SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ વીર-ધર્મના પુનરુદ્ધાર. છે, તે સમાજની આજે નથી લાગવગ રાજ-પ્રકરણમાં, કે નથી ગણતરી રાષ્ટ્રીય ક્ષેત્રમાં. નથી એ સમાજમાં આજે કાઈ રાજમુત્સદ્દì, કે નથી કાઇ તેવા રાજનીતિવિશારદ. આવી હાલતમાં તે સમાજના અવાજ સત્તાધીશના સિહાસન સુધી કેવી રીતે પહેાંચી શકે ! પેલા પાંચસેા સુભટા જેવી તેમની નિર્દેયક દશાએ તેમના સામાજિક બંધારણને બહુ શિથિલ કરી મૂકયું. છે. અને એથી નથી રહ્યો તેમનામાં જોઈએ તેવા આત્મ-સમ્માનના સાચા ભાવ, અને નથી રહ્યું તેમનામાં પેાતાની અંદરના જ ઝઘડાઓને હાલવવાનું સામર્થ્ય ! આવી નમળાઈ અને મુઝ-દિલીને અંગે તેઓ ખરેખર બીજા સમાજોની દૃષ્ટિમાં કેટલેક અંશે ઉતરી ગયેલા જોવાય છે. કુસ’૫, નબળાઇ અને વાણિયાશાહી-સ્વભાવ–સુલભ ભીતા-ઢાથે તેઓ પેાતાના તેજને ગુમાવતા જાય છે, કે જે તેજ એક વખતે આખા દેશમાં ઝગમગી . રહ્યુ હતુ. તેમની દુખળતા આજે સ્પષ્ટ જોવાઇ રહી છે કે જ્યાં, અવસર પર પારસી, સિકખ, મુસલમાન, ઇસાઇ અને આય સમાજ વગેરેનાં નામ બહાદૂરીની સાથે લેવામાં આવે છે, ત્યાં જૈન જાતિનું નામ ભૂલીને પણ કોઇ લેતું નથી. આવી હાલતમાં કદાચિત્ કયારેક ભારતને ‘ સ્વરાજ્ય ’ મળે, ત્યારે નાની ગણત્રી કાં થવાની ! તેમની દશા શી થવાની ! સસારના નિયમ છે કે બળવાન્ જાતિ જ વિશ્વના સમૃદ્ધ મંડપમાં ટકી શકે છે. મોરાને માટે તા સંસારમાં ગુલામી સિવાય મીને આસરા શાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035301
Book TitleVeer Dharmno Punaruddhar
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1931
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy