SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬ ) આ રીતના ધર્મને ઉપાસનારા સજ્જતા જુદી જુદી દિશામાં પ્રવતવા છતાં ધર્મ–ભેદના કારણે અરસપરસ કલહ કરતા નથી. ( ૭ ) કર્મકાંડામાં સત્ર ઐકય કે અભિન્નતા થવી અસંભવિત છે. ક્રિયાકાંડની રીતેા જુદી જુદી છતાં શાન્તવૃત્તિ અને સમભાવ ધરાવનારા આત્મકલ્યાણ સાધી શકે છે. ( ૮ ) સદ્વિચાર અને સઘચાર એ સત્યન્સનાતન ધમ છે. તેના અભાવમાં અન્ય કાઈ પણ સાધન સાધન તરીકેનુ કામ બજાવી શકતુ નથી. ( ૯ ) આ ધર્મમાગમાં હિંસાદિનાં આચરણ, વિષયલામ્પય અને પરદ્રોહબુદ્ધિને અવકાશ કર્યાંથી હાય. ( ૧૦ ) અહિંસા, સત્ય, અચૌય, બ્રહ્મચય અને નિૉંભતા એ જગન્માન્ય ધર્મને સન્તાએ સાવ ભૌગ ધર્મ ' કહ્યો છે. ( ( ૧૧ ) કાઇ પણ દેશ, કાઇ પણ કુલ, કાઈ પણ જાતિ અને કાઈ પણ સમ્પ્રદાયના માસ આ માર્ગ વિચરતાં પેાતાનું કલ્યાણુ અવશ્ય સાધી શકે છે. [ 2 ] ( ૧ ) લેાકાના ભલા માટે ચાર આશ્રમની પતિ બતાવવામાં આવી છે. તેમાં પહેલુ બ્રહ્મચર્યાશ્રમ છે, જે જીવનના આધાર છે. ( ૨ ) જીવનને ઉચ્ચ બનાવવા માટે પહેલી ઉમ્મરને સંસ્કારિત બનાવવાની જરૂર છે. કેમકે તે વખતના પડેલા–પાડેલા સંસ્કારા દૃઢમૂલ બને છે. ( ૩ ) પ્રથમ આશ્રમમાં, સત્સંગમાં રહી ખરાબ આચરણુ ત્યજી, બ્રહ્મચર્ય પાળવા પૂર્વક વિદ્યાધ્યયન કરવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035301
Book TitleVeer Dharmno Punaruddhar
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1931
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy