________________
સાધુ-સંસ્થા.
આ જીવનના માગ એટલે નિગ્રન્થ-માર્ગ. એટલે ?
ધુ
પાષણ આપનાર આચાર-વ્યવહાર એ દ્રવ્ય–ચારિત્ર.
તર્ક —પરમ્પરાના તરંગીએ એમ કહી નાંખશે કે, દ્રવ્યચારિત્ર એ મુક્તિ-સાધનનું ખાસ આવશ્યક અંગ નથી. મુક્તિલાલને માટે તે અન્યથાસિદ્ઘ કારણ છે. તેના વગર પશુ મુક્તિ પામ્યા છે અને પમાય છે. અન્યલિંગ-ગૃહસ્થલિ ંગાદિમાં પણ સિદ્ધ થવાનું આષ પ્રવચન આ આમતમાં જ્વલંત પ્રમાણ છે. માતા મરૂદેવી અને રાજા ભરતને દ્રવ્યચારિત્ર કયાં હતુ ?
" नाशाम्बरत्वे न सिताम्बरत्वे, न तर्कवादे न च तत्त्ववादे | न पक्षसेवाश्रयणेन मुक्तिः, कषायमुक्तिः किल मुक्तिरेव 99 |!
આ શ્લાક પણ એ વિષયના પાષક છે. વળી દ્રવ્ય—ચારિત્ર હોવા છતાં પણ કેટલાય મુક્તિ નથી પામ્યા. નવ ચૈવેયક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com