SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪ ) બ્રહ્મચર્યંશ્રમમાં રહેલા મનુષ્ય, તે મહાન આશ્રમમાં સધાતા સદ્ગુણીના પ્રતાપે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિના વિકાસ પ્રાપ્ત કરે છે. ( ૫ ) આ આશ્રમમાંથી બલવફેહસંપન્ન, માનસ, તેજસ્તી અને પ્રજ્ઞાવાન મનુષ્યા ઉત્પન્ન થાય છે. ( ૬ ) નિઃસન્દેહ, સવ મંગલસપત્ન, સ કલ્યાણુ-કારણ અને સવ ઉન્નતિના આધાર એવા બ્રહ્મચર્યાંશ્રમ છે. દૃઢ-નિર્ભય ( ૭ ) આ મહાન આશ્રમને જેણે બરાબર સેવ્યે છે તેણે મ્હોટા ગઢ જીતનારા યાદ્દાને પણુ મહાત કરી દીધા છે. ( ૮ ) પુરૂષોની જેમ સ્ત્રીઓમાં પણ વિદ્યા, શિક્ષણ અને શક્તિના વિકાસ–સાધનની જરૂર છે, કેમકે તેઓ ભવિષ્યની માતાઓ છે. ( ૯ ) જ્ઞાન-શિક્ષણુ–સંપન્ન અને સુશીલ એવી એ મહાશયા ગૃહિણીના પદ ઉપર આવીને ઘરના આંગણાને અજવાળે છે. ( ૧૦ ) આવી માતા પેાતાની સંતતિના જીવનને ઉચ્ચ બનાવવામાં સા શિક્ષા કરતાં પણ વધારે સમય નિવડે છે, ( ૧૧ ) આવા યુવા અને આવી યુવતિઓના તેજ પુજથી જે સમાજ ઉજ્જવળ હેાય તેના અભ્યુદયન શું પૂછવું ! ( ૧૨ ) એ ! ધીરા ! પ્રમાદ-નિધને જલદી ઉડાવી અપેાગતિ તરફ ધસતા જતા સમાજને ઉદ્ઘારવા સારૂ મહાન તૈયારી સાથે બહાર આવા! [ 4 ] ( ૧ )* બ્રા—દંડને બરાબર જોરથી ગ્રહણ કરીને ક્રમસાધના માટે બહાર આવ ! અને અન્તરના અવાજથી સુપ્ત પ્રમત્ત પ્રજામાં આાલન મચાવ 1 ♦ પ્રાચયરૂપી દ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035301
Book TitleVeer Dharmno Punaruddhar
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1931
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy