહાત્માનું ધાર્યું પાર પડયું, ત્યારે તેમને નિરાંત વળી, અને પછી જપ વાળી બેઠા.
રાગ-દ્વેષ વિપરાતાં આખું મેહનીય, અને સાથે જ તમામ આવરણે તથા અન્તરા તત્કાળ સુકાઈ જઈ વિખરાઈ જાય છે. આમ વીતરાગ દશાએ પહોંચી મહાવીર પ્રભુ” બને છે. આ પ્રભુતા પૂર્ણબ્રા–સ્વરૂપિણ છે, અનન્તતેજોમયી છે અને અખંડ સચ્ચિદાનંદરૂપ છે. આ બધી જાજવલ્યમાન વિભૂતિઓ એ વીતરાગ-દશાની વિભૂતિઓ છે. આ સર્વ દેદીપ્યમાન ચૈતન્યપ્રકાશ એ વીતરાગ દશાને પ્રકાશ છે.
વાંચનાર હવે સમજી ગયા હશે કે મહાવીર આપણું શા કારણે “પ્રભુ” છે. લેટેત્તર ચમત્કારકારી કાર્ય એક માત્ર રાગ-દ્વેષને પરાજય કર એ છે. રાગ-દ્વેષના મહાસાગરને ઓળંગી ગયેલ, સંસારમાં સહુથી મોટો વીર છે. એ વીરની આગળ દુનિયાના મહારામાં હાટા વીર પણ પાણું ભરે છે. એવા વીરનાં કારણે જ માનવકના ચક્રવર્તીએ, સ્વર્ગના
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #166
--------------------------------------------------------------------------
________________
અન્તિમ ઉદગારો.
૧૪૧
સમ્રાટ અને પાતાલવાસી સરદારે, આખા સંસારના લીડર અને સમગ્ર બ્રહ્માંડના નાયકે પોતાને માથે ચઢાવે છે. આ એ “વીર” ની વીતરાગ-દશાની પૂજા છે.
આપણે પણ એ પ્રભુને વીતરાગદશા મેળવવા માટે જ પૂજીએ છીએ. એ પ્રભુને આપણું નમન-વન્દન-પૂજન જે અહલૌકિક ફળ માટે હેય, અથવા સાંસારિક લાભ માટે હોય તોય ભક્તિને પ્રભાવ એ છે કે અન્તરાના પડદા ચીરાઈ જતાં અભીષ્ટ ફળ સાંપડે. કિન્તુ આવી મનોવૃત્તિ કનિષ્ઠ ગણાય. આપણે પ્રભુને વન્દન કરવા જઈએ છીએ એને ખરે હેતુ આપણા દોષનું પ્રક્ષાલન કરવાનું છે અને પ્રભુની ગુણરાશિનું ચિન્તન કરી તેમાંથી યથાશક્તિ ગુણગ્રહણ કરવા પ્રયાસ કરવાને છે. પ્રભુ-દર્શનને ઉદ્દેશ આપણી જીવનશુદ્ધિ કરવી યા આત્મશાન્તિ મેળવવી એ છે. રાગ-દ્વેષના ભયંકર ભડકાઓથી બન્યા–કન્યા આત્માને આત્મશાંતિ મેળવવાનું સાધન વીતરાગ-શરણ સિવાય બીજું એકકે નથી.
વીતરાગ પ્રભુની શાન્તમુદ્રાનું દશન તેના અનેક ગુણેનું આપણને સ્મરણ કરાવે છે, તેના પ્રત્યે ભક્તિ જગાડે છે, તેના શાસન-પથે ચાલવા ઉત્સાહ પ્રગટાવે છે અને અન્તઃકરણમાં એક મહાન પવિત્ર આનદ રેડે છે. પ્રભુની શાંત યુવા નિહાળતાં આપણને અનેકાનેક ઉરસ ભાવનાઓ જ્યુરી આવે છે અને આપણા અધપતિત જીવન માટે આપણા હૃદયમાં
પણ ઉપજે છે.
આપણે દર્શન કરવા જઈએ છીએ ધ્યાન વીતરાગની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૨
વીર-ધર્મને પુનરુદ્ધાર. શાન્ત આકૃતિનાં; આપણે સમરણ કરવા જઈએ છીએ તે પ્રભુના ઉચ્ચ ગુણેનાં; આપણે લેવા જઈએ છીએ તે પ્રભુના ચરણે તેમની ગુણ-વિભૂતિના થોડા ઘણા અંશે; આ તેમની કશનવિધિ છે. આ વિધિમાં તેમના પ્રશમાદિ, ક્ષમાદિ, વેરાગ્યાદિ, ધર્યાદિ અને જ્ઞાનાદિ ગુણેનાં ચિન્તન-સ્મરણ-સ્તવન સમાયાં છે. તેમના આ ગુણનાં ગાન–તાન અને ભજનેના નાદ અન્તર્નાદ પ્રગટાવી મનેમળને ક્ષીણ કરે છે. પ્રભુની આ ઉપાસના આત્મ-પ્રસાદરૂપ પ્રસાદી મેળવવાને ધેરી માર્ગ છે. સાચે જં, આપણે ભગવાનના માથાને મુગટ જેવા નથી જતા, આપણે તેમની “લાખેણ” આંગીનાં દર્શન કરવા નથી જતા; આપણે તેમનાં ઘરેણાં કે દાગીના નિહાળવા નથી જતા. નિસંદેહ, એ આપણા દર્શનને વિષય છે જ નહિ. ભગવાનને માથે મુગટ હોય, ચાહે ન હોય, આંગી કે અલંકારની સજાવટ હોય, કે ન હોય, એની સાથે ઉપાસનાને કઇ મતલબ નથી, એ ઉપાસનાના વિષય નથી. ઉપાસકની ઉપાસનાનું સ્થાન એકમાત્ર પરમધ્યાનસ્થ ગુણતરંગિત શાંત આકૃતિ છે. એજ માત્ર આપણી ચિંતાને વિષય છે; એજ માત્ર આપણું સ્મરણીય તત્વ છે, એજ માત્ર આપણું ધ્યેય–આલંબન છે. ગાન–ભજન એની આત્મવિભૂતિનાં કરવાનાં છે. વસ્તુતઃ ઘરેણાં કે દાગીના વીતરાગ-મુદ્રા પર ન ઘટે. અસ્તુ.
વીરની જીવન-ચર્યા જેવી સામ્યપૂર્ણ હતી, તેથી તેની શાસનપદ્ધતિ પણ સામ્યપૂર્ણ છે. “સ્યાદ્વાદ' નીતિને આવિર્ભાવ એ તેના સામ્યવાદનું પરિણામ છે. તેની સામ્ય–દષ્ટિજ જ એ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #168
--------------------------------------------------------------------------
________________
અન્તિમ ઉગારે.
૧૪૩
નીતિ'નું ઉદગમસ્થાન છે. અખિલ જગત પ્રત્યે જેની સામ્યવૃત્તિ હોય અને જેના હદયપ્રદેશના પ્રત્યેક પરમાણમાં વિશ્વકલ્યાણની ભાવનાએ ઠાંસી ઠાંસીને ભરેલી હેય, એ વીરપુરૂષની તરવ–પ્રરૂપણા એકદેશીય કે સંકુચિત હોય ખરી? એવા મહાન આત્માની તત્વવિવેચનામાં સમગ્ર જગતનાં સત્ય ભરેલાં હેય. એવા મહાન આત્માનું પ્રવચન વિશ્વગામી, વિવેપગી અને વિશ્વકલ્યાણ-સાધક હેય. આવા પ્રવચનમાં સ્યાદ્વાદષ્ટિનું એકાધિપત્ય ન હોય એમ કેમ બને ! આ દષ્ટિ” વગરના ન્યાય-સિદ્ધાન્ત બધા અધૂરા છે. શાસ્ત્રીય કે વ્યાવહારિક, લૌકિક કે પારલૌકિક દરેક જાતના કેયડા ઉકેલવામાં આ “નીતિ’ને જબરદસ્ત હાથ છે આ “નીતિ” કે “દષ્ટિ” બરાબર સમજવામાં આવે તે હું છાતી ઠેકી કહી શકું છું કે, જૈન સમાજના ફિરકાઓના ઝઘડા તુરંત શાન્ત થઈ જાય. મૂર્તિ-પૂજાની બાબતમાં જૈનફિરકાઓમાં જે કલહકલાહલ પ્રચલિત છે, તે ખરેખર આ “નીતિ' (સ્યાદ્વાદદષ્ટિ) ને નહિ સમજ્યાનું જ પરિણામ છે. આ નીતિ ખુલંખુલ્લા જાહેર કરે છે કે-મૂર્તિપૂજન ઉપયોગી પણ છે અને અનુપાગી પણ છે.
માનસશાસ્ત્રની પદ્ધતિએ પણ સમજી શકાય તેમ છે, કે અભ્યાસકને પ્રાથમિક ભૂમિકામાં મૂર્તિપૂજન લાભકારક છે. આપણું મનેદશા કેટલી ચંચળ અને વિચિત્ર છે એ આપણે સહુ જાણીએ છીએ. આ અવસ્થામાં રમણનું રમણીય ચિત્ર જેમ અસર કરે છે, તેમ વંતરાગની શાન્ત મુદ્રા પણ અસર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪
વર-ધમને પુનરુદ્ધાર. કરેજ, એ ન્યાયસિદ્ધ અને અનુભવસિદ્ધ બીના છે. ભાવુક મનુષ્ય પિતાના હૃદયમાં જુદી જુદી જાતની અસર ઉત્પન્ન કરવા ખાતર તેવી તેવી જાતની તબીરે પિતાની બેઠકમાં નથી ગોઠવી રાખતા કે? શૃંગાર રસમાં સજાયેલી રમણી અને વીરરસમાં તરબોળ થયેલ દ્ધાનાં ચિત્રો જેમ ગાર અને વીરરસની અસર ઉત્પન્ન કરે છે, તેમ ત્યાગ, તપસ્યા, સત્ય.
અહિંસા અને સેવા-ધર્મથી જાજવલ્યમાન આમાનું તાદશ ચિત્ર પણ આપણું હૃદય પર કેમ અસર ન કરે ! આવા રોગી પુરૂષનું ચિત્ર પ્રભાવેત્પાદક થાય છે તે પ્રશમરસનિમગ્ન, ચોગીશ્વર, વીતરાગપ્રભુની ધ્યાનમુદ્રા કાં આલ્હાદક ન થાય? આપણે હજુ એવા બાળક છીએ કે રાંઢવું પકડયા વગર નીસરણી પર નથી ચઢી શકતા, એટલે મૂર્તિનું અવલંબન લેવું એ આપણા જેવાઓ માટે રાંઢવું પકડવા બરાબર છે. કમમાં કમ, વીતરાગ દેવની શાન્ત આકૃતિની સન્મુખ ઉપસ્થિત થઈ તે પ્રભુની આત્મવિભૂતિનાં સ્મરણ–ભજન કરવાં એમાં તો કઈ પણ ફિરકાને વિચારક સજજન આપત્તિ ન બતાવી શકે. કેમકે એ ભાવપૂજા હોઈ એમાં આપત્તિ કરવાનું કારણ છે જ નહી.
આ થઈ મૂર્તિ-પૂજનની ઉપયોગિતા. હવે ગુણસ્થાનના અભ્યાસક્રમમાં જ્યારે છઠ્ઠ ગુણસ્થાન ઓળંગી. જઈએ, અથવા ગાભ્યાસની ઉંચી કક્ષા ઉપર ચઢી જઈએ, ત્યારે મૂર્તિ-પૂજનની જરૂર રહેતી નથી. જે બાળક રાંઢવું પકી નીસરણી ચઢતું હતું, તેની બાળદશા વીતી જવા પછી તેને નીસરણ ચઢતાં રાંઢવું પકડવું પડતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
અનિમ ઉગારે.
૧૫
આમ ઉપયોગિતાવાદની દિશા સમજવામાં આવે અને કઈ પણ સિદ્ધાન્તનું દષ્ટિ-કેણુ માનસશાસ્ત્રની પદ્ધતિથી વિચારવામાં આવે તે સાંપ્રદાયિક કલહ ઘણે ભાગે રફા–દકા થઈ જાય. મૂર્તિનિષેધક અને મૂર્તિપૂજક એ બધાઓના ધાર્મિક જીવનનું લક્ષ્યબિન્દુ એકજ છે, અને તે જીવનશુદ્ધિ અથવા કષાયશાન્તિ છે. એને માટે ભાવિકે ભિન્નભિન્ન સાધનેને અવલંબે છે. તેમાં મૂર્તિપૂજન પણ એક આલંબન જ છે. એનું અવલંબન લેનારા શું ગેરવ્યાજબી કરે છે, એ કઈ બતાવી આપશે કે? આ જ પ્રમાણે કષાયશાન્તિ માટે મૂર્તિપૂજન કરનાર, બીજા શબ્દમાં મૂર્તિપૂજન દ્વારા કષાયશમનને અભ્યાસ કરનાર, ને પારકી પંચાતમાં પી મૂર્તિપૂજ નહિ કરવાના કારણે બીજા સાથે વિરોધ જગવે તે તે મૂર્તિપૂજાથી મેળવવાનું ગુમાવી બેસે.
મહાવીરનું શાસન મુખ્યત્યા વીતરાગ-ધમને પ્રાધે છે. મહાવીર ભગવાનના પ્રવચનમાં જ્યાં જેશે ત્યાં બધે ક્ષમા અને સમતાના વહેળા વહી રહ્યા છે. ખુદ મહાવીરે પોતાની સાધકદશામાં પણ અપૂર્વ સમતા અને અભુત ક્ષમા ધારણ કરી હતી, અને કરડવા તથા પૂજવા માટે પગે લાગનાર મહાવિષધર સપ અને બત્રીસ લાખ વિમાનેના સમ્રાટું સૌધર્મેન્દ્ર પર એક સરખી મને વૃત્તિ રાખી હતી, તેમજ એક રાત્રિમાં અતિશય દારૂણ વીશ ઉપસર્ગો કરનાર “સંગમદેવ”ઉપર પણ તેમનું હદય એવું દયાદ્ધ બની ગયું હતું કે તેમની આંખમાં આંસ બાવી ગયાં હતાં. આવા ક્ષમાવીર, વર્ધમાનના વચનમાં ક્યાંય પણ કટુતાને સંભવ હોઈ શકે ખરા!કઈ વિશ્વમાં
10 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૪૬
વીર–ધર્મને પુનરુદ્ધાર. ઉપર તેણે કટાક્ષ કર્યો નથી, કેઈને પણ તરછોડ નથી અને કેઈને કડવું વેણ કહ્યું નથી. એવા સમતાધારી, વીતરાગ દેવના ઉપાસકે આજે મૂર્તિપૂજાદિ બાબતેને અંગે અન્દર અન્દર લવ મરે એ કેટલું શેચનીય છે ! મારે ખુલ્લંખુલ્લા કહી નાંખવું જોઈએ કે આવા ઝગડાઓ કરીને મહાવીરના ઉપાસકો મહાવીરના ધર્મને વગોવે છે અને મહાવીરના શાસનને હીણપ લગાડે છે. વાતમાં ભલીવાર નહિ, અને ફિજૂલ ઝગડા ઉભા કરી શાસનની દુર્ગતિ કરવી એ અવ્વલ દર્જાની મૂર્ખતા નહિ તે બીજું શું કહેવાય?
શ્વેતામ્બર-દિગમ્બરે આ વાતને સમજી જાય કે, વીતરાગ દેવ ને નગ્ન હોય છે, ન અનગ્ન હોય છે, કિન્તુ તેઓ નગ્નનગ્ન હોય છે. નગ્ન એટલા માટે નથી કે તેમનું નગ્નત્વ દેખાતું નથી; અનન એટલા માટે નથી કે તેઓ વસ્તૃત નગ્ન હોય છે. આ વાત સમજાઈ જાય તે દિગમ્બરોને તામ્બરમતિ અને શ્વેતામ્બરેને દિગમ્બર-મૂર્તિ અવન્ત ન કરે. એટલે પછી, તીર્થોને અંગે એ બને વર્ગોમાં જે ઝગડા-રગડા ફેલાયેલા છે તે સત્વર નાબુદ થઈ જઈ પરસ્પર સહાનુભૂતિના ભાવ જાગ્રત થશે. એ બને કેમમાં વેર-ઝેર દૂર થઈ પરસ્પર ભ્રાતૃભાવને સાચો ભાવ પ્રગટ થાય તો સંધ-બળ કેટલું વધે ! અને મહાવીરના શાસનની કેટલી ઉન્નતિ થાય! તે બને વર્ગોમાંના તાહા સજજને સમજી શકે તેમ છે કે , વેતામ્બર-દિગમ્બરોને વિરાધ-ભાવ પ્રસરવામાં દુરાગ્રહ અને અજ્ઞાન સિવાય બીજું કંઈ કારણ નથી. તેઓ બને અર્ધન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
અતિમ ઉગારે.
૧૪૭.
દેવના ઉપાસકે છે. તે બનેનું તત્વજ્ઞાન એકજ છે. તે બન્ને પરિવારમાં મહેટા મહારા ગ્રન્થકાર અને તત્ત્વજ્ઞાનીઓ થયા છે. તે બન્નેનું સાહિત્ય સમૃદ્ધિ-શાલી છે. તે બન્નેના ધાર્મિક અને તાર્કિક ગ્રથા હેટા પ્રમાણમાં જબરદસ્ત અને કિસ્મતી છે. સુતરાં, તે બન્નેને મનેમળ ક્ષીણ થઈ જઈ પરસ્પર મેળ થવાની પરમ આવશ્યકતા છે. જે દહાડે, ઘણા લાંબા કાળથી વિખૂટા પડેલા એ બન્ને સગા ભાઈઓ એકબીજાને હૃદયના ઉમળકા સાથે ભેટશે અને અજ્ઞાનમૂલક ઝગડા-રગડા વધાર્યા બદલ આંસુઓ રેકે પાપનાં પ્રાયશ્ચિત્ત કરશે તે દહાડે જૈનશાસનને સુવર્ણ–યુગ શરૂ થશે.
મત-ભેદે તે દિગમ્બર-વેતામ્બરની વચ્ચે છે, તેમ શ્વેતામ્બરમાં અન્દર અન્દર નથી કે દિગમ્બરમાં પણ અન્દર અન્દર નથી કે? પણ એ મતભેદ ઉપર સહિષ્ણુતા રાખવીજ રહી. મતભેદને વિરોધનું રૂપ અપાયતે એક ઘરમાં બે ભાઈઓ પણ ભેગા ન રહી શકે. “ માથાં એટલા મત હોઈ આખા જગમાં ઉથલ-પાથલ મચી જાય.
કેવલિકવલાહારાદિ જેવા પ્રશ્નને તાણ–ખેંચીને મહત્વ આપવાનું કઈ કારણ?આહાર કરે છે કેવલીને, એ આહાર કરે, ચાહે ન કરે, એમાં આપણે પક્ષ-મેંહને વશ થઈ સિરપચી કરવાની કંઈ જરૂર? અલબત, મુક્તિને પ્રશ્ન મહત્ત્વપૂર્ણ ખરો. દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરતાં જણાશે કે, સ્ત્રીશકોના સ્વમાનના હક છીનવી લઈ તેમને હલકી પાયરીએ ધકેલી દેનાર હિન્દુઓ સ્લામે મહાવીરે અવાજ ઉઠાવ્યે હતું કે, આત્મકલ્યાણના ક્ષેત્રમાં મનુષ્યમાત્રનો સમાન અધિકાર છે. જેટલું આત્મકલ્યાણ બ્રાણુ કે વાવ કરી શકે છે, તેટલું જ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૪૮
વીર-ધર્મને પુનરુદ્ધાર. ચમાર કે ચાંડાળ પણ કરી શકે છે. મનુષ્યમાત્રને માટે મુક્તિનું દ્વાર ખુલ્લું છે. જેમ પુરૂ જ્ઞાન-દર્શનચારિત્રની પરાકાષ્ઠાએ પહોંચી શકે છે, અને પૂર્વ-જ્ઞાન, શ્રેણિ તથા શુકલધ્યાનના અતિમ શિખરે જઈ ચઢે છે, તેમ સ્ત્રીઓ પણ તે કાષ્ઠાએ અને તે શિખર સુધી પહોંચી શકે છે. સર્વ કર્મજાળથી મુક્ત થઈ કેવલ્ય દશાએ પહોંચવું એ એક પુરૂષ જાતિનેજ માટે રજીષ્ટર' નથી થયું, સ્ત્રી–જાતિ પણ તે દશાએ પહોંચી શકે છે.
મહાવીરને આ અવાજ કેટલું મહત્ત્વપૂર્ણ છે એ જરા શાંત ચિત્તે વિચારવાની જ છે. આ અવાજે તત્કાલીન હિન્દુ સમાજમાં હેટ ખળભળાટ મચાવી મૂકયો હતો. આ અવાજે તત્કાલીન ગુરૂડમ-વાદના–પાખંડને હચમચાવી નાંખ્યું હતું. મહાવીરની આ સામ્ય-ઘોષણાએ વૈષમ્યવાદની વિષમ જંજીરે તેડી દઈ મનુષ્યમાત્રને પોતાના માનષિક હકકેનું ભાન કરાવ્યું છે. મહાવીરને કમપેગ તત્કાલીન પ્રજામાં છવાયેલાં અન્ધશ્રદ્ધા, ક્રિયાજડતા, જાત્યભિમાન, વિષમભાવ અને ધર્મ-પાખંડનાં દુઃખમય વાદળાને વિખેરી નાંખવામાં વિજયવંત નિવડયો છે. આ અભ્યાધુન્ધીને ઉડાવી દેવામાં મહાવીરના શાસનની વિશિષ્ટતા છે. મહાવીરના શાસનની આ અદભુત ઉદારતા છે. આ ઉદારતા મહાવીરપ્રવચનને સર્વોત્તમ શૃંગાર છે. વીર–શાસનને સર્વાતિશાયી મહિમા આ વિશાળ ભાવનાને આભારી છે. મહાવીર જેવા ઉધાર આત્માનું શાસન પણ ઉદાર જ હોય એમાં કહેવું જ શું? ખરેખર મહાવીરના સામ્યવાદે જગતના ધાર્મિક
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #174
--------------------------------------------------------------------------
________________
અન્તિમ ઉઠ્યારા.
૧૪૯
ઇતિહાસમાં એક અનેરૂ તત્ત્વ ઉમેયું છે. જે સમદર્શી,
વાડાખન્દીનાં પાખડા તાડવા માટે જન્મ્યા હાય તેના હાથે નવા વાડા બધાય જ કેમ ? જે આત્મદર્શી આત્મતત્ત્વના પ્રકાશ કરવા પ્રગટ થયા હાય તેની દૃષ્ટિમાં ઉંચ–નીચના ભેદ હાય શાના ? જે ગુણપુજક ગુણપૂજાના પાઠ ભણાવવા અવતર્યાં હાય તેની માક્ષદીક્ષામાં શુદ્રો કે સ્ત્રીઓને મહિષ્કાર હાય જ કેમ ? મહાવીરની આ વિશિષ્ટ ઉદારતાને અંગે તેનું શાસન સહુથી એક નિરાળી રીતે ઝગમગે છે. વીરશાસનની આ પ્રભુતા
કોઇ સમજે !
વસ્તુસ્થિતિ આમ છતાં પણ નારી–નિર્વાણુને અ ંગે ખેંચાતાણુ કરી કલહ-કોલાહલ તા નજ કરીએ. અત્યારે જ્યારે પુરૂષને પણ મેાક્ષ નથી, તેા પછી નારી–મેાક્ષ વિષે તકરાર ચલાવવી કિન્નુલ ગણાય. દરેક સ્ત્રીએ કે પુરૂષે મેાક્ષલાલ માટે ભરસક પ્રયત્ન કરવા અને માક્ષ–દ્વાર લગી પહેાંચી જવુ. પછી જ્યારે મેાક્ષનું ભારણુ' ઉઘડે કે તરત બધાયે ઝડપ દઈ અન્દર ઘૂસી જવું. તે વખતે જો કદાચ સ્ત્રીઓને અન્દર પેસવા દેવામાં ન આવે તે પછી સ્ત્રીઓએ ‘ પુરૂષ ’ અનવા કૈાશિશ કરી મેાક્ષ મેળવવા !
'
આવા મતભેદોને કલહનુ રૂપ આપવાનું મૂકી દઈ મહાવીરના તમામ અનુયાયીઓએ પેાતાનું સંયુક્ત બળ વધારવાની જરૂર છે. પરમાત્માના પવિત્ર શાસનમાં અનેક કાંટા પાી આપણે ઘણું લડયા, ઘણું ઝગડયા, અને એને પરિણામે આજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
વીર–ધમના પુનરુદ્ધાર.
શાસનની નૌકા ખરાબે ચઢી ગઇ છે. વીરના ભકતાની આ વીરભક્તિ ! મહાવીરના ઉપાસકેાની આ શાસન–સેવા ! ખરેખર અજ્ઞાનનાં પડળ આપણુને ઉધે રસ્તે દોરી રહ્યાં છે અને દિવસે દિવસે આપણે આપણીછિન્ન-ભિન્ન દશા વધારતા જઈએ છીએ. સમાજ સી રહ્યો છે અને શાસન નિસ્તેજ થતું ચાલ્યુ છે. આ શાચનીય દશા પર વીર–ભા જરા ધ્યાન આપશે કે ? ફિરકાએના ઝગડા,ગચ્છાના ઝગડા, નાત-જાતના ઝગડા, ધમસ્થાનાના ઝગડા, તીર્થાના ઝગડા, સાધુઓના ઝગડા, સાધ્વીઓના ઝગડા, શ્રાવકાના ઝગડા, સંઘના ઝઘડા એમ જૈનશાસનના ગગનાંગણમાં સવત્ર કલહ–ક કાસનાં, કુસ ંપનાં, વેર-ઝેરનાં, ઇર્ષ્યા-દ્વેષ અને અદેખાઈનાં ઘનઘેાર વાદળ છવાઇ રહ્યાં છે. પૈસે-ટકે સમાજ ઘસાતા જાય છે. :ગરીબાઇના ત્રાસ નૈનાને ખુવાર કરતા જાય છે. મળમાં, બુદ્ધિમાં અને લાગવગમાં જૈનો પછાત પડી ગયા છે. વિદ્યા અને મળના પ્રચાર કરવા તરફ જૈન સરદારાનાં આંખમીચામણાં છે. પરિણામ એ આવે છે કે વર્ષોં-દહાડે જૈન કામમાંથી સાત–આઠ હજારના ઘાણ વળતા જાય છે. જ્યારે નવા જૈનના ઉમેરા તા. આકાશમાં ! જે સમાજ નાતજાતના અનેક ટુકડાઓમાં ખેંચાઈ ગયા હોય, ખળ તથા કૌવત ગુમાવી નબળાઈના ભાગ થઈ પડયા હોય અને કુસ’પની શડભડતી આગમાં ખદખદી રહ્યો હોય તે સમાજનું' ભવિષ્ય કેવુ' કલ્પવુ ? ઉર્ફે ! નજર ઉઘાડીને જોવાની પણ કયાં નવરાશ છે કે સમાજનાં ગાડાં કયાં હું કાઈ રહ્યાં છે ! આ ! શાસનદેવ! વિનાશના પંથે જતાં સમાજને બચાવ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
૧૫૦
Page #176
--------------------------------------------------------------------------
________________
અન્તિમ ઉગારે.
૧૫૧
(૪) આંખ ખાલી જરા જુઓ! દુનિયા કયાં દોડ લગાવી રહી છે. કાન દઈ જરા સાંભળે! યુગ-ધર્મને દુંદુભિ–નાદ શું કહી રહ્યો છે! જે જે સડાઓથી સમાજ-કલેવર સડતું જાય છે તેની તપાસ કરે ! તેવા સડાઓને ઉખેડી ફેંકી દેવા કમર કસે !
ધ્યાનમાં રાખજે કે આ “ઘડ–દડ” ના જમાનામાં તમે લેકે જે દુબળા સાબિત થયા, તો સમય આવતાં બળવાન અસુરે તમને આખા ને આખા હડપ કરી જશે. તે વખતે તમારાં મંદિરનું શું પૂછવું! આજની સમય-વેષણ “બળીયાના બે ભાગની આગાહી આપી રહી છે. તમારે જીવવું હોય-કીડાની જેમ નહિ, પણ મરહની જેમ–તે તમારા સમાજમાં ચાતાઓ અને બાઢાઓની પલટન ઉભી કરવા પ્રયત્ન ઉઠાવે! તમારી કેમ “ મુડદાલ” છે, તમે “માયકાંગલા” છે એવાં તમારે માથે ચાટેલાં કાળાં ઢોલાં બંસી નાંખવા બહાર આવે ! વિદ્યાને ફેલાવે કરી તમારા પવિત્ર ધર્મને વગેવનારાઓનાં હેઠાં બંધ કરી દો!
તમારા બહાદૂર વીરાના વર-નાથી આખા દેશ ગાજી ઉઠો જોઈએ. તમારી બલવાન ૫ટનનાં મા-બળ અને શસ-કૌશલથી તમારા પર લાગેલું ડરપોકપણાનું પહેલું જોવાઈ જવું જોઈએ. સાચે જ, કોરા “ વાણીયા” કે “બનિયા”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૨
વીર–ધર્મને પુનરુદ્ધાર.
રહેવાને આ વખત નથી. મહાવીર દેવની પરંપરામાં આવેલા તમે પોતાને “વીર–સંતાન' જાહેર કરો! અને તમારી ઓલાદને “ક્ષત્રિશા સ્ત્રાવાળા: ” ના વીર–પાઠ ભણાવે ! ખૂબ સમજી રાખો કે આ રાજનીતિક અને મજહબી કટેકટીના દારૂણ સમયમાં બુદ્ધિ અને શક્તિ, વિદ્યા અને વીરતા ખીલવ્યા વગર હગિજ નહિ ચાલે. જે સમાજમાં સમયજ્ઞાન, કર્તવ્યશિક્ષા અને શૌર્યની તાલીમ નહીં આપવામાં આવે તે સમાજને સહુથી નીચે તળીયે બેસવાને વખત આવશે.
અન્દર અદરનાં તમારાં વેર-ઝેરથી, ઘર-ઘરના તમારા ઝગડા-રગડાથી, તમારામાં સારો સાધમિક-વાત્સલ્યભાવ છાં પડી જવાથી, તમારામાં સંગઠન–શક્તિ ન હોવાથી અને તમારી નાતજાતના હાનિકારક રીત-રિવાજેથી તમારે સમાજ કે ખુવાર થતું જાય છે, તમારી વસ્તી-સંખ્યાને કેટલો વિનાશ થઈ રહ્યો છે, એની તમને કંઈ ખબર છે કે? તમારૂં તરવજ્ઞાન ઉંચું છે, તમારા સિદ્ધાંતે મહત્વશાલી છે અને તમારી સાહિત્ય-સમૃદ્ધિ શ્રેષ્ઠ છે, દેશના વેપાર-ધંધાએમાં પણ તમારું સ્થાન ઉંચું છે, આમ દરેક રીતે તમે સાધનસમ્પન્ન છે, છતાં પણ તમારા સમાજની કેવી અપેગતિ થઈ રહી છે, એ તમારી સમજમાં કંઈ આવે છે કે? સમાજની વધતી જતી દુર્દશા માટે તમારા દિલમાં ખરેખર જે દર્દ ઉત્પન્ન થતું હોય તે કોઈના પણ પક્ષઘાતરૂપ પક્ષપાતમાં ન આવે ! અને હિમ્મતપૂર્વક વિનાશકારક પદ્ધતિથી અલગ થઈ જાઓ! શ્રેષ-દાવાનળની લ્હાય સમાજમાં જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
અન્તિમ ઉદ્ગારે,
૧૫૩
ફેલાયેલી છે તેના ઝપાટામાં ન આવતાં, તેનાથી ન ડરતાં અને તેને વધારવાની ચેષ્ટા પણ ન કરતાં, મહાવીરને નામે, જૈનશાસનને નામે, સમાજના કલ્યાણ ઉપર દષ્ટિબિન્દુ રાખી, તેના હિતની ખાતર શક્તિભર પ્રયત્ન કરતા આગળ વધે !
શાતવૃત્તિથી વિચાર કરવાની જરૂર છે કે, હેટાં મોટાં દેરાસરો, હેટા મહેટા મુગટો, તથા સંઘ, ઉજમણું વગેરેની પાછળ જેટલો ખર્ચ કરાય છે, એટલે સમાજસુધારાની દિશા તરફ કરાય છે ખ? મિત્રો ! તમને નથી લાગતું કે દુનિયાની બીજી કેમે પિતાના સમાજને આગળ ધપાવવા મહાન પ્રયને સેવી રહી છે, ત્યારે જેનો એ દિશા તરફ બહુ ઓછું ધ્યાન આપે છે? આ બેદરકારી સમાજની પડતી દશાનું કારણ નથી શું? દેરાસર, સંઘ, ઉજમણુ વગેરે તરફ જે ધનને વહેળો વહે છે તે સમાજપુષ્ટિનાં કાર્યો તરફ વળે તેમાં કંઈ હરકત ખરી? અને એમ કરવું એ સમાજક્ષેત્રના વિકાસ માટે બહુ જરૂરનું છે એ વાત તમારે ગળે ઉતરે છે વારૂ!
સમાજ કેવી રૂણ દશામાં છે એને ખ્યાલ તમને આવે છે કે સમાજની રૂષ્ણ દશા વધતી ચાલી, તે દહેરાં વગેરેને લાભ તે લઈ શકવાને કે? સમાજની રુણ દશા વધતાં ‘દેરાસર વગેરે સંસ્થાઓની શી દશા થાય એની તમને કંઈ ગમ પડે છે?
મારા નમ્ર મત પ્રમાણે આજે સમાજ ઉન્નતિ પર હાય એવું એકકે ચિન્હ દેખાતું નથી. બલકે વિનાશના પંથે તેની વેગભરી ગતિ થઈ રહી હોય એમ લેવામાં આવે છે. તેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫૪
વીર-ધર્મને પુનરુદ્ધાર.
બીમારી પારખવાની જરૂર છે. લગ્નાદિક પ્રસંગે તથા દેહરા, સંઘ, ઉજમણાં વગેરેની પાછળ થતા અઢળક ખર્ચીને ઓછા કરી તે ધન-રાશિ સમાજની રોગ-ચિકિત્સામાં લગાવવાની આવશ્યકતા છે. એ દ્રવ્યરાશિની બચત એટલી બધી માટી છે કે એ દ્વારા એક કે બે વર્ષમાં જ મોટી “જેન યુનિવર્સિટી” ઉભી કરી શકાય. એ ધન-રાશિને સમાજ-સુધાર તરફ ફેરવતાં સારાં સારાં ગુરૂકુલે, વિદ્યાપીઠ, કેલેજે, બ્રાચર્યાશ્રમ, કન્યાવિદ્યાલયે, હોસ્પીટલે, ઉઘોગશાળાઓ વગેરે સંસ્થાઓ ખાલી શકાય. એ વસુધારાથી ગરીબ મધુઓને ગરીબાઈના પંજામાંથી છોડાવી શકાય. આ રીતે સમાજમાં ઉત્તમ વિદ્વાને તથા જબરદસ્ત બલવાનનાં મંડળ ઉત્પન્ન કરી શકાય; આ રીતે વિદ્વાન દ્વારા જૈન સાહિત્યને ઉદાર, વિકાસ અને પ્રસાર કરી દેશ-વિદેશના મોટા મોટા સ્કેલનાં માથાં ધુણાવી શકાય; આ રીતે આર્યસમાજીઓ તથા ઇસાઈઓની જેમ, ભિન્ન ભિન્ન લેકભાષાઓમાં જનધર્મનાં તત્ત્વ અને ઉપદેશનાં
હાનાંમોટાં પુસ્તકે દુનિયામાં ફેલાવી અહહ્મવરસનને પ્રચાર કરી શકાય, આ રીતે ઉપદેશકે અને વ્યાખ્યાતાઓ દ્વારા જૈનશાસનને ચોમેર મહિમા ફેલાવવાની સાથે નવા જૈનો પણ સંખ્યાબંધ વધારી શકાય, આ રીતે બલવાનેદ્વારા તમારાં તીર્થ, ધર્મ કે સમાજ પર હમ લઈ આવનારાઓને પણ સીધા કરી શકાય. અને હુંકાં, આ રીતે ભાવી સમાજને એ ઉત્પન્ન કરી શકાય, કે જેમાંથી મોટા શક્તિશાળી યુગપ્રધાને ઉત્પન્ન થઈ, આખા મંડળ ઉપર “જિનશાસન” ને વિજયવાવટા ફરકાવવા સમર્થ થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________ અતિમ ઉગારે. 155 पसला. હવે અન્તમાં સંપૂર્ણ લેખને સારાંશ, નીચનાં પોમાં રજુ કરતાં આ મારા લઘુ નિબન્ધને સમાપ્ત કરીશ કે - इस फूट ने ही हम समी को शक्तिहीन बना दिया, इस फूट ने ही मातियों को छिन-मिन बना दिया / इस फूट ने ही धर्म को भी ग्लानिपूर्ण बना दिया, इस फूट ने ही देश को मी नष्ट-भ्रष्ट बना दिया / इस फूट का सिर फोड कर भव ऐक्य करना चाहिए, सब गच्छवालों को परस्पर मेल रखना चाहिए / विद्या तथा बल का प्रचारण-कार्य करना चाहिए, इस मार्ग से मिन-धर्म का उद्धार करना चाहिए / ॐ शान्तिः 11! - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com