SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહસ્થાશ્રમ. સ અર્થાત્—અગર મનુષ્યનું નૈતિક ચારિત્ર્ય મુખ્યતયા ગૃહશિક્ષણ પર આધાર રાખતું હોય તે સ્ત્રી-શિક્ષણ એ પ્રજાકીય જરૂરીયાતવાળી ખામત ગણાય. બાળકોના એ સ્વભાવ છે કે, તે જેવું જુએ તેવુ' કરે છે. ત્રીજાની દેખાદેખી નકલ કરવા તે જલદી પ્રેરાય છે. ઘરમાં જેવું દેખે છે તેવુ તેનુ જીવન ઘડાય છે. ઘરનાં માણસાની એલીચાલી અને વ્યવડાર ભદ્દો અને હલકે હાય તે ખાળક પણ તેવું જ શિખવાને, સ્કૂલમાં ગમે તેવુ' સારૂ શિક્ષણ તેને આપવામાં આવે, પણ ઘરની ખુરી હવા આગળ તે રદ્દ થવાનું. સ્કૂલના સંગ કરતાં ઘરના સંગ તેને વધારે ડાય છે, એટલે ઘરના આંગણામાં જે સંસ્કારી ઘડાય તે સ્કૂલના શિક્ષણથી નહિ ઘડાવાના. બલ્કે સ્કૂલમાંથી મળતા સદાચાર—પાઠાને ઘરની અજ્ઞાન–પ્રવૃત્તિએ ભૂંસી નાખવાની. ખરેખર, બાળકના જીવન–વિકાશ માટે પહેલી અને ખરી સ્કુલ જે ‘ ઘર ’ ગણાય છે તે શિક્ષાસમ્પન્ન અને ચારિત્રવિભૂષિત હાવુ જોઇએ. સ્માઇલ્સ કહે છે કે— .. "Home is the first and most important school of character. It is there that every human being receives his best moral training or hia worst. ' અર્થાત— ઘર ’એ ચારિત્રની પહેલી અને પૂર્ણ અગત્યની સ્કૂલ છે. મનુષ્ય સારામાં સારૂં નૈતિક શિક્ષણ યા ખરામમાં ખરાબ શિક્ષણ ત્યાંથી મેળવે છે. 5 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035301
Book TitleVeer Dharmno Punaruddhar
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1931
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy