________________
આ પુસ્તકની લોકપ્રિયતા.
આ પુસ્તકની પહેલી આવૃત્તિ વિકમ સંવત ૧૯૮૪ ના ચતુર્માસમાં પ્રગટ થઈ હતી. એ પછી વિ. સં. ૧૯૮૫ ના ચતુમાસમાં બીજી અને ત્રીજી આવૃત્તિઓ પ્રષ્ટ થઇ. આજે હવે આ પુસ્તકની ચોથી આવૃત્તિ પ્રગટ કરવાનો સુયાગ સદભાગ્યે અમને પ્રાપ્ત થાય છે.
આમ ઉપરોપરી છેડા લોડા આતરે એક પછી એક આવૃત્તિ આ પુસ્તકની નિકળતી જાય એ આ પુસ્તકની લોકપ્રિયતાનું પ્રમાણ વધતું જતું પુરવાર કરે છે. આ પુસ્તકનું વજીવણન અને લેખન-રોલી સમામાં મેટાં રેચક થઇ પડયાં છે કે, શું વૃહો કે શું યુવાને, શું પુરૂ કે શું રીએ, બધા એક સરખી ચાહથી આ પુસ્તકને વાંચી જવા
સુક બને છે. આમાંનાં કેટલાંક પ્રકણે સમગ્ર હિન્દુ સમાજને ઉપયોગી હs, જૈનેતર નર-નારીઓ પણ આનું અધ્યયન કરવા ખાસી રીતે પ્રેરાય છે.
આ પુસ્તકના આર્થિક સહાયક વિદ્યાનુરાગી, દેશભક્ત અને ઉચ્ચ સુપારકની મનોભાવનાવાળા છે અને જેમને દાન-પ્રવાહ કે સમાજ અને ધર્મની ઉન્નતિની દિશામાં ખૂબ ચાલુ રહે છે, તે આ પુસ્તકને પુનક પ્રકાશનમાં મૂકી તેને વિશેષ ફેલાવો કરવાની જે પુણ્ય પ્રેરણા આપી છે તે માટે અમે તેમના આભારી છીએ.
આવ્યા છે કે વાર્યા મધ્યસ્થ દરિએ વાંચવા-વિચાસ્વા તસ્દી લે. તે આમાંથી ઘણું મેળવી શકશે.
પાષાદિ ૧૦ વિ૦ ૦ ૧૯૮૭
પ્રકારક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com