SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ વીર–ધર્મને પુનરુદ્ધાર. છવાયેલાં છે કે, જેના પરિણામે ગૃહસ્થવર્ગમાં સંગઠન થવાને બદલે વિઘટન વધતું જાય છે. કેટલાક મુનિવરોના ભિન્ન ભિન્ન પક્ષો વચ્ચે એટલી બધી દુશ્મનાવટ ફેલાયેલી છે કે હિંદુમુસલમાન વચ્ચે પણ એટલી નહિ હોય! સ્વામ-સ્વામે ચકમક ઝરતાં કેટલાક સાધુ વેષધારી અને પદધર' ગણાતાઓના ગાઢાંમાંથી પણ કેળી–વાઘરીઓને પણ હેરત પમાડે એવી ગાળે વરસવા માંડે છે. સમાજનું આ એણું દુર્ભાગ્ય ! અનાય નથતિ હૃતિ ! શા ! હવે, બીજી બાજુ સમાજની દશા જુઓ કે, એકજ ધમને માનનારા અને એક જ જાતવાળાઓમાં પણ વીશા, દશા, ઓસવાળ, પોરવાળ વિગેરે અંતતીય ભેદે અને તેઓમાં પણ અંતવિભાગે એટલા વધી ગયા છે કે ક્યાંક દીકરી-વ્યવહાર નથી, તે કયાંક જમણુ-વ્યવહાર સુદ્ધાં નથી. જ્યાં આવી વિભિન્નતાઓ હોય ત્યાં ધર્મને ઉદય કેવી રીતે થઈ શકે ! સમાજને વિકાસ કઈ રીતે થાય ! એક વિદ્વાનના શબ્દો છે કે“ United we stand, Divided we fall." એકતામાં અમારું ઉત્થાન છે, જુદાઈમાં અમારું પતન છે. એક વિચારકે પોતાના વ્યાખ્યાનમાં કહેલું કે – " अन्तर्मातीय मेदरूपी दीवारों को तोड डालना चाहिए। सेटी-बेटीव्यवहारका क्षेत्र संकुचित न रह कर अधिक विस्तृत बनाया . નાના બાલિકા” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035301
Book TitleVeer Dharmno Punaruddhar
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1931
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy