________________
સાધુ સસ્થા.
જરૂર છે. સાધારણ સમજવાળા શ્રાતૃનગની માગળ ‘પન્નવા’ જેવાં સૂત્રા વ્યાખ્યાનમાં વહેંચાય એના શું અથ ! તેમને તેમાં શું રસ પડે ! તેથી તેમને શે। જ્ઞાન—લાભ થાય ! હા, પેાતાને તા સૂત્ર—સ્વાધ્યાય થાય, પણ વ્યાખ્યાન તરીકે એની સફળતા કેટલી ! સમાજની પરિસ્થિતિ નેતાં તે તેમને શ્રાવક-ગૃહસ્થ તરીકેનાં કબ્યાના પાઠા નિયમસર શિખવવાની જરૂર છે. અમારી વ્યાખ્યાન શાળા આ રીતે એક શિક્ષણ– શાળા બનવી જોઇએ. શ્રેતાઓમાં સારી વિચાર–ભાવના– આ સિ ચાય, તેમના કવ્ય--માનું તેમને ભાન થાય, હાનિકારક રિવાજો દૂર થાય અને તેમની જ્ઞાન– શિક્ષામાં વૃદ્ધિ થાય, એ ચાતુર્માસિક વ્યાખ્યાનાનાં ફળ છે. ધર્મોપદેશક મુનિવરેાની ધર્મોપદેશકતા આ રીતે ચરિતા થવાની જરૂર છે. જેને ખરી રીતે ‘ જાહેર ભાષણ ’ કહેવામાં આવે છે, તેની પણ અમ મુનિએમાં ખામી છે. વાણિઆએના કે શ્રાવકોના ટોળામાં વ્યાખ્યાન આપવુ એ જાહેર ભાષણ ન કહેવાય. જૈન શાસનના વિશિષ્ટ ઉūાત તા જૈનેતર જનતા અને જૈનેતર વિદ્વાનાવાળી સણામાં વ્યાખ્યાના આપવાથી થઈ શકે. વિદ્વત્તાની ખરી સેાટી ત્યાં થાય. એ માગે જૈન ધમની મહત્તા ફેલાય. તેવી સભામાં જૂની તમે પેાતાના ધમનું પારાચણ કરવાથી કામ ન ચાલે. ત્યાંતા વિશ્વ પર પ્રકાશ પાઢવાઞ ટાય. અસિદ્ધાન્તને બાધા ન આવે તેમ વિશ્વમાન્ય સિદ્ધાન્તાનું પ્રતિપાદન કરવાનું હાય.મેથી જૈનયમનું માન વધે. આવી વ્યાખ્યાતૃત્વશક્તિ વિકસાવવા માટે અન્યાન્ય ભાષાનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ર૧
www.umaragyanbhandar.com