________________
"
“ gaવિલ હો મોદારી નો વઃ । यादृमना: पिताऽऽधाने पुत्रस्तत्सदृशो भवेत् ॥ અર્થાત્—ગૃહસ્થ પત્ની-સગ કરે તે એકાન્તમાં પ્રસન્ન ચિત્તથી. કેમકે તે સમયમાં પિતા જેવા મનવાળા હાય છે, તેવા પ્રકારના પુત્ર ઉત્પન્ન થાય છે..'
આવી વિષય-કથામાં ઉતરનારા જૈન સાધુઓને આપણે કેવા ગણુવા ? જગતના તારણહાર ગણુવા. તે મહર્ષિઓએ દુનિયા ઉપર પેાતાની જ્ઞાનન્યાતિના વિસ્તાર ન કર્યો હાત તા આજે આ જગત્ અજ્ઞાનના અન્ય-કૂપમાં પડેલું હોત, તેમની સમજમાં ગૃહસ્યાશ્રમ એ સર્વ આશ્રમેાનુ મૂળ હતુ. તે ગૃહસ્થાશ્રમને સવ ધમ–ક્ષેત્રોના આધાર સમજતા હતા. અને એજ કારણ છે કે, ધવૃદ્ધિને માટે પશુ ગૃહસ્થાશ્રમની ઉન્નતિ તેમને બહુ આવશ્યક જાઇ. તેમને એ સ્પષ્ટ સમજાતુ હતુ કે વિશ્વનું કલ્યાણુ કરવુ, એટલે લગભગ ગૃહસ્થાશ્રમનું કલ્યાણ કરવું, જગતના ઉદ્ધાર કરવા એટલે લગભગ ગૃહસ્થાશ્રમના ઉદ્ધાર કરવા અને સંસારના સુધારા કરા એટલે લગભગ ગૃહસ્થાશ્રમના સુધારા કરવા. કેમકે વિશ્વ, જગત્ કે સંસાર એ લગભગ ગ્રસ્થાશ્રમરૂપજ છે. સાધુ-જીવનના પ્રવાસ તા ારીય દરબારની સડક ઉપર હોય છે, અને તેવાઓની સંખ્યા પશુ ઘેાડી હોય છે, જેવી રીતે —
..
કે શૈલે ન માર્યું મહિ; ન મળે મહા साधो नहि सर्वत्र पदम बने पड़े ॥
તે ધમેશિક મુનિવરાતે એ દીવા જેવુ ચેમ દેખાતુ હતુ. ગામમની વ્યવસ્થા જે સર હશે તેમજ તેમાંથી સાધુઓ ત્યારે સાદી, સરસ પરવાના, શિ િપયોગ પણ સુંદર બનવાનાં અને તે સવની પૂજા-સેવા તથા હા મારું જીવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com