Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/005035/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नमः । તસ્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા. આધ્યાય : ૫ અભિનવટીકાક પૂજ્ય મુનિરાજ શ્રી સુહાર્મસાગરજી મહારાજ સાહેબના શિષ્ય મુનિ દીપરના સાગર Ja atentamattona WEINE Daryo Page #2 -------------------------------------------------------------------------- ________________ बाल ब्रह्मचारी श्री. नेमिनाथाय नमः नमो नमो निम्मल दंसणस्स શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગરગુરૂભ્યો નમઃ તત્વાર્થાધિગમ સૂત્ર દિવાળી ટીક્કી અધ્યાય ૫ -: પ્રેરક પૂજયમુનિરાજ શ્રી સુધર્મસાગરજી મ. સા. અભિનવટીકા-કર્તાઅભિનવ સાહિત્ય સર્જક મુનિદીપરત્નસાગર તા.૧૬/૫ ૯૪ સોમવાર ૨૦૫૦ માસ વૈશાખ સુદ ૫ અભિનવ શ્રત પ્રકાશન– ૩ Jain Educato International Fof water Personal use www.jainerary Page #3 -------------------------------------------------------------------------- ________________ વિષય અનુક્રમ સૂત્ર - - પૃષ્ઠ ૭થી ૧૧ ૧૨ થી ૧૬ ૧૭ થી ૨૨ ૨૩ થી ૨૬ ૨૭, ૨૮ છે ? ૧૧૦ ૧૧૬ ૧૨૩ ૩૧ વિષય અજીવકાયના ભેદો દ્રવ્યના ભેદો અને લક્ષણ દ્રવ્યોની સંખ્યા દ્રવ્યોની ક્રિયાશીલતા દ્રવ્યોના પ્રદેશો દ્રવ્યોનું સ્થિતિ ક્ષેત્ર કાર્ય દ્વારા દ્રવ્યોનું લક્ષણ પુદ્ગલ સંબધિ વિશેષ કથન ભેદ-સ્કન્ધની ઉત્પતિ સત નું લક્ષણ નિત્યત્વનું સ્વરૂપ પદાર્થો ની સિધ્ધિ, ૧૩ પોલિક બંધનું સ્વરૂપ દ્રવ્યની વ્યાખ્યા કાળ અને તેનું સ્વરૂપ ગુણની વ્યાખ્યા પરિણામનું સ્વરૂપ ૧૮ પરિણામના ભેદ વગેરે પરિશિષ્ટ સૂત્રાનુક્રમ કકારાદિ સૂત્રક્રમ શ્વેતામ્બર દિગમ્બર પાઠ ભેદ આગમ સંદર્ભ સંદર્ભ સૂચિ ૧૨૩ ૩ર થી ૩૬ ૩૭ ૩૮,૩૯ ૧૩૩ ૧૪૯ ૧૫૫ ૧૬૨ ૧૪ ૧૭. ૪૦ ૧૭ | ૪૧ ૪૨,૪૪ ૦ ૦ ૧૭૬ ૧૭૮ ૧૮૦ છ જ ૧૮૨ ૧૮૩ આ ટાઇપસેટીંગ:- રે કોમ્યુટર્સ,૩-દિગ્વીજય પ્લોટ, જામનગર,ફોનઃ ૨૩૯ પ્રિન્ટીંગ - નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ,ધી-કાટા રોડ, અમદાવાદ, પ્રકાશક:- અભિનવશ્રુત પ્રકાશન, પ્ર.જે. મહેતા, પ્રધાન ડાકઘર પાછળ, જામનગર-૩૬૧ ૦૦૧. Page #4 -------------------------------------------------------------------------- ________________ बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नमः नमो नमो निम्मल दंसणस्स (તસ્વાથધિગમ સૂત્ર ) તત્વ: (૧) યથાવસ્થિત જીવાદિ પદાર્થોનો સ્વ-ભાવ તે તત્ત્વ. (૨) જે પદાર્થ જે રૂપથી હોય તેનું તે જ રૂપ હોવું તે તત્ત્વ-જેમકે જીવ જીવરૂપે જ રહે અને અજીવ – અજીવ રૂપે રહે છે. અર્થ: (૧) જે જણાય તે અર્થ. (૨) જે નિશ્ચય કરાય કે નિશ્ચયનો વિષય હોય તે અર્થ. તત્ત્વાર્થ: (૧) તત્ત્વ વડે જે અર્થનો નિર્ણય કરવો તે તત્ત્વાર્થ. (૨) જે પદાર્થ જે રૂપે હોય તે પદાર્થને તે રૂપે જ જાણવો કે ગ્રહણ કરવો તે તત્ત્વાર્થ. અધિગમઃ (૧) જ્ઞાન અથવા વિશેષ જ્ઞાન. (૨) જ્ઞાન થવું તે. સૂત્રઃ અલ્પ શબ્દોમાં ગંભીર અને વિસ્તૃત ભાવ દર્શાવનાર શાસ્ત્ર વાક્ય તે સૂત્ર. પ્રસ્તુત ગ્રન્થમાં જીવ-અજીવ-આશ્રવ-બન્ધ-સંવર-નિર્જરા-મોક્ષ એ સાત તત્ત્વો છે. આ સાતે તત્ત્વોને તે સ્વરૂપે જ ગ્રહણ કરવા રૂપ નિશ્ચયાત્મક બોધની પ્રાપ્તિ તે તત્વાર્થાધિગમ. સૂત્રકાર મહર્ષિપૂ. ઉમાસ્વાતિજીએ સમગ્ર ગ્રન્થમાં તત્ત્વાર્થની સૂત્ર સ્વરૂપે જ ગુંથણી કરી છે માટે તેને તત્ત્વાર્થાધિગમ સૂત્ર કયું છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ ૪ श्री उमास्वाति वाचकेभ्यो नमः પાંચમાં અધ્યાયના આરંભે આ અધ્યાયમાં કુલ ૪૪ સૂત્રો છે જેમાં મુખ્ય વિષય ‘‘અજીવ-પ્રરૂપણા’’ છે આ પૂર્વે ચાર અધ્યાયોમાં જીવતત્વ વિષયક પ્રરૂપણા કરાઇ છે. પૂ.ઉમાસ્વાતિજી મહારાજા જીવાદિ સાત તત્વોનું કથન પ્રથમ અધ્યાયમાં જણાવી ગયા પણ તત્વવિષયક સ્પષ્ટીકરણો વિસ્તારથી ક૨વા માટે તેઓએ જૂદા જૂદા અધ્યાયોની રચના કરી છે. પ્રસ્તુત પાંચમો અધ્યાય અજીવ તત્વને વિસ્તારથી જણાવવા માટે છે અજીવ તત્વના વર્ણનની સાથે સાથે વિશ્વ વ્યવસ્થાના સૂક્ષ્મતત્વોની સુંદર કડી આવેછે. પાંચ અસ્તિકાય અને દ્રવ્ય-ગુણ-પર્યાય સંબંધિ વિચરણા પણ જોવા મળે છે. આ સમગ્ર અધ્યાય અજીવ તત્વો-તેમાં રહેલા દ્રવ્યો તથા કુલ કેટલા દ્રવ્યો છે. તે દ્રવ્યોની નિત્યતા રૂપીતા કે અરૂપીતા, તે દ્રવ્યોનું સ્થાન, તે દ્રવ્યોના ઉપકારો વગેરે અનેક પેટા વિષયો થી ગુંથાયેલા છે જૈનદર્શનના સૂક્ષ્મ તત્વોનું તત્વજ્ઞાન અને સાથેસાથેસમગ્ર વિશ્વ વ્યવસ્થાના વૈજ્ઞાનિક સત્યોનું શાસ્ત્રીય તેમજ તાર્કિક નિરૂપણ અહીં ખૂબજ સુંદર રીતે નિરૂપીત થયેલ છે. ભાષ્યકાર મહર્ષિએ પણ સ્વોપજ્ઞ ભાષ્યમાં આરંભ કરતા કહ્યું છે કે વૈતા: નીવા: અનીવાર્ વસ્યામ: અર્થાત્ જીવો વિશે કહી ગયા હવે અજીવતત્વોને જણાવીશ જીવ તત્વ પછી અનન્તર નિર્દિષ્ટ એવું અજીવતત્વ છે. તેથી પ્રસ્તુત અધ્યાયમાં તેનું નિરૂપણ કરવાની પ્રતિજ્ઞાને ભાષ્યકાર જણાવે Page #6 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૧ અધ્યાયઃ૫-સૂત્રઃ૧ [1]સૂત્રહેતુઃ-આ અધ્યાયનાપ્રથમ સૂત્રથકી સૂત્રકાર અજીવના ભેદો જણાવે છે. ] [2]સૂત્ર:મૂળ:-અનીવાયા ધર્માંધ ધારાપુત્ત્તા: [3]સૂત્રપૃથક- અનીવ - ાયા ધર્મ - અધર્મ - આાશ - પુર્વ્યાા: [4]સૂત્રસારઃ- ધર્મ-અધર્મ-આકાશ-પુદગલ એ ચાર અજીવ-કાયો છે. [] [5]શબ્દજ્ઞાનઃધર્મ:-ધર્મ,ધર્માસ્તિકાય અધર્મ-અધર્મ,અધર્માસ્તિકાય આજ-આકાશ, આકાશાસ્તિકાય પુર્વી-પુદ્ગલ, પુદ્ગલાસ્તિકાય અનીવાય--અજીવકાયો, :- અશૈવ-અજીવ નામક બીજું તત્વ :-જય-પ્રદેશ કે અવયવોનો સમુહ. [] [6]અનુવૃત્તિઃ- પહેલું સૂત્ર છે માટે પૂર્વસૂત્રની અનુવૃત્તિ નથી. [] [7]અભિનવટીકાઃ- ધર્મ-અધર્મ આકાશ અને પુદ્ગલ એ ચાર ને માટે સૂત્રકાર અજીવકાય શબ્દ પ્રયોજે છે અર્થાત્ તેની અજીવકાય સંજ્ઞા કહી છે. વ્યવહારમાં ફકત અનીવ શબ્દ સાંભળવા મળે છે અથવા આ દરેકની દ્રવ્ય કે અસ્તિકાય રૂપે ઓળખ અપાય છે તેથી સ્વોપજ્ઞ ભાષ્યમાં સૂત્રકારે આ સૂત્રના ભાષ્યની રચના કરતા એ પ્રમાણે જ કહ્યું છે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય એ [ચાર] અજીવકાય છે. એ ચારે અસ્તિકાયો ના લક્ષણ સૂત્રકાર સ્વયં સૂત્રો થકી આગળ કહેશે. અનીવ:- સૂત્રકારે અગીવ શબ્દનો પ્રયોગ ન કરતા ગનીવાય શબ્દ પ્રયોજેલ છે તે સહેતુક છે. પણ સર્વ પ્રથમ અનૌવ શબ્દની સંકલ્પના જાણવી જરૂરી છે. સામાન્ય તયા પ્રથમ લક્ષણ કે સ્વરૂપ જણાવીને પછી ભેદોનું કથન કરવું તે નિરૂપણ પધ્ધતિ છે છતાં સૂત્રકારે અહીં સીધાંજ ભેદો જણાવેલા છે કેમ કે અનીવ તત્વનું લક્ષણ નીવતત્ત્વ ના લક્ષણને આધારે જાણી શકાય તેમ છે. માટે તેના અલગ કથનની આવશ્યકતા નથી. -અ-નીવ જે જીવ નથી તે અજીવ છે -ઉપયોગ એ જીવનું લક્ષણ છે તેથી ઉપયોગ ન હોવો તે અજીવનું લક્ષણ છે. અર્થાત્ ઞીવ તત્વ એટલે ઉપયોગનો અભાવ. -અજ્ઞીવ એ અભાવાત્મક શબ્દ નથી પણ તે જીવનું વિરોધી એવું ભાવાત્મક તત્વ છે. - ચૈતન્ય શકિતનો અભાવ તે અજીવ -ધર્માદિક દ્રવ્યમાં જીવનું લક્ષણ જોવા નથી મળતું, તેથી અનૌવ એ તેમની સામાન્ય સંજ્ઞા છે અને ધર્મ,અધર્મ, આકાશ અને પુદ્ગલ એ તેમની વિશેષ સંજ્ઞા છે. *અનીવ-વાય અહીં અનીવ સાથે જે ાય શબ્દ જોડેલ છે તેનો વિશેષ ખુલાસો અસ્તિાય શબ્દમાં કર્યો છે છતાં તેનો સામાન્ય અર્થ એટલો જ છે કેઃ ધર્માદિક ચારના પ્રદેશોના બહુત્વને એટલે કે ધર્માદિકમાં રહેલા ઘણા પ્રદેશ ને જણાવવા Page #7 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા #ાય શબ્દ સાથે જોડેલ છે વળી ફકત અગવતત્વની વિચારણામાં નવતત્વકારના મતે તો કાળનો પણ સમાવેશ થઈ જાય. જયારે અનીવાય શબ્દમાં કાળનો સમાવેશ થતો નથી અને ફકત ય શબ્દને લક્ષમાં લે તો નીવતત્ત્વ નો સમાવેશ થઈ જતા ગોવાતિય પણ લેવું પડે તેથી અહીં નીવર્ય શબ્દમાં ધર્મઅધર્મ-આકાશ-પુદગલ એ ચારભેદોને જ લક્ષમાં લીધા છે માટે જ મળીવાય શબ્દ ને પ્રયોજેલ છે. પતિ:એટલે પ્રદેશ સૂત્રકારે સૂત્રમાં મસ્તિ શબ્દપ્રયોજેલ નથી પણ સ્વોપલ્લભાષ્યમાં ધર્માતિય વગેરેમાં મધ્યમા પ્તિ શબ્દ ગોઠવેલ છે. ગ્રન્થાન્તરમાં પણ પ્તિ શબ્દ જોવા મળે જ છે. જો કે ત શબ્દ અસ્તિત્વઅર્થ પણ ધરાવે છે, કેમકે આ ધર્માદિદ્રવ્યો સ છે. શાશ્વત રૂપે વિદ્યમાન છે પરંતુ હારિભદ્રીય ટીકામાં વસ્તય: પ્રવેશ: (તિ) એવી સ્પષ્ટ વ્યાખયા છે. :- સમૂહ - ય: સંધાત: સમૂહો વી વ્યુત્પત્તિ દ્રષ્ટિએ તો ય નો અર્થ શરીર થાય છે. તે અર્થનું અહીં આરોપણ કરાયુ છે. જે રીતે શરીર એ પુદ્ગલ દ્રવ્યનો પ્રચય (અર્થાત્ સમૂહ) રૂપ છે તે જ રીતે ધર્મ-અધર્મ-વગેરે દ્રવ્યો પ્રદેશ સમુહોની અપેક્ષાએ શરીર સમાન હોવાથી કહેવાય છે. આ યનો અર્થ સમૂહ હોવાથી તે પ્રદેશ બહુત્વને જણાવે છે એટલે કે ઘણા પ્રદેશોનો સમૂહ હોવાથી તેને ય કહે છે. જ અસ્તિ - પૂર્વે કહ્યું તેમ ગતિ એટલે પ્રદેશ, મય એટલે સમૂહ એ રીતેધર્મ, અધર્મ, આકાશ અને પુદ્ગલ એ ચારે-પ્રદેશોના સમૂહરૂપ હોવાથી અસ્તિકાય કહેવાય છે. તેથી જ સૂત્રકારમહર્ષિસ્વોપજ્ઞ ભાષ્યમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય અને પુગાલસિકાય એ રીતે અજીવકાયના ચાર ભેદોને જણાવે છે ધર્મ આદિ ચારને તય કહેવાનો હેતુ એ જ છે કે તે તત્વો માત્ર એક પ્રદેશ રૂપ કે એક અવયવ રૂપ નથી પણ તે ચારે પ્રચય અર્થાત સમૂહરૂપ છે. ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણ તો પ્રદેશ (પ્રચય) સમૂહ રૂપ છે જયારે પુગલ અવયવરૂપ તથા અવયવ સમુહ રૂપ છે. છે અહીં ર્તિાય નું ગ્રહણ પ્રદેશરૂપ અવયવના બહુત્વને જણાવવાને અર્થાત ઘણા બધાં પ્રદેશોનો સમૂહ ધર્માદિ ચારમાં રહેલો છે તેવા અર્થને પ્રગટ કરવા તેમ જ “કાળ”ના સમયમાં પ્રદેશ પણું નથી તે જણાવવાને માટે થયું છે અર્થાત ધર્મ, અધર્મ આકાશ, પુલ અને “જીવ” પણ એ પાંચના ઘણા બધા બધા પ્રદેશો હોવાથી તેમને અસ્તિકાય કહેલા છે. જ અહીં જે પ્રવેશ શબ્દનો ઉલ્લેખ કર્યો તે પ્રદેશ શું છે? –પ્રદેશ શબ્દ સમજવા માટે ન્ય,દેશપ્રશ ત્રણેને ક્રમશઃ સમજવા પડશે. –વળી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એત્રણેના સ્કન્દ,દેશ પ્રદેશ ઉપરાંત પરમાણુનામે ચાર ભેદ છે. તેથી અહીં પ્રવેશ શબ્દની સાથે શ્વ,દેશ,પરમાણુ બધા ભેદ સમજવા આવશ્યક છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૧ ન્યઃ- વસ્તુનો આખો ભાગ તેસ્કન્ધ -વસ્તુનો સંપૂર્ણ વિભાગ અર્થાત્ સંપૂર્ણ વસ્તુને સ્કન્ધ કહે છે. વેશઃ- સ્કન્ધની અપેક્ષાએ ન્યૂન અવિભાજય ભાગ તે દેશ -વસ્તુનો અવિભાજય ભાગ તે દેશ.અહીં અવિભાજય એટલે જેના અન્ય વિભાગો થઇ શકે તે. પ્રવેશઃ- એક અણુ જેવડો સૂક્ષ્મ અને નિર્વિભાજય ભાગ જો સ્કન્ધ સાથે જોડાયેલો હોય તો તેને પ્રદેશ કહે છે. -પ્રદેશની વ્યાખ્યામાં બે શરતો મુકી છે. (૧)આ એક નિર્વિભાજય ભાગ હોવો જોઇએ. અર્થાત્ કેવળી ભગવંત પણ પછી જે સૂક્ષ્મ અંશના બે વિભાગ કલ્પીન શકે તેવો અતિ જધન્ય એટલે કે નાનામાં નાનો ભાગ કે જે પરમાણું રૂપ હોય (૨)આ ભાગ પણ સ્કન્ધ સાથે જોડાયેલો હોવો જોઇએ તો તેને પ્રદેશ કહેવામાં આવે છે. હો પરમાણુઃ-ઉપર કહ્યા મુજબનો સૂક્ષ્મ નિર્વિભાજય ભાગ જો છૂટો હોય તો તેને પરમાણું કહેવામાં આવે છે. -પરમાણુ એટલે મૂળ વસ્તુથી છૂટો પડેલો નિર્વિભાજય ભાગ * સ્કન્ધ-દેશ-પ્રદેશ-પરમાણુ અંગે કેટલીક સ્પષ્ટતા અહીં સ્કન્ધ-દેશ-પ્રદેશ ત્રણની જે વ્યાખ્યા કહી તે સ્કન્ધ સાથે જ સંબંધિત છે કેમ કેજો દેશ અને પ્રદેશ સ્કન્ધથી છૂટા હોય તો તેને દેશ-પ્રદેશ ન કહી શકાયકેમ કે સ્કંધથી છૂટો પડેલો દેશ પણ એક સંપૂર્ણ વસ્તુ બની જતા તેને સ્કન્ધ જ કહેવાશે. તેની ‘‘દેશ’’ એવી ઓળખ તો સ્કન્ધ ની અપેક્ષાએ છે જો તે સ્કન્ધનો છૂટો પડેલો ભાગ છે તે રીતે ઓળખવામાં આવે તો તેને દેશ કહેવાય અથવા તો સ્કન્ધમાં રહેલો હોય ત્યારે જે તે અવિભાજય ભાગ દેશ તરીકે ઓળખાય છે પણ છૂટા પડેલા દેશને અલગ ઓળખવામાં આવેતો તે પણ સ્કન્ધ જ કહેવાશે. એ જ રીતે છૂટો પડેલો પ્રદેશ પરમાણુ કહેવાય છે. જાકે પુદ્ગલાસ્તિકાય સિવાયના ત્રણેમાં આ રીતે કોઇ વિભાગ છૂટો પડતો જ નથી માટે પરમાણુની વિચારણા પુદ્ગલાસ્તિકાય ના સંદર્ભમાં જ થશે. ધર્મ-અધર્મ આકાશના સંદર્ભમાં થશે નહીં. પ્રવેશ અને પરમાણુ નો તફાવતઃ- કેવળીની દૃષ્ટિ એ પણ જેના બે વિભાગ ન થઇ શકે તે પ્રવેશ પણ કહેવાય અને પરમાણુ પણ કહેવાય તેમાં ફકત ફર્ક એટલો જ કે એ સૂક્ષ્મ અંશ સ્કન્ધ સાથે જોડાયેલો હોય તો પ્રદેશ કહેવાય અને છૂટો પડેલો હોયોતો પરમાણુ કહેવાય. ધર્મ-અધર્મ-આકાશ-જીવ એ ચાર અસ્તિકાયોના માત્ર સ્કન્ધ-દેશ-પ્રદેશ એ ત્રણેજ હોય છે. જયારે પુદ્ગલના આ ત્રણે ઉપરાંત પરમાણુ નામે ચોથો વિભાગ પણ હોય છે. ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય-આકાશાસ્તિકાય-પુદ્દગલાસ્તિકાય ચારેનું સ્વરૂપ શું છે? જો કે ભાષ્યકાર મહર્ષિએ તો કહી દીધું કે તાન્ ક્ષળત: પરસ્તાર્ વસ્યામ: અને સૂત્ર :૧૭ થી તેને સૂત્ર રૂપે જણાવેલ પણ છે છતાં અહીં સામાન્ય પરિચય માટે તેનો ઉલ્લેખ કરેલ મેં Page #9 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા છે. વળી ધર્મ અધર્મ-આકાશ-પુદ્ગલ એ બધી સંજ્ઞા વિશેષ છે તો પણ તેને સ્વરૂપ થી ઓળખાવી શકાય છે. જેમ કે - (૧) સ્વયં ક્રિયા પરિણત જીવ અને પુદ્ગલો ને જે સહાયક છે અર્થાત ગતિ સહાયક છે તે ધર્મ (૨) ધર્મ તેનાથી વિપરીત એટલે કે જે સ્થિતિ સહાયક છે તે અધર્મ. (૩)માશ - જે બીજા દ્રવ્યોને અવકાશ આપે-રહેવા આપે- તે આકાશ (૪) ઈ-પૂરણ-ગલન સ્વભાવ વાળો અર્થાત જેમાં ઉમેરો પણ થાય અને ઘટાડો પણ થાય તેને પુદ્ગલ કહેવાય છે, કેમ કે તેમાં નવા પરમાણું આવે છે અને પૂર્વે જોડાયેલા પરમાણુ વિખરાય પણ છે. જ મળીવ તત્વોના ભેદોમાં કાળની ગણના કેમ કરી નથી? -“કાળ' તત્વ છે કે નહીં તે વિશે મતભેદ છે. -જેઓ કાળનેતત્વમાને છે તે આચાર્યો પણ તેમને ફકત પ્રદેશ રૂપમાને છે. નવતત્વકાર પણ જણાવે છે કે કાળ એક સમય રૂપ હોવાથી તે ફકત પ્રદેશ રૂપ જ છે તેના સ્કંધ કે દેશ એવા ભેદ થતા નથી. અર્થાત્ તે પ્રદેશ સમુહ(પ્રચય)રૂપ ન હોવાથી તેઓના મતે પણ અસ્તિકાયો સાથે કાળની ગણના કરવી યુકત નથી. -જેઓ કાળને સ્વતંત્રતત્ત્વમાનતા નથી તેમના મતે તો તત્વના ભેદોમાં કાળની ગણના નો પ્રશ્ન જ નથી. -સત્રકાર મહર્ષિએ પણ સુત્ર૪:૬૮માં શ્વેત્યૐ સૂત્રથી કાળને દ્રવ્ય તરીકે ગણતા કેટલાંક આચાર્યોનો મત નોંધેલ છે તેઓ પોતે તત્વાર્થસૂત્રમાં કાળને દ્રવ્ય ગણતા નથી.(*જો કે તેઓ તેમના નવતત્વમાંતો કાળને અજીવનો ભેદ કહેજ છે) તેમ જેઓ તેને દ્રવ્ય ગણે છે તે આચાર્યોના મતનું ખંડન પણ કરતા નથી. આ રીતે સૂત્રકાર મહર્ષિ આ વિષયમાં મધ્યસ્થ રહ્યા છે. પરિણામે મળીવ તત્વોમાં કાળની ગણના નથી. આ રીતે નવતત્વમાં ગીવ ના ૧૪ ભેદ ગણ્યા છે. જયારે તત્ત્વાર્થ સૂત્રકાર ૭ ને સ્વતંત્ર તત્ત્વ ન ગણતા હોવાથી તેઓ ૧૩ ભેદનું જ કથન કરે છે જેમાં ધર્મ-અધર્મ-આકાશ ના સ્કંધ-દેશ-પ્રદેશ એ ત્રણે ત્રણ ભેદો અને પુદ્ગલનાત્કંધ-દેશ-પ્રદેશ અને પરમાણુ એ ચાર ભેદ કહ્યા તેથી કુલ ૧૩ ભેદ થયા પણ કાળને સ્વતંત્ર મનવ તત્ત્વ માનેલ નથી. અન્ય દર્શનો ધર્માદિ ચાર ભેદને માને છે? ના. આકાશ અને પુદ્ગલને તો વૈશેષિક,સાંખ્ય, ન્યાય આદિ દર્શનો માને છે. પણ ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય એ બને તત્વો જૈન દર્શન સિવાય બીજા કોઈ દર્શનો માનતા નથી. આ બંને તત્વો એ જૈન દર્શનનું આગવું પ્રદાન છે તેથી જ લોકાકાશ ની બહાર આ બંને તત્વોનોઅભાવ હોવાથી જીવ કે પુલ ની ત્યાં ગતિ કે સ્થિતિ હોતી નથી. - ગવ પણ એક અસ્તિકાય છેઃ-જીવ પણ પ્રદેશોના સમૂહ રૂપ છે તેના પણ સ્કંધદેશ-પ્રદેશ કહ્યા છે તેથી જીવ પણ અસ્તિકાય રૂપ છે. અને ગ્રન્થાન્તરોમાં જે પંચાસ્તિકાય કહ્યા * उमास्वातीयं नवतत्त्वप्रकरणम्-गाथा-१९ धर्माधर्माकाशानि पुद्गल काल एव चाजीवा: Page #10 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૫ સૂત્ર: ૧ છે. તેમાં ધર્મ-અધર્મ આકાશ અને પુદ્ગલ સાથે જીવાસ્તિકાય નો પણ સમાવેશ કર્યો છે. પરંતુ અહીં અજીવ વિષયક પ્રકરણ હોવાથી નવાસ્તિય નો ઉલ્લેખ કરેલ નથી. ધર્મ-અધર્મ એટલે અહીંપુન્ય-પાપ કહ્યા નથીઃ- સામાન્ય થી ધર્મ-અધર્મ સંજ્ઞાનો અર્થ વ્યવહારમાં પુન્ય-પાપ એવો કરવામાં આવે છે. પણ અહીં ધર્મ અને અધર્મ એ ગતિ સહાયક અને સ્થિતિ સહાયક દ્રવ્યરૂપે જ કહેવાયા છે. તે બંને સ્વતંત્ર દ્રવ્યો જ છે વળી પુન્ય અને પાપ એ તો કર્મના બે ભેદ છે. અને કર્મ એ પુદ્ગલ દ્રવ્ય છે. માટે અહીં પુન્ય-પાપની વિચારણા કરવાની રહેતી જ નથી. * ધર્માદિ નો ક્રમ:- ધર્મ શબ્દની લોકમાં પ્રતિષ્ઠા છે. મંગલના અર્થનો પણ સૂચક છે માટે તેને સર્વ પ્રથમ કહ્યું છે. અધર્મવ્યથી લોકની પુરુષાકાર આકૃત્તિ બને છે. કેમ કે તે સ્થિતિ સહાયક છે અને તેની બહાર જીવ કે પુદ્ગલની સ્થિતિ થઈ શકતી નથી માટે તેને બીજા ક્રમે મુકેલ છે. ધર્મ અને અધર્મથી આકાશ નો લોક અને અલોક એવો ભેદ થયો છે. જયાં ધર્મ-અધર્મ દ્રવ્યો છે તે લોક અને જયાં આ બંને નથી તે અલોક માટે ત્રીજા ક્રમ પ્રાણ નો કહ્યો છે. છેલ્લે પુદ્ગલ કહ્યા કેમકે તે પણ આકાશ માંજ એવાદ પામે છે. મળીવ અને મનીવાય ની વિશેષ વ્યાખ્યા:ધર્મ ગયાW- પુત્ર એ ચારે દળોમગીવ પણ છે કેમકે તે ચારેમાં વૈવસ્વ અર્થાતચૈતન્ય હોતું નથી અહીં નીવ નો અર્થ આ દ્રવ્ય જીવરૂપ નથી એટલોજ સમજવાનો છે. સિધ્ધસેનીય ટીકામાં આ વસ્તુને સ્પષ્ટ કરવા કહ્યુ છે કે :પ્રતિષેધ નિષેધ બે પ્રકારે છે (૧)પ્રસન્થ (૨) વ્યાસ (૧)જેમાં સર્વથા નિષેધ હોય તે પ્રસજય નગ્ન (૨)જેમાં સર્દશ પદાર્થનું ગ્રહણ હોય તે પર્હદાસ નગ અહીં નીવાત બન્યો બનાવ એ પર્હદાસ નગ્ન છે. કેમ કે અસ્તિwાય ની દ્રષ્ટિ એ જીવ અને અજીવ માં સાર્દશ્ય ભાવ રહેલો છે એટલે કે જીવથી સર્વથા વિપરીત પણું જણાતું નથી. મળીવય:--આ શબ્દના અર્થમુજબ ધર્માદિકચારેદ્રવ્યોમાં મની પણું અને ય પણું બંને ધર્મનું અસ્તિત્વ છે. કેમ કે તેમાં જીવત્વ નથી માટે અજીવ છે અને તેઓ પ્રદેશોના સમૂહ રૂપ છે માટે કાય” પણ છે – નીવશ્વ તે કાયષ્ય એ રીતે કર્મધારય સમાસ અહીં થાય છે U [8] સંદર્ભ ૪ આગમસંદર્ભ - વત્તા સ્થાયી નીવયા પUUTRI, તે ગદા ધર્માસ્થિU अधम्मस्थिकाए आगासस्थिकाए पोग्गलस्थिकाऐ (१) *स्था स्था.४-उ.१-सू.२५२ (૨) જ માશ. ૭-૩-જૂ. ૩૦-૬ ૪ તત્વાર્થ સંદર્ભ-धर्म-अधर्म स्१३५ ५:१७ गतिस्थित्युपग्रहो धर्माधर्मयोरुपकार: Page #11 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા – છાશ સ્વરૂપ ५:१८ आकाशस्यावगाह: –પુરું સ્વરૂપ ५:१९ शरीरवाङ्मनः प्राणपना: पुद्गलनाम् - પુરું સ્વરૂપ ५:२० सुखदु:खजीवितमरणोपग्रहाश्च –કાળ માન્યતા ५:३८ कालश्चत्यके – જીવ સ્વરૂપ २:८ उपयोगोलक्षणम् ૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧) લોકપ્રકાશ-સર્ગ ૨ શ્લોક ૧ થી ૧૨ (૨)નવતત્વ ગાથા-૧ વિવેચન (૩)ઉમાસ્વાતીય નવતત્વ પ્રકરણ ગાથા ૧૯ પૂર્વાર્ધ G [9]પદ્યઃ(૧) અજીવ કાયે ચાર વસ્તુ ધર્મ ને અધર્મથી આકાશ પુદ્ગલ સાથે માની સમજો સૂત્રમર્મથી એ ચાર વસ્તુ અતિ શબ્દ કાયશબ્દ મેળવી નામ આખું અર્થ ધારી માનીએ મતિ કેળવી (૨) પુદ્ગલ ધર્મ આકાશ અધર્મ એમ એ અજીવકાય છે ચાર પાંચમું દ્રવ્ય જીવ છે. U [10] નિષ્કર્ષ આ અધ્યાયમાં અજીવ વિષયક ચર્ચા છે. તેમાં સર્વ પ્રથમ એવા આ સૂત્રમાં અજીવાય ના ભેદોનું નિરૂપણ સૂત્રકાર મહર્ષિએ કરેલ છે. જીવ અનાદિ થી પોતાના સ્વરૂપને જાણતો નથી પોતાના સ્વરૂપ વિશેની અજ્ઞાનતા અનેક ભ્રમણાને ઉત્પન્ન કરે છે. તેથી જ શરીરને પોતાનું ગણીને ચાલે છે. પણ શરીર એ પુગલ પિંડ છે. પુદ્ગલ એ અજીવતત્વ છે તે આ સૂત્રમાં સાબિત થાય છે આમ જીવથી તદ્દન ભિન્ન એવા અજીવતત્વને જીવ મારું મારું માનીને એક ભ્રમણમાં રાચ્યા કરે છે. આ સૂત્રનો મર્મ પકડીને જો નિષ્કર્ષને ગ્રહણ કરીએતો સમજાશે કે આ અજીવતત્વ હોવાથી જીવને તેમાં મમત્વ બુધ્ધિ કરવી જોઇએ નહીં જો જીવે જીવમાં પણ મોહ પામવાના ન હોય તો પછી અજીવતત્વનો મોહતો રખાય જ કઈ રીતે? વળી ધર્મ-અધર્મ એ બંને અસ્તિકાયોના સ્વરૂપને ન જાણતો જીવ,છતી વસ્તુનો નકાર માને છે. જે મિથ્યા દોષ આ સૂત્ર થી નિવૃત્ત થાય છે. જે જગ્યાનો પોતે માલિક છે તેવું માને છે. તે જગ્યાતો આકાશાસ્તિકાય નો ઉપકાર છે તેવું સમજતા માલિકીપણાના ભાવથી પણ નિવૃત્ત થઈ શકે છે.અને પુદ્ગલ સ્તિકાયના સ્વરૂપને જાણ્યા પછી મારુ-તારું સુખ-દુઃખ વગેરે ખ્યાલો પણ પરિવર્તન પામી શકે છે આ રીતે અજીવતત્વ તે અન્ય વસ્તુ છે એવી અન્યત્વભાવના થી જીવ વૈરાગ્ય ભાવમાં આગળ વધી પરંપરાએ મોક્ષ પામે છે. ooooooo Page #12 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૨ અધ્યાયઃ૫-સૂત્ર:૨ [] [1]સૂત્રહેતુઃ- ધર્માદિક ચારેના દ્રવ્યપણા ને જણાવેલ નથી તેથી આ સૂત્ર થકી સૂત્રકાર મૂળભૂત દ્રવ્યોને જણાવે છે. [] [2]સૂત્ર:મૂળ:-*દુવ્યાપિ નીવાશ્વ [] [3]સૂત્ર:પૃથ:-ટુર્બાન નીવા: ૬ ૧૧ ] [4]સૂત્રસાર:-[ઉપર કહેવાએલ ધર્મ-અધર્મ-આકાશ-પુદ્ગલ એ ચાર તથા] જીવ (એ પાંચે) દ્રવ્યો છે. [] [5]શબ્દજ્ઞાનઃદ્રષ્યાળિ- દ્રવ્યો-દ્રવ્ય સંજ્ઞા [] [6]અનુવૃત્તિ अजीवकाया धर्माधर्माकाश पुद्गलाः ५:१ धर्माधर्माकाशपुद्गलाः [] [7]અભિનવટીકાઃ- ધર્મ-અધર્મ,આકાશ,પુદ્ગલ અનેજીવ એ પાંચે ને દ્રવ્ય કહ્યા છે. જેમાં ધર્માદિ ચાર નું કથન ઉપરોકત સૂત્ર માં કર્યુ છે અને જીવ વિષયક વર્ણન ૧ થી ૪ અધ્યાયમાં કરવામાં આવેલ છે. આ રીતે દ્રવ્ય એ આ પાંચે અસ્તિકાયોની સામાન્ય સંજ્ઞાછે. અને ધર્મ-અધર્મ-આકાશપુદ્ગલ અને જીવ એ વિશેષ સંજ્ઞા છે. * ટ્રવ્યાપિઃ- દ્રવ્ય શબ્દની વ્યાખ્યા સૂત્રકારે પોતે સૂત્ર ૫:૩૭ મુળપર્યાયવત્ દ્રવ્યમ્ માં કરીજ છે છતાં અહીં દ્રવ્ય શબ્દનો સામાન્ય પરિચય આપેલ છે. - हारिभद्रीय टीका- द्रवन्ति इति द्रव्याणि न गुणादि मात्रं અહીં દ્રવ્ય માં દ્રવ નો અર્થ પ્રાપ્ત થવું કરે છે. તેથી ત્રણ કાળને વિશે જે પોતાના ગુણપર્યાય ને પ્રાપ્ત થાય તેથી તે દ્રવ્ય કહેવાય છે. દ્રવ્યમાં ઉત્પાદ,વ્યય અને ધ્રૌવ્ય પણું કહ્યુંછે [જુઓ સૂત્ર :૨૬] કેમ કે પૂર્વ પર્યાય નો નાશ તે વ્યય છે અને ઉત્તર પર્યાય ની પ્રાપ્તિ તે ઉત્પાદ છે અને દ્રવ્ય,દ્રવ્યપણે સ્થિર રહે છે તે ધ્રૌવ્ય છે. વળી સૂત્ર [ધ: રૂ૭]મુજબ દ્રવ્યને ગુણ-પર્યાયરૂપ પણ કહ્યુ છે કેમ કે દ્રવ્યમાં સદા રહેતા જ્ઞાનાદિ કે સ્પર્શાદિ ધર્મો તે તેના ગુણ છે અને ઉત્પન્ન થતા તથા નાશ પામતા જ્ઞાનોપયોગ આદિ તથા શુકલ-કૃષ્ણ આદિ ધર્મ રૂપ પર્યાયો તે તેના પર્યાયો છે. નીવાવ: :-જીવ ને પણ દ્રવ્ય કહેલ છે. કેમ કે જીવ પણ ગુણ પર્યાય રૂપ છે. –જીવ શબ્દની વ્યાખ્યા પૂર્વે કહેવાઇ છે. —જીવ શબ્દથી જીવ અર્થાત્ પ્રાણી મુખ્યત્વે લેવાય છે. છતાં શુધ્ધ આત્મા કે ચૈતન્ય રૂપ સિધ્ધના જીવો નો પણ દ્રવ્ય તરીકે તો જીવ દ્રવ્યમાં સમવેશ થઇ જ જાય છે. —જીવ એટલે પ્રાણ ધારણ કરવો ‘‘તેનો ઇન્દ્રિયાદિક દ્રવ્ય અને જ્ઞાનાદિક ભાવપ્રાણરૂપ * દિગમ્બર આમ્નાયમાં દ્રવ્યળિ અને નીવાશ્વ એવા બંને અલગ અલગ સૂત્રો છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અર્થ લેવાથી સંસારી જીવો અને સિધ્ધ આત્મા ઓ બંનેમાં ઘટી શકે છે. – સૂત્રકારે ગીવા: એવું બહુવચન મુકેલ છે. તેથી જીવો ઘણા છે તેવું સૂચવે છે. તેમજ પ્રત્યેક જીવ એ સ્વતંત્ર દ્રવ્ય છે અને તે દરેકે દરેક જીવ પોતાના ગુણ-પર્યાયને પ્રાપ્ત કરે છે. – ૨ અવયવ થકી ગીવ પણ દ્રવ્ય છે તેવો સમુચ્ચયાર્થ લેવો જ વિશેષ - જૈન દૃષ્ટિએ જગત પરિવર્તનશીલ હોવા ઉપરાંત અનાદિ નિધન છે તે વાતની પ્રતિતી આ પાંચ મૂળ દ્રવ્યો થકી થાય છે. આ સૂત્ર થી આરંભી હવે પછીના કેટલાંક સૂત્રો આ પાંચ દ્રવ્યોના સાધર્મ-વૈધર્મને જણાવે છે:- સાધર્મ-સમાનધર્મ કે સમાનતા. વૈધર્મ્સ-વિરુધ્ધ ધર્મક અસમાનતા જેમ કે - આ સૂત્રમાં જે દ્રવ્યત્વનું વિધાન છે તે ધર્માસ્તિકાય આદિ પાંચ પદાર્થોનું દ્રવ્ય સ્વરૂપે સાધર્મ છે, તે જણાવે છે. અર્થાત્ તેમાં જો વૈધર્મ હોય તો તે ગુણ અથવા પર્યાય નું જ હોઈ શકે. કેમ કે ગુણ કે પર્યાય એ સ્વયં દ્રવ્ય નથી. સ્વયં દ્રવ્યોનો સૂત્રકારે પાંચ જ કહ્યા છે. # અહીં સૂત્રકાર પૂર્વ સૂત્રની અનુવૃત્તિ કરે છે. પૂર્વસૂત્રમાં જે ધર્માદિ ચાર જણાવ્યા છે તેને સ્વોપજ્ઞ ભાષ્યમાંગસ્તિયં કહ્યા છે અને મૂળ સૂત્રમાં પણ વાય તો કહેલ જ છે તેથી આ પાંચે દ્રવ્યોમાં ય અને દ્રવ્ય બંને વ્યવહારને જણાવે છે. એ રીતે એ પાંચે અસ્તિકાય પણ છે અને દ્રવ્ય પણ છે તેમ બંને વાત સ્વીકારવી પાંચે અસ્તિકાયદ્રવ્યોનું જે સૈકાલિકતિ પણું છે તે અહીં દ્રવ્ય થી જણાવેલ છે અર્થાત દ્રવ્યો દવ્ય સ્વરૂપે તો શાશ્વત જ રહેવાના છે pવ્ય પાંચ કે છ? તત્વાર્થસૂત્રકાર શ્રી ઉમાસ્વાતિજી મહારાજા સ્પષ્ટ શબ્દોમાં અહીં વ્યા એવો ઉલ્લેખ કરે છે. તેઓ તત્વાર્થધિગમસૂત્રમાં તો દ્રવ્યોની સંખ્યા પાંચનીજ કહે છે અને કે સૂત્ર થકી કેટલાંક આચાર્યો કાળને દ્રવ્ય માને છે તે વાતનું સૂચન કરે છે. જો કે તેઓના રચેલ નવતત્ત્વપૂરણ માંગાથા ૨૧માં ગીવાળવદ્રવ્યમતિ પવૂિમવતિ એવું વિધાન પણ છે જ. ફકત કાળને દ્રવ્ય માનવું કે ગુણ-પર્યાય? એ મંતવ્ય ભેદને આશ્રીને તેનાદ્રવ્ય પણાને જણાવેલ નથી. બાકી દ્રવ્યનાછભેદકે પાંચ ભેદમણે પરસ્પર વિરોધ કલ્પવાની આવશ્યકતા જણાતી નથી. સૂત્રકારે પણ વાત્ય સૂત્રથી આ બાબત માધ્યસ્થ ભાવ રાખેલ છે પણ છદ્રવ્યની માન્યતાનું ખંડન કરેલ નથી. જો કે સ્વોપજ્ઞ ભાષ્યમાં તો પવૂદ્રવ્ય એવું સ્પષ્ટ કહ્યું જ છે એટલે સૂત્રકારને તત્વાર્થ સૂત્રમાં દ્રવ્યરૂપે ઈષ્ટ નથી. $ જીવને અસ્તિકાય કેમ કહ્યો? એક તો પૂર્વે કહ્યા મુજબ ગીવ માં પણ સ્કંધ-દેશ અને પ્રદેશ કહ્યા છે તદુપરાંત અહીં અસ્તિwાય ના નિકટ સાહચર્યથી પણ જીવમાં ગતિશય પણાનું પરોક્ષ સૂચન સૂત્રકાર કરી જાય છે. દ્રવ્ય શબ્દમાંબહુવચન ધર્મમાં નાસામાનાધિકરણ્યને માટે આપેલ છે. જો કેદ્રવ્ય શબ્દ નિત્ય નપુંસકલિંગી હોવાથી અહીં પુલિંગ પ્રયોગ ન કરતા નપુંસકલિંગ પ્રયોગે બહુવચન જ કરેલ છે. પણ લિંગ ભેદ હોવા છતાં તેનો સંબંધ તો થયÍરાત્ર: સાથે જ છે. છે અહીં પાંચ દ્રવ્ય જે કહ્યા છે તેના દ્વારા એક મહત્વની વસ્તુ સૂત્રકાર મહર્ષિ પ્રતિપાદીત Page #14 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૫ સૂત્રઃ ૩ ૧૩ કરી ગયા કે દ્રવ્ય એટલે ધર્માધર્માદિજ. જેના વડે આપો આપ અન્ય દર્શનની દ્રવ્ય સંબંધિ માન્યતાનું નિરસન થઈ જાય છે. જેમ કે અન્ય દર્શનીઓ પૃથ્વી-જલ-વાયુ-અગ્નિમન વગેરેનેદ્રવ્યગણાવેછે.આબધાંત્રફકત પુગલ નામના એકદ્રવ્યમાંજસમાવેશ પામે છે. અને પુદ્ગલાસ્તિકાય એટલું વિશાળ છે કે તેમાં આવા અનેક અજીવોનો સમાવેશ થઈ જાય છે. []સંદર્ભઃ૪ આગમસંદર્ભ-તિવિહા મંતે દ્રવ્ય પUUત્તા ? યમ વિદી [UMા, તંગી जीवदव्वा य अजीवदव्वाय * अनुयो. सू. १४१/१ ૪ તત્વાર્થ સંદર્ભપૂર્વ સૂત્ર સંદર્ભ:- 13-.ર૭ મૃતયોર્નિવન્ય: સર્વશ્વેશ્વસર્વપર્યાપુ अ.१ सू.३० सर्वव्यपर्यायेषु केवलम् દવ્ય વ્યાખ્યા:- મ. ૧ . રૂ૭ ગુખપર્યાયવત્ દ્રવ્યમ્ ૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)લોકપ્રકાશ-સર્ગ:૨-શ્લોક-૧૧ (૨)નવતત્ત્વ ગાથા-૮ વિસ્તાર (૩) ૩મસ્વિતીયનવતત્ત્વકરમ્ ગાથા-૨૧ U [9]પદ્ય(૧) જીવ અસ્તિકાય મળતાં પાંચ દ્રવ્યોધારવા નિત્ય સ્થાયી ભાવ સાથે સર્વે અરૂપી માનવા (૨) આ પદ્ય પૂર્વ સૂત્ર માં કહેવાઈ ગયું છે. [10] નિષ્કર્ષ-જીવોઅનંતો પ્રત્યેક જીવએદ્રવ્ય છે તેમ આસૂત્રમાં પ્રતિપાદન કર્યું તેના અર્થને નિષ્કર્ષ રૂપે વિચારીએ તો જીવ પોતાનાજ ગુણ-પર્યાયને પ્રાપ્ત થાય છે માટે તે દ્રવ્ય છે અર્થાત્ જીવ ને અજીવનો પર્યાય કે અજીવના ગુણો પ્રાપ્ત થતા નથી શરીર એ પુદ્ગલ દ્રવ્યનો પર્યાય છે. કેમ કે તેમાં સ્પર્શ-રસ ગંધ અને વર્ણ છે. તેથી તે જીવનો પર્યાય જીિવની વર્તમાન અવસ્થા તો છે જ નહીં જીવ અને શરીર નો જે સંબંધ આ પૂર્વેના અધ્યાયમાં જણાવ્યોતે પણ એક ક્ષેત્રાવગાહસંબંધ છે. પણ તેથી કરીને જીવ અને શરીરનું તાદાભ્ય છે તેવું સમજવાનું નથી. કેમ કે જીવ અલગ દ્રવ્ય છેપુદ્ગલ પણ અલગ દ્રવ્ય છે. જેમ ઘી નો ઘડો શબ્દ બોલીએ ત્યારે ઘડો તો માટીનો જ હોય છે પણ ઘી જેમાં આધાર પામેલ છે તે ઘડો એવું સમજવાનું છે તેમ અહીં જીવ એ શરીર નો આધાર પામીને રહેલો છે પણ જીવ પોતે શરીર નથી. બસ પ્રત્યેક જીવને આ સત્ય સમજાશે તો શીવ બનવાનો માર્ગ ખૂલી જશે અને દેહમમત્વ નો ત્યાગ કરી શકશે. _ _ _ _ _ Page #15 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (અધ્યાય ૫-સૂત્ર ૩) U [1]સૂત્રહેતુ- આ પાંચે દ્રવ્યો નિત્ય છે કે અનિત્ય સ્થિર કે અસ્થિર મૂર્ત છે કે અમૂર્ત- જેવા પ્રશ્નો ના સમાધાન માટે આ સૂત્રની રચના થઈ છે. I [2]સૂત્ર મૂળ નિત્યવસ્થિત પાળિ ૨ U [3]સૂત્ર પૃથક નિત્ય - મચ્છતાન - ગપગ ૨ U [4]સૂત્રસાર- ધિર્મ-અધર્મ-આકાશ-પુદ્ગલ-જીવ આ પાંચે દ્રવ્યો)નિત્ય છેઅવસ્થિત છે-અરૂપી છે. I [5]શબ્દશાનઃનિત્ય-નિત્ય,વ્યયરહિત ગતિનિ-અવસ્થિત,સ્થિર-સ્વરૂપપરાવર્તન રહિત અપી-અરૂપી અમૂર્ત વ - અને [6]અનુવૃત્તિ - (૧)ગનીયા . .? ધમધMવાર : (૨) દ્રવ્ય ગીવ મ.પ. ૨ U [7]અભિનવટીકા-સૂત્રકાર મહર્ષિધર્માદિ પાંચદ્રવ્યોને માટેત્રણ વિશેષતાજણાવેછે. (૧)આ દ્રવ્યો નિત્ય છે. (૨)આ દ્રવ્યો અવસ્થિત-સ્થિર છે, (૩)આ દ્રવ્યો અરૂપી-અમૂર્ત છે. આ જ વાત સમાનતા-અસમાનતા એટલે કે સાધમ્મ વૈધર્મ ગુણધર્મો ને આધારે જણાવીએ તો એમ કહી શકાય કે ઘમાસ્તિકાય આદિ પાંચ દ્રવ્યોમાં નિત્યતા, અવસ્થિતતા અને પિંગલાસ્તિકાય સિવાયના ચારે દ્રવ્યોમાં અરૂપીતા એ ત્રણે વિષયે સાધમ્ય સમાનતા રહેલી છે. આ રીતે ત્રણે સંશયોના ઉત્તર અહીં પ્રાપ્ત થાય છે (૧)આ પાંચ દ્રવ્યો પોતાના સ્વભાવ થી કદી ટ્યુત થાય છે કે નહીં? અર્થાત તે નિત્ય છે કે અનિત્ય? આ પાંચે દ્રવ્ય નિત્ય છે. (૨)આ દ્રવ્યોની પાંચની સંખ્યા માં કદી વધઘટ થાય છે નહીં? ના, તે સ્થિર છે. (૩)આ પાંચે દ્રવ્યો મૂર્તિ છે કે અમૂર્ત અર્થાત્ રૂપી કે અરૂપી?પાંચ અરૂપી છે. જ નિત્ય- નિત્ય એટલે ધ્રુવ-શાશ્વત કેમ કે ધૃત્યમ્ સિધ્ધહેમ-૬૩/૧૭ એ સૂત્રાનુસાર “f ''શબ્દને ધ્રુવ અર્થમાં “ત્ય'પ્રત્યય લાગીને નિત્ય શબ્દ બનેલ છે – નિત્ય શબ્દ વિશે સૂત્રકાર પોતે પણ સુત્ર૪:૩૦ તHવીવ્યયે નિત્યમ માં કથન કરવાના જ છે તેનો અર્થ છે “વસ્તુનો જે ભાવ-સ્વભાવ છે તેનો વ્યય ન થવો તે નિત્ય' –ધર્મ અધર્મ,આકાશ,પુદ્ગલ અને જીવ એ પાંચ દ્રવ્યોમાંથી કોઈપણ દ્રવ્ય પોતાના સ્વરૂપનો ત્યાગ કરતું નથી કે કોઈપણ દ્રવ્ય વિનાશ પામતું નથી માટે તેને નિત્ય કહ્યું છે. –ધર્માસ્તિકાય આદિ પાંચે દ્રવ્યો પોતપોતાના સામાન્ય તથા વિશેષ સ્વરૂપ થી કદાપિ Page #16 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૩ ૧૫ પણ ચ્યુત થતાં નથી માટે આ પાંચે દ્રવ્યો ને નિત્ય કહ્યાં છે. [અહીં સામાન્ય સ્વરૂપ તે દ્રવ્યોનું અસ્તિત્વ અને વિશેષ સ્વરૂપ તે ગતિશ્વેતૃત્વ-સ્થિતિ હેતુત્વ વગેરે] - न एते धर्मादयः कदाचिद् धर्मादिभावं परित्यकतवन्तः परित्यजन्ति परित्यक्ष्यन्ति च ईति અહીંનિત્યતાની વાત દ્રવ્યને આશ્રીને જ સમજવી પર્યાય થી ઉત્પાદ અને વિનાશબંને થતા હોય તેનું ધ્રુવપણું રહેતુ નથી પણ દ્રવ્યથી તે નિત્ય જ છે આ રીતે ધર્માદિ પાંચે દ્રવ્યોની સકલ કાળ અવિકારિણી સત્તાનું પ્રતિપાદન સૂત્રકાર મહર્ષિ કરે છે. યત્ સો ભાવાત્ નવ્યતિ न व्येष्यति तन्नित्यम् इति भवति भावः અવસ્થિત :-અવસ્થિત એટલે સ્થિર – પાંચે દ્રવ્યો સ્થિર પણ છે કેમ કે તેની સંખ્યામાં કયારેય વત્તા ઓછાપણું થતું નથી કેમ કેબધાંદ્રવ્યોઅનાદિનિધન છેઅનેતેમનું પરિણમન પરસ્પર એકબીજામાં કયારેય થતું નથી. બધા દ્રવ્યો લોકમાં એક બીજા સાથે સંબંધ રાખે છે પણ કોઇ એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પરિણત થતું નથી કે બીજા દ્રવ્યને પોતામાં પરિણામાવતુ નથી. તેથી પાંચે દ્રવ્યો ને અવસ્થિત-એટલે કે સ્થિર કહ્યા છે. જેના ધર્મોનુપરાવર્તન કેસંક્રમણ ન થાય તે અવસ્થિત. જીવમાંઅજીવના ગુણનુંકેઅજીવમાં જીવના ગુણનું સંક્રમણ થતું નથી તે તે દ્રવ્યો પોત-પોતાના ગુણોથી અવસ્થિત રહે છે. અથવા અવસ્થાનનો બીજો અર્થ છે સંખ્યા ની હાનિ વૃધ્ધિ નો અભાવ અહીં ધર્માસ્તિકાય આદિ પાંચે દ્રવ્યો સદા રહે છે તેમજ પાંચની સંખ્યામાં પણ સદા રહેજ છે માટે તેને અસ્થિત કહ્યા છે. આ પાંચે દ્રવ્યો અનાદિ કાળથી સ્થિત છે અને અનંતકાળ પર્યન્ત સ્થિત રહેવાના છે. તેનોકોઈ કર્તા નથી એટલે તે કયાંથી ઉત્પન્ન થયા, શામાંથી ઉત્પન્ન થયા વગેરે પ્રશ્નો નિરર્થક છે. –અવસ્થિત શબ્દ સૂચવે છે કે ધર્માદિક દ્રવ્યો માં ગતિકાર્ય-સ્થિતિકાર્ય,ઉત્પાદ-વ્યયધ્રૌવ્ય,મૂર્તત્વ-અમૂર્તત્વ આદિ અનેક પરિણમન થવા છતા પણ કયારેય ધર્માદિક માં મૂર્તત્વ કે ચેતનત્વ આવી શકતુનથી, જીવોમાં અચેતનત્વ આવતું નથી કે પુદ્ગલોમાં અમૂર્તત્વ આવતું નથી. તેથી જ નિત્ય પછી અવસ્થિત શબ્દ કહેલ છે. –સર્વદા પંચાસ્તિકાયાત્મક જગત હોવાથી અહીં સંખ્યાનિયમ કહ્યો કે પવૈમન તાનિ । ચૂનીધિનિ વા, જિસ્ય ચ તત્ પર્યાયત્વાત્ તિ । [આ રીતે સિધ્ધસેનીયટીકામાં છ દ્રવ્યની વાતનો પરોક્ષ ઉત્તર પણ કહી દીધો કે કાળ એ તેનો પર્યાય હોવાથી દ્રવ્ય સંખ્યા પાંચ જ છે. ચાર કે છ નહીં * અરૂપીઃ-પુદ્ગલો રૂપી છે તેવું કથન હવે પછીના સૂત્ર ૬:૪ માં રૂપિળ: પુર્વાજા: સૂત્ર માં કરેલ છે. તેથી બાકીના ચાર એટલેકે ધર્મ-અધર્મ-આકાશ અને જીવ એ ચાર ને અરૂપી જાણવા. –રૂપ એટલે મૂર્તિ(આકાર) –રૂપના મર્તિ અર્થ થકી સ્પર્શ-૨સ-ગંધ-વર્ણ એ ચારે પણ સમજી લેવા આ રૂપી પણું ન હોય તે અરૂપી કે અમૂર્ત સમજવા. —ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય,આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય એ ચાર દ્રવ્યોને Page #17 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અરૂપી કહ્યા છે. અહીં અરૂપી નો સામાન્ય અર્થ રૂપ [વણી નો અભાવ થાય છે. પણ ઉપલક્ષણથી રૂપ-રસ ગંધ અને સ્પર્શ એટલે કે વર્ણાદિ ચતુષ્ક નોઅભાવ જાણવો અહીંઅરૂપી પણું કહ્યું હોવાથી આ ચારે દ્રવ્યોનું જ્ઞાન ચક્ષુ વગેરે ઇન્દ્રિયો થકી થતું નથી. કેવળજ્ઞાની ભગવંતો ને જ આ ચારે દ્રવ્યોનું પ્રત્યક્ષ જ્ઞાન થઈ શકે છે. * ૨- સૂત્રમાં મુકેલ છે સમુચ્ચય અર્થ નેજણાવે છે. જ વિશેષ:$ નિત્યત્વ અને અવસ્થિત ના અર્થમાં શો તફાવત છે? નિયત્વ એટલે પોતાના સામાન્ય તથા વિશેષ સ્વરૂપથી શ્રુત ન થવું તે અને અવસ્થિતત્વ એટલે પોતપોતાના સ્વરૂપમાં કાયમ રહેવા છતાં પણ બીજા તત્ત્વના સ્વરૂપને પ્રાપ્ત ન કરવું તે. જેમ જીવતત્વ પોતાનાદ્દવ્યાત્મક સામાન્ય સ્વરૂપને અને ચેતનાત્મક વિશેષ રૂપને કયારે પણ છોડતું નથી, એ તેનુ નિત્યત્વછે અને ઉકત સ્વરૂપને છોડ્યા વિના પણ તે અજીવતત્વના સ્વરૂપને પ્રાપ્ત કરતું નથી, એ તેનું અવસ્થિતત્વ છે. સારાંશ એ કે પોતાના સ્વરૂપનો ત્યાગ ન કરવો તે નિત્યત્વ અને પારકા સ્વરૂપને પ્રાપ્ત ન કરવું તે અવસ્થિતત્વ એ બંને અંશો કે ધર્મો બધાં દ્રવ્યોમાં સમાન છે તેમાં નિયત્વ કથનથી જગતની શાશ્ર્વતતા સૂચિત થાય છે અને અવસ્થિતત્વ કથનથી પરસ્પર મિશ્રણનો અભાવ સૂચિત થાય છે. આ રીતે પાંચે દ્રવ્યોમાં પર્યાયાશ્રિત પરિવર્તનશીલતા હોવા છતાં પણ તે પોતપોતાના સ્વરૂપમાં સ્થિત છે અને એકબીજા સાથે રહેવા છતાં પણ એકબીજાના સ્વભાવ-લક્ષણ થી અસ્પષ્ટ જ રહે છે તેથી કરીનેજ આ જગત અનાદિ નિધન છે અને એનાં મૂળતત્વોની સંખ્યા પણ એક સરખી જ રહે છે. # ધર્માસ્તિકાય આદિ અજીવને તત્વ અને દ્રવ્ય કહ્યા છે તો તેનું સ્વરૂપ પણ હોવું જ જોઈએ છતાં તેને અરૂપી કેમ કહ્યા? અહીં અરૂપિવનો અર્થ સ્વરૂપનિષેધ નથી, સ્વરૂપ તો ધર્માસ્તિકાય આદિ તત્વોને પણ હોય જ છે કેમકે જો એમને કોઈ સ્વરૂપજન હોય તો તે ઘોડાના શીંગડામાફક વસ્તુ રૂપે સિધ્ધજનથાય. અહીંયા અરૂપિવના કથનથી રૂપ એટલે કે મૂર્તિનો નિષેધ કર્યો છે. રૂપનો અર્થ અહીંયા મૂર્તિજ છે રૂપ આદિ સંસ્થાન પરિણામને અથવા રૂપ, રસ, ગંધઅને સ્પર્શના સમુદાયને મૂર્તિ કહે છે. આવી મૂર્તિ [આકાર નો ધર્માસ્તિકાયાદિચાર તત્વોમાં અભાવ હોય છે. આટલી જ વાત અરૂપી પદ થી સમજવી. # પુલમાં અરૂપીપણાનો અપવાદ-પુદ્ગલ દ્રવ્યને હવે પછીના સૂત્રમાં રૂપી કહ્યું છે રૂપી એટલે મૂર્ત. એટલે કે જગતમાં જે જે કંઈ દેખાય છે તે સર્વે પગલોનો વિકાર જ સમજવો બાકીના તત્વો તો અરૂપી છે તેથી દેખાવાના છે જ નહી. શંકા- તો એક માણસ બીજા માણસને જોઈ શકે છે તેનું શું? શું માણસ એ જીવ નથી. -માણસ જીવ છે જે તે વિષયે કોઈ શંકા નથી. પણ અહીં સમજવાનું છે કે જીવ પોતે દ્રવ્ય Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૭ અધ્યાય ૫ સૂત્ર: ૪ છે મનુષ્ય પણું એ તેનો પર્યાય એટલે કે અવસ્થા છે અને સામે દેખાય છે તે જીવ નથી પણ શરીર છે કે જે પુદ્ગલોનું બનેલું છે. U [8] સંદર્ભ # આગમ સંદર્ભ પંત્યાન કયા નાસી, ને ય નત્યિ, ન ચડુિં વિજ્ઞા भुविं च भवइ अ भविस्सइ अ, धुवे नियए अक्खए अव्वए अवट्टिए निच्चे अरूवी જ નહૂિ . ૧૦/૧ ૪ તત્વાર્થ સંદર્ભ(૧) તમાવત્રાં નિત્યમ્ :૩૦ - નિત્યની વ્યાખ્યા (૨) રૂપિUT: પુત્વા : ૬:૪- અરૂપીનો અપવાદ જે અન્ય ગ્રન્થ સંદર્ભ નવતત્વ ગાથા-૧૪ વિવરણ [9]પદ્ય(૧) પહેલું પદ્ય પૂર્વ સૂત્ર માં કહેવાઈ ગયું છે (૨) સૂત્રઃ૩ અને સૂત્રઃ૪ નું સંયુકત પદ્ય છે અસ્તિકાય આકાશ ધર્મ અધર્મને જીવ નિત્ય સ્થિર અરૂપીતે રૂપી પુદ્ગલ પાંચમું U [10]નિષ્કર્ષ- આ સૂત્ર પાંચ દ્રવ્યોની ત્રણ મુખ્ય વિશેષતાને કહે છે. નિત્યતાસ્થિરતા-અરૂપીતા. જીવ ની શ્રધ્ધા ને દૃઢ કરવા માટે આ અતિ ઉપયોગી સૂત્ર છે કેમ કે જીવાદિ દળો નિત્ય છે તેમ કહેવાથી આ જગત અને જીવો બધા અનાદિ નિધન છે તેવી શ્રધ્ધા દૃઢ થશે અર્થાતજગત કોઈનું બનાવેલું નથી અને આજીવો પણ કોઈનાઉત્પન્ન કરેલાનથી.દવ્ય અપેક્ષાએ આ બધુ શાશ્વત છે સ્થિર છે પરિવર્તન થાય છે તે તો પર્યાયો નું છે એ શ્રધ્ધા મજબુત બનશે વળી પુદ્ગલ સિવાયના દ્રવ્યોના અરૂપી પણાથી ઈશ્વરનું દર્શન થયું કે અમુક સાક્ષાત્કાર થયો વગેરે સિધ્ધનાજીવો વિશેની કપોળકલ્પિત માન્યતાનું પણ નિરસન થઈ જાય છે સિધ્ધના જીવો અરૂપી જ છે વળી શરીર અભાવે રૂપી તત્વોનો આશ્રય પણ કરતા નથી ત્યાં તેનું દર્શન કે સાક્ષત્કાર થાય જ કયાથી? આ રીતે આ સૂત્ર સમ્યગ્દર્શન માટે સુંદર માહિતી પ્રદાન કરે છે. U S S S S S S. (અધ્યાયઃ૫-સૂત્રઃ૪) U [1]સૂત્રહેતુઃ સૂત્રઃ૩માં પાંચ દ્રવ્યો નિત્ય છે અવસ્થિત અને અરૂપી કહ્યા તેમાં અરૂપી પણાના અપવાદને જણાવવા આ સૂત્રની રચના થઈ છે. 0 [2]સૂત્ર મૂળ - પિન: પુ ત્ર: અ. પ/૨ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [3]સૂત્રઃપૃથ- સૂત્ર સ્પષ્ટ છે. [] [4]સૂત્રસારઃ-પુદ્ગલ રૂપી [અર્થાત્ મૂર્ત ] છે. ] [5]શબ્દશાનઃરૂપિળ: રૂપી, મૂર્ત પુવાન:-પુદ્ગલો [] [6]અનુવૃત્તિઃ- સૂત્રમાં સ્પષ્ટ અનુવૃત્તિ કોઇ નથી પણ સૂત્રઃ૩નો અપવાદ હોઇ પરોક્ષ રીતે સૂત્રઃ૩ જોડાયેલ છે. [7]અભિનવટીકાઃ- પૂર્વ સૂત્રમાં સામાન્યથી પાંચે દ્રવ્યો ના અરૂપી પણાને જણાવ્યું પરંતુ એપાંચ દ્રવ્યોમાં પુદ્ગલ દ્રવ્યનો અપવાદ જણાવવાને માટે આ સૂત્રની રચના કરવામાં આવી છે, કેમ કે પુદ્ગલ એ રૂપી [અમૂર્ત દ્રવ્ય છે. જૈ પુદ્માઃ- પુદ્ગલો પૂર્ણાત્ શરુનાવ્યું પુત્બા: – પ્રતિ સમય પૂરણ [એટલે મળવું-એકઠા થવું] અને ગલન [વિખરાવું-છૂટા પડવું] સ્વભાવ વાળો પદાર્થ તે પુદ્ગલ જે સ્કંધ છે તેમાં પ્રતિ સમય નવા પરમાણુઓ આવવાથી પૂરણ ધર્મવાળો,અને પ્રતિ સમય પૂર્વબદ્ધ પરમાણુ ઓના વિખરાવાથી ાન ધર્મવાળો છે.કદાચ કોઇ સ્કંધમાં અમુક કાળ સુધી તેમ નથાય તોપણ પ્રતિસમય વિવક્ષિતવર્ણ-ગંધ-રસ-સ્પર્શમાંના કોઇભેદમાંથી એક ભેદે નવા પુદ્ગલનું પુરાવું અને પૂર્વ ભેદનું વિખરાવું તો અવશ્ય હોય જ છે માટે તે પુદ્ગલ કહેવાય છે. — પુર્વીજી શબ્દમાં પુર્ અને "રુ બે શબ્દો જોડાયેલા છે – પુર્ એટલે ભેગાથવું-મળી જવું — હ્ર એટલે છૂટાપડી જવું-વિખરાવું રૂપિળ: :- રૂપી - રૂપ એટલે મૂર્તિ -પૂર્વસૂત્રઃ૩ માં કહ્યું છે છતાં આ શબ્દને સમજવા માટે અહીં વ્યવસ્થિત અર્થ જણાવેલ છે. —પી એટલે સ્પર્શ,રસ,ગંધ,વર્ણ યુકત તત્વ. એ રીતે અગ્રિમ સૂત્ર :૨૩ સ્પર્શસાન્ધવર્ણવન્ત: પુારા: માં પુદ્ગલ શબ્દની વ્યાખ્યા કરી છે. તેનું કારણ એ છે કે અહીં રૂપિળ: શબ્દ થી ફકત રૂપવાળા એટલે કે માત્ર વર્ણનું કથન નથી પણ તેના સહવર્તી એવા રસ, [ન્ય અને સ્પર્શ નો પણ તેમાં સમાવેશ થઇ જ જાય છે. – ભાષ્યાધારે જો અર્થ કરીએ તો ઃ- રુપમ્ પામ્ અસ્તિ છુ વા બસ્તી રૂતિ રૂપિળ: આ રીતે અહીં બે વ્યાખ્યાઓ રૂપી શબ્દની કરી છે. (૧) રુપમ્ પ્લાન્ અસ્તિ તિ રૂપિળ: (ષષ્ઠી બહુવચન) —હારિભદ્રીય ટીકામાં શબ્દાર્થ આ રીતે આપેલ છેઃરૂપમ્-એટલે મૂર્તિ: एषाम् खेटले पुद्गलानां परमाणु-आदिनाम् अस्ति भेटले. विद्यते પુદ્ગલ પરમાણું ઓનો જે આકાર છે. તેને રૂપી કહેવાય છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૪ ૧૯ (૨) રુપમ્ પુ ત ત પUT: [સપ્તમી બહુવચન) एषु भेटर पुद्गलेषु-परमाणु-आदिषु પુગલ-પરમાણુ માં રહેલ રૂપ-મૂર્તિ આકાર ને રૂપી કહ્યું છે. જેમ તલમાં તેલ રહે છે તેમ પુદ્ગલોમાં રૂપ વિદ્યમાન છે આ રીતે પUT: શબ્દની વ્યુત્પત્તિ બે રીતે બતાવી છે ષષ્ઠીને લીધે સમ્બન્ધ ની અપેક્ષાથી, સપ્તમી હોવાથી અધિકરણ અપેક્ષા છે. અહીં રુપ શબ્દથી ગ્રાહ્ય એવા રૂપાદિ ગુણ અર્થાત વર્ણ-રસ-ગંધ-સ્પર્શ કદાપી પુદ્ગલ દ્રવ્ય થી અલગ થયા નથી-થતા નથી થશે પણ નહીં. તેનો ભેદ વ્યવહાર જણાવવા આ રીતે ઉદાહરણ આપી શકાય. જેમ કે પાકી કેરી હોય તો તેનો રંગ પીળો છે, પીળી કેરીનો રસ અર્થાત્ સ્વાદ મીઠો છે, મીઠી કેરીની ગંધ સુંદર અર્થાત્ તે કેરી સુગંધી છે ,સુગંધી પાકી કેરીનો સ્પર્શ સ્નિગ્ધ છે. – પુદ્ગલને રૂપી કહ્યા પણ રૂપી એટલે રૂપ (વાન) અથવા મૂર્તિ (માન) –તો મૂર્તિ એટલે શું? રૂપાદિના ગોળત્રિકોણ-ચતુષ્કોણ-લાંબા-પહોડા વગેરે પરિણમન ને મૂર્તિ કહે છે. જેને રૂપ છે તે અથવા જેનામાં રૂપ છે તે રૂપી કહેવાય છે. –અહીંરસ-ગંધ-સ્પર્શનું પ્રત્યક્ષ રાહણનોવાછતાં વર્ણઅર્થાતરૂપસાથે તેનોઅવિનાભાવી સંબંધ હોવાથી રૂપી શબ્દના અર્થમાં આ ચારે નોઆપો આપ સમાવેશ થઈ જશે. વિશેષ:- પુદ્ગલ અને રૂપી શબ્દનો અર્થ જોયા પછી તેના વિશે કેટલીક વિશેષ હકીકતોને જણાવે છે ? # રૂપ, મૂર્તત્વ,મૂર્તિ એ બધાં સમાનાર્થક શબ્દો છે -રૂપ-રસ વગેરે જે ગુણો ઈન્દ્રિયો દ્વારા ગ્રહણ કરી શકાય છે તે ઇન્દ્રિય ગ્રાહ્ય ગુણો જ મૂર્તિ કહેવાય છે. - - પુલોના ગુણો ઈન્દ્રિય ગ્રાહ્ય છે એથી પુલએ મૂર્ત એટલે કે રૂપી છે. તેથી જ ચક્ષુ વગેરે ઇન્દ્રિયો થકી પુદ્ગલનું કે પુદ્ગલના ગુણોનું પ્રત્યક્ષ જ્ઞાનથઇ શકે છે. જેમ કે આંખ થકી દેખાતું રૂપ [વર્ણી એ પુદ્ગલ છે, જીભથી પ્રાપ્ત થતો સ્વાદ પુદ્ગલ છે. કેમ કે વર્ણની સાથે રસ-ગંધ-સ્પર્શ આવી જ જાય છે સારાંશ એ કે જગતમાં જે કંઈ દેખાય છે તે કેવળ પુદ્ગલ નો જ વિકાર છે –ઉપર પુદ્ગલ કે પુદ્ગલના ગુણ એવું જેવાકય કહ્યું તેનું કારણ એ છે કે જો કે પુદ્ગલ દ્રવ્યથી રૂ૫ [વણી ભિન્ન નથી કેમ કે દ્રવ્યને છોડીને અલગ કોઈ વર્ણાદિની ઉપલબ્ધિ હોઈ શકે જ નહીં, તો પણ પર્યાયાર્થિક નય અપેક્ષાએ કથંચિત્ ભેદ છે [તે દર્શાવવા જ ભાષ્યકાર મહર્ષિ પણ ષષ્ઠી અને સપ્તમી યુકત એવી બંને વ્યાખ્યા રજૂ કરે છે) પુદ્ગલ દ્રવ્ય સ્થિર રહે છે પણ રૂપાદિ પર્યાયો ઉત્પન્ન થાય છે-નષ્ટ પામે છે. દ્રવ્ય અનાદિ છે જયારે રૂપાદિઆદિમાન્ છે. આ ભેદ વિવલા થી પુદ્ગલ કે પુદ્ગલના ગુણ એવો ભેદ સમજવો $ શું બધાં પુદ્ગલ ઇન્દ્રિય ગ્રાહ્ય છે? જો કે અતીંદિય હોવાથી પરમાણુ આદિ અનેક સૂક્ષ્મ દ્રવ્યો અને એમના ગુણો ઇન્દ્રિય ગ્રાહ્ય નથી, છતાં પણ વિશિષ્ટ પરિમાણ રૂપ અમુક અવસ્થામાં તે જ પુદ્ગલ ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ થવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨) તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા એ કારણથી તે અતીન્દ્રીય હોવા છતાં પણ રૂપી અથવા મૂર્ત જ છે. જયારે અરૂપી કહેવાતા ધર્માસ્તિકાય આદિ ચાર દ્રવ્યોને તો ઇન્દ્રિયો ના વિષય બનવાની યોગ્યતા હોતી જ નથી. આજ તફાવત અતીન્દ્રિય પુદ્ગલ અને અતીન્દ્રિય ધર્માસ્તિકાય,અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય, જીવસ્તિકાય વચ્ચે જાણવો. ૪ પુલ નું વૈધર્યપણું-પુદ્ગલ સિવાય અન્ય કોઈ દ્રવ્ય મૂર્ત નથી. કેમ કે અન્ય કોઈ દ્રવ્ય ઇન્દ્રિયથી ગૃહિત થતું નથી પરિણામે આ રૂપી પણું જપુદ્ગલને ધર્માસ્તિકાય આદિ ચાર તત્વોથી અલગ કરતું વૈધર્મ છે. અર્થાત રૂપીપણાની દ્રષ્ટિ એ પુદગલ દ્રવ્ય અન્ય દ્રવ્ય થી અસમાન છે. –મન તથા સૂક્ષ્મ પુદ્ગલો ઇન્દ્રિયો દ્વારા જણાતા નથી. પણ તે સૂક્ષ્મતા છોડીને જયારે સ્થૂળતા ધારણ કરે ત્યારે ઇન્દ્રિયો દ્વારા જાણી શકાય છે બાકી સૂક્ષ્મ અવસ્થામાં રહેલા પુદ્ગલોમાં પણ વર્ણાદિ ચતુષ્કતો વિદ્યમાન હોય જ છે. ૪ સારાંશ રૂપે- એમ કહી શકાય કે- આ સૂત્રથી બે વાત સિધ્ધ થઈ. (૧)ધર્માદિકની સાથે પુદ્ગલનું જે અરૂપી પણું સિધ્ધ થતું હતું તે આ સૂત્ર થકી નિવૃત થાય છે. અર્થાત પુદ્ગલ રૂપી છે તેવું સિધ્ધ થાય છે. (૨)અનંત પુદ્ગલ સાથે રૂપીપણાનું નિત્ય તાદાસ્ય અવસ્થિત રહે છે તે પણ સિદ્ધ થાય છે. આ બે સાબિતી ને લીધે સૂત્રના પણ બે રીતે અર્થ કર્યા છે. (૧)રૂપી દ્રવ્ય પુગલ જ છે બીજા દ્રવ્યો રૂપી નથી. (૨)બધા પુદ્ગલો રૂપી જ છે કોઈ પુદ્ગલ અરૂપી નથી. # પુરા: બહુવચન કેમ? બહત્વના પ્રતિપાદનને માટે -સ્કંધ,દેશ, પ્રદેશ અપેક્ષા એ જ નહીં પણ અનેક ભેદ પુગલોને જણાવવા માટે પુસ્ત્રિ : એવુ બહુવચન મુકેલ છે. U [8] સંદર્ભ$ આગમ સંદર્ભઃ-પાર્થિવ પ.૭૩૨ પૂ. રૂ૦૫/૨ # તત્વાર્થ સંદર્ભ-અરસાવવત: પુસ્ત્રિ: ૫:૨૩ જ અન્ય ગ્રન્થ સંદર્ભઃ- નવતત્વ ગાથા:૯ વિવરણ 1 [9પદ્યઃ(૧) દ્રવ્ય પુદ્ગલ માત્ર રૂપી સૂત્ર દ્વારા સંગ્રહ્યા પ્રથમના એ ત્રણે દ્રવ્યો એકને અક્રિય કહ્યા (૨) આ પદ્ય પૂર્વ સૂત્ર સાથે કહેવાઈ ગયું છે. U [10]નિષ્કર્ષ- આ સૂત્રમાં પુદ્ગલના રૂપી પણાને જણાવવાનું મુખ્ય પ્રયોજન છે. આ રૂપી પણાનો અર્થ એ કે તે ચક્ષુ વગેરે ઇન્દ્રિયો થકી ગ્રાહ્ય છે. આ ઉપરથી તત્વ સમજવા જેવું એ છે કે આ જગતમાં જે-જે કંઈ દેખાય છે તે તમામ પુલાસ્તિકાય દ્રવ્ય ના વિકારો જ છે ટૂંકમાં કહીએ તો જે દેખાય છે તે પુદ્ગલ છે Page #22 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૫ સૂત્રઃ ૫ ૨૧ જીવને જો મોક્ષ પ્રાપ્તિની આકાંક્ષા હોય તો તેને મૂર્ત નહીં પણ અમૂર્ત તત્વની સાધના કરવી પડશે અર્થાત જે નજરે દેખાય છે તે તમામ વસ્તુ કે પદાર્થ માંથી ઇન્દ્રિયો ને ખેંચી ને પાછી વાળશે તો જ ન દેખાતા એવા પરમપદની પ્રાપ્તિ કરી શકાશે અર્થાત્ પુદ્ગલની માયા જાળ છોડશે તોજ શુધ્ધ જીવ દ્રવ્યને પ્રગટ કરી શકાશે. ססססססס અધ્યાયઃ૫-સૂત્રઃ૫) [1]સૂત્રરંતુ આ સૂત્ર પાંચ દ્રવ્યોની વિશેષતા અર્થાત એક એક પણું જણાવે છે. [2]સૂત્ર મૂળઃ શ વ્યાના 0 [3]સૂત્રાપૃથક-મા - માલાશાત્ - g - દ્રવ્ય U [4]સૂત્રસાર:- આકાશ સુધી ધર્મ-અધર્મ-આકાશ એ ત્રણે દ્રવ્યો એક-એક છે[પુદ્ગલ અને જીવ દ્રવ્ય અનેક છે) U [5]શબ્દજ્ઞાનમા - સુધીના, મર્યાદા દર્શાવે છે. માછાશ-આકાશ પર્યન્ત ધર્મ-અધર્મ-આકાશ -એક-(એક) ડ્રવ્યાપ-દ્રવ્યો [6]અનુવૃત્તિઃअजीवकाया. अ.५-सू.१ धर्माधर्माकाश 3 [7]અભિનવટીકા-રીતે પુદ્ગલ દ્રવ્યો તેનાપરમાણભેદકરી અનેક પ્રકારે છે, જીવ દિવ્ય ના પણ નારકાદિ અનેક ભેદો પૂર્વે એક થી ચાર અધ્યાયમાં જોયા તે રીતે શું ધર્માદિ દ્રવ્યો પણ અનેક જ છે? એવી શંકાના નિરાકરણ માટે આ સૂત્રની રચના કરવામાં આવી છે. સૂત્રકાર મહર્ષિ ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણે દ્રવ્યોનું એક વ્યકિત પણું આ સૂત્ર થકી જણાવે છે અને તેના અનેક પણાની શંકાનું નિરસન કરે છે અર્થાત ધર્મદ્રવ્ય એક જ છે, અધર્મદ્રવ્ય પણ એકજ છે અને આકાશ દ્રવ્ય પણ એક જ છે. મીરા - મી ગોશાત્ આકાશ ની મર્યાદા સુધી અહીં જે પૂર્વે મા [નો પ્રયોગ કર્યો છે તે અભિવિધિ અર્થમાં થયો છે. તત્સહિતોમવિધિ: મુજબ અહીં આકાશનું પણ પ્રહણ થઈ જશે જો મા મર્યાદા અર્થમાં પ્રયોજાયેલ હોત તો આકાશ શબ્દ છૂટી જાત કેમ કે મા નો પ્રયોગ બે રીતે થાય છે. એક વિધ અર્થમાં અને બીજો મર્યા અર્થમાં. જયારે વિધિ અર્થલેવાય ત્યારે વ્યક્તિ થતા મર્યાદા સૂચક શબ્દ નું પણ ગ્રહણ થઈ જાય પણ જો મર્યા અર્થમાં ગાડું લઈએતો તેની પૂર્વે ના પદોનું જ ગ્રહણ થાય *દિગમ્બર આમ્નાયમાં આ - વ્યાખ એવું સન્ધિ રહિત સ્પષ્ટ સૂત્ર છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા – સૂત્રમાં રહેલ સ ત્ શબ્દનો પહેલો મા સંધરૂપે મૂકાયો છે. ભાષ્યકાર તેને અલગ પાડીને માણાત્ એવો પાઠ લખે છે. મ- શત્ એટલે આકાશ દ્રવ્ય સહિતની મર્યાદા સુધી પૂર્વ સૂત્ર ૫:૨ માં કહેવાએલ સૂત્રક્રમના પ્રામાણ્ય મુજબ ધર્મ-અધર્મકાશ એ અનુપૂર્વી ક્રમ થશે તેથી માં-બાશિત પદથી ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણે દ્રવ્યો[એક-એક દ્રવ્ય છે તેમ સમજવું –આ રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય એ ત્રણે દ્રવ્યો [હવે પછી કહેવાશે તે મુજબ એક એક વ્યકિતરૂપ છે. ત્રણે દ્રવ્યોની બે અથવા બેથી અધિક વ્યકિતઓ હોતી નથી એ દ્રષ્ટિએ આ ત્રણે દ્રવ્યોનું સાધર્મ છે. " જ પ - શોસાયાર્થમિત્તે – “એક” શબ્દ સામાન્યથી સંખ્યા સૂચક છે. પણ સિધ્ધસેનીયટીકામાં તેનો ઉપરોકત વિશિષ્ટ અર્થ પણ જણાવેલ છે. – અહીંઅસહાયનો અર્થ નિઃસહાય જેવા વ્યવહારૂ અર્થમાં નથી પણ એકત્વના સૂચક તરીકે છે તેને સ્પષ્ટ તયા સમજવા માટે જીવ અને પુદ્ગલના અનેકત્વને સમજવું પડશે. – જે રીતે એક પરમાણુ બીજા પરમાણુ થી અલગ છે એક આત્મા (એટલે કે જીવ) બીજા આત્મા થી જ્ઞાન-સુખ-દુઃખ-જીવન વગેરેમાં અલગ પડે છે, તે રીતે ધર્મદ્રવ્ય બીજા ધર્મદ્રવ્ય થી જૂદુ પડતું નથી કે બીજા ધર્મદ્રવ્યની સહાય અપેક્ષા રાખતું નથી. અર્થાત્ પ્રત્યેક જીવ અલગ દ્રવ્ય છે. પ્રત્યેક પુદ્ગલ અલગ દ્રવ્ય છે પણ પ્રત્યેક ધર્મદ્રવ્ય એ અલગ દ્રવ્ય નથી પણ સમગ્ર ધર્મદ્રવ્ય એક જ છે એ જ રીતે અધર્મદ્રવ્ય,આકાશ દ્રવ્ય પણ એક જ છે. –સંખ્યાવાચીતા ની દ્રષ્ટિએ અર્થ કરીએ તો-તો સ્પષ્ટ જ છે કે ધર્મદ્રવ્ય એકજ છે, અધર્મદ્રવ્ય એકજ છે, આકાશ પણ એકજ છે. અર્થાત આ ત્રણ માંથી કોઈ પણ દ્રવ્યમાં અનેકત્વ છે નહીં. * વ્યાખ:- ધર્મ એક દ્રવ્ય છે, અધર્મ એક દ્રવ્ય છે, આકાશ એક દ્રવ્ય છે આ રીતે આ ત્રણે એક-એક દ્રવ્યો છે. તેવા અર્થને જણાવવા કિ શબ્દ સાથે બહુવચન વાળા ડ્રવ્ય શબ્દને કહ્યો છે. માટે વ્યાખ એવો પ્રયોગ થયો છે. -એક દ્રવ્ય નો અર્થ એ છે કે તેની સમાન જાતીય બીજું દ્રવ્ય હોતુ નથી. હારિભદ્રીય ટીકામાં પણ કહ્યુ છે કે તેષાં સમાનગતિયાન વ્યક્તિ ને સત્ત * સૂત્રફળ - સૂત્રકાર મહર્ષિ સૂત્રમાં દ્રવ્ય કહ્યા પછી સ્વોપન્ન ભાષ્યમાં થવીવેવ્યાન્વેવ એ મુજબ gવ કાર પૂર્વક કથન કરે છે. આ પર્વ કારનું ફળ શું? एव शब्देन नियम्यते एकद्रव्याणि एव एतानि, तुल्य जातीय द्रव्य अभावात् तुल्यतीय દવ્યના અભાવે આ ત્રણે દ્રવ્યો એક જ છે એટલું જ નહીં પણ આ ત્રણે દ્રવ્યો જ એક-એક છે અર્થાત્ પુદ્ગલ અને જીવ દ્રવ્ય અનેક છે. જીવ અને પુદ્ગલ દ્રવ્યમાં તુલ્ય જાતીય અનેકદ્રવ્યો હોવાને કારણે જીવદવ્ય પણ અનંત છે અને પુદ્ગલ દ્રવ્યો પણ અનંત છે વળી વ કારથી જીવ દ્રવ્યોની અનેકતા જો સિધ્ધ થઈ શકે નહીં તો સંસારાદિ મોક્ષ Page #24 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૫ સૂત્ર: ૫ ૨૩ પર્યન્ત સ્થિતિ નો અભાવ થઈ જાય છે. કેમ કે એક જીવ દ્રવ્ય હોય તો તેના સંસાર અથવા મોક્ષ બે સિવાય ત્રીજો વિકલ્પ જ ન રહે. પણે અનંતા જીવ દ્રવ્ય ને લીધે આવી કોઇ સમસ્યા રહેતી નથી અને સંસારાદિ અવસ્થા અનાદિ અનંત પણે ચાલું રહે છે ફકત જીવના પર્યાયો બદલાય છે અથવા મોક્ષ થાય છે તદુપરાંત માનો કે જીવ ને પુદ્ગલ ને એક-એક દ્રવ્ય જ માની લેવામાં આવે તો ક્રિયા અને કર્તા, સંસાર અને મોક્ષ વગેરે સંભવશે જ નહીં માટે જીવ અને પુદ્ગલની અનેકતા દર્શાવવી તે પણ આ પર્વ કારનું જ ફળ છે. જ વિશેષ: # ધર્મ-ધર્માસ્તિકાય કે ધર્મદ્રવ્ય,સંપર્ણલોકમાં વ્યાપ્ત થઈને રહેવાવાળુ એકજ દ્રવ્ય . છે. જે લોકની બરાબર જે અસંખ્યાત પ્રદેશી હોવા છતાં પણ અખંડ છે એટલે કે જેમ લોકલોકાકાશ] અસંખ્યાત પ્રદેશના સમૂહવાળું છે તેમ ઘર્મદ્રવ્ય પણ અસંખ્યાત પ્રદેશવાળું છે છતાં તે અખંડ રૂપે એક જ દ્રવ્ય છે તેની સમાન જાતિનું કે તેની સ્થિતિમાં સહકારી કોઈ બીજું દ્રવ્ય હોતું નથી ૪ મધર્મ-ધર્મની માફક અધર્માસ્તિકાય કે અધર્મદ્રવ્ય પણ લોકપ્રમાણ અસંખ્યાત પ્રદેશી એવું એક જ છે. તે પણ લોકમાં વ્યાપ્ત થઈને રહેવાવાળું એક અખંડ દ્રવ્ય જ છે. તેને પણ સમાન જાતીય કે તેની સ્થિતિમાં સહાયક બીજું કોઈ દ્રવ્ય હોતું નથી. # વિર:- આકાશસ્તિકાય કે આકાશદવ્ય પણ એક અખંડ અનંત પ્રદેશ છે.તે એક અખંડદ્રવ્યની સમાન અવગાહના દેવાવાળુ બીજુંકોઈ દ્રવ્ય હોતું જ નથી. કેમકેસૂત્રમાં જણાવ્યા મુજબ આકાશદ્રવ્ય એકજ છે.વિશેષ અપેક્ષાથી કલ્પના બુધ્ધિએ તેના બે ભાગ કરેલા છે. (૧)લોકાકાશ અને (૨)અલોકાકાશ.તેમાં લોકાકાશ અસંખ્યપ્રદેશ છે.જેટલા ભાગમાં ધર્મ-અધર્મદ્રવ્ય વ્યાપ્ત છે.અને તેને આશ્રીને રહેલ જીવ તથા પુદ્ગલદ્રવ્ય છે તેટલો ભાગ લોકાકાશ રૂપે ઓળખાય છે. તે સિવાયનો ભાગ અલોકાકાશ રૂપે ઓળખાય છે. વાસ્તવમાં આકાશદ્રવ્ય અખંડ એવું એક જ છે. # ગીવ અને પુરા6:-સૂત્રમાં આ રીતે ધર્મ-અધર્મ-આકાશ એ ત્રણને એક એક દવ્ય કહ્યા. તેથી જીવ અને પુદ્ગલ અનેક દ્રવ્ય છે તેવું સાબીત થઈ જ જાય છે. જીવ પણ અનંત છે અને પુદ્ગલો પણ અનંત છે.તેમ જ પ્રત્યેક પુદ્ગલ અને પ્રત્યેક જીવની સત્તા પણ સ્વતંત્ર અને ભિન્ન ભિન્ન છે. આ રીતે જૈનદર્શન વેદાન્તની માફક આત્મદ્રવ્યને એક વ્યકિતરૂપ માનતું નથી. ૪ સાધર્મ અને વૈધર્મ ની આ દ્રષ્ટિએ વિચારીએ તો - ઘર્મ-અધર્મ અને આકાશ એ ત્રણે દ્રવ્યોમાં એક સંખ્યાની દ્રષ્ટિએ સમાનતા છે. પણ આ ત્રણે દ્રવ્યોનું જીવ અને પુદ્ગલ સાથે વૈધર્મ એટલે અસમાનતા છે એ જ રીતે જીવ અને પુદ્ગલ એ બંને દ્રવ્યોમાં અનેક સંખ્યાની દ્રષ્ટિએ સમાનતા પણ તેની ધર્માદિ ત્રણ દ્રવ્યો સાથે અસમાનતા છે. પ્રશ્ન 0 પ્રશ્ન - કાશમ્ એવા સૂત્રથી કાર્ય થઈ શકત-તેને બદલે દ્રવ્યમાં એટલું Page #25 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ૨૪ વધારે કેમ મુકયું ? કેમકે ધર્મ,અધર્મ,આકાશ એ એક-એક નથી તેવું પ્રતિપાદન કરવા માટે જ અહીં દ્રવ્યાપિ પદ પ્રયોજેલ છે. ગતિ-સ્થિતિ વગેરે પરિણામવાળા વિવિધ જીવ કે પુદ્ગલોની ગતિ વગેરેમાં નિમિત્ત હોવાથીભાવની અપેક્ષાએ આ દ્રવ્યોમાં અનેકત્વ જણાય છે, પ્રદેશ ભેદને લીધે ક્ષેત્ર અપેક્ષાએ પણ અનેકત્વ જણાય છે,કાળભેદથી કાળની અપેક્ષાએ અનેકત્વ જણાય છે માત્ર દ્રવ્યભેદે ધર્માદિ ત્રણે દ્રવ્યની સંખ્યા એક-એક છે.જીવ અને પુદ્ગલની માફક અનેક નથી તે જણાવવા જ ટૂવ્યાળિ પદ,મુકેલ છે. [] [8]સંદર્ભઃ આગમ સંદર્ભ:- ધમો અધમ્મો આસું રત્ન નિયિં ૐ તત્વાર્થ સંદર્ભ: (૧) અપવ્યયા: પ્રવેશા ધર્માધર્મયો: ૩૬.૬-મૂ.૭ (૨) આાજસ્થાનના: ઐ.-સૂ. ૧ અન્ય ગ્રન્થ સંદર્ભઃ- નવતત્વ-ગાથાઃ૯,૧૦ વિવરણ ] [9]પદ્યઃ (૧) (૨) પ્રથમ પદ્ય પૂર્વસૂત્રઃ૪ સાથે કહેવાઇ ગયું છે સૂત્રઃ ૫ અને ૬ નું સંયુકત પઘ ધર્મ અધર્મ આકાશ તે છે ત્રણેમાં નિષ્ક્રિય દ્રવ્યરૂપે ત્રણે કરી સંખ્યા એક ગણી પ્રિય અભિનવટીકા [] [10]નિષ્કર્ષ:- ઉપરોકત સૂત્રમાં મૂળ કથન તો ધર્માદિ ત્રણ દ્રવ્યોના એક-એક પણાનું છે પણ તે સૂત્રના ફળ સ્વરૂપે જીવ અને પુદ્ગલ ની અનંતતા સિધ્ધ થઇ છે .વળી ત્યાં વિધાન કરે છે કે જો જીવ માં અનંતતા ને બદલે એક અખંડ દ્રવ્ય પણું હોતતો કદાપી સંસાર કે મોક્ષ જેવું કંઇ હોત જ નહીં ૐત્ત. અ. ૨૮ ૧. ૮ નિષ્કર્ષ માટે આ વાત જ અમને બહુ સ્પર્શી ગઇ જીવ દ્રવ્ય અનંત છે માટે સંસા૨થી મોક્ષ પર્યન્ત ના ભાવોનું અસ્તિત્વ છે. એટલે કે પ્રત્યેક દ્રવ્ય ને માટે આ અનેકતા થકી એવું પરોક્ષ સૂચન મળે છે કે જો તમે પુરુષાર્થ કરો તો અવશ્ય મુકિત પામી શકવાને સમર્થ છે આ જીવ દ્રવ્યોની રખડપટ્ટી પુદ્ગલોની અનંતતા ની સાથે છે. જો પુદ્ગલનો [શરીરનો] સાથ જીવ ફગાવી દઇ શકશે તોજ શુધ્ધાત્મ સ્વરૂપને પામી શકશે બાકી જો પ્રત્યેક જીવ દ્રવ્યને અલગ માનવાને બદલે એકજ માનવામાં આવે તો પછી વ્યકિતગત જ્ઞાનાદિ ગુણો કે તેના વિકાસ અને આવિર્ભાવ જેવી કોઇ વાત જગતમાં રહેજ નહીં તેને અલગ અલગ દ્રવ્ય સ્વરૂપે સ્વીકાર કરવાથી જ વિકાસ અને સિધ્ધિનો માર્ગ ખુલ્લો થશે. Page #26 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૬ (અધ્યાયઃ૫-સૂત્ર ) U [1]સૂત્રહેતુ- આકાશ સુધીના દ્રવ્યોની નિષ્ક્રિયતા રૂપ બીજી વિશેષતાને જણાવે છે 0 [2] સૂત્ર મૂળ-નિયિ િવ 0 [3]સૂત્રકૃત સૂત્ર સ્પષ્ટ છે. U [4] સૂત્રસાર - ધર્મ-અધર્મ-આકાશ એ ત્રણે દ્રવ્યો]નિષ્ક્રિય (અર્થાત્ ક્રિયા રહિત) છે. [પુગલ-જીવ બંને ક્રિયાવાળા છે) U [5] શબ્દજ્ઞાનઃનિક્રિયાળિ–નિષ્ક્રિય, ક્રિયારહિત ૨ - 1 [6]અનુવૃત્તિઃआऽऽकाशादेकदव्याणि सूत्र. ५:५ थी आऽऽकाशात् U [7]અભિનવટીકાઃ- ધર્માદિ ત્રણ દ્રવ્યોને પૂર્વ સૂત્રમાં એક વ્યકિત તરીકે અર્થાત અખંડ એક દ્રવ્ય રૂપે જણાવેલા છે. એ જ રીતે આ સૂત્રમાં તેના નિષ્ક્રિય પણા રૂપ બીજી વિશષતાને જણાવે છે જ નિક્રિયfખ:- ક્રિયા રહિત સ્વોપજ્ઞ ભાષ્યમાં સૂત્રકાર મહર્ષિ જણાવે છે કે ક્રિયા શબ્દથી અહીંગતિ કર્મ લેવું એટલે કે ગતિ અર્થમાં ક્રિયા શબ્દનું ગ્રહણ કરવાનું અન્ય કોઈ અર્થમાં નહીં .પરિણામે ધર્માદિ ત્રણે દ્રવ્યો જે નિષ્ક્રિય કહ્યા તેનો અર્થ એમ સમજવો કે આ ત્રણે દ્રવ્યો ગતિરૂપ ક્રિયા કરતા નથી. ત્રિય શબ્દ ને નિસ્ ઉપસર્ગ લાગી સમાસ થવાથી નય એવો શબ્દ બનેલો છે. | ક્રિયા નો અર્થ એક દેશથી દેશાત્તરની પ્રાપ્તિ એવું જણાવવાને માટે છે. તેથી નિષ્ક્રિય શબ્દથી દેશાન્તરની પ્રાપ્તિનો અભાવ'' એવો અર્થ થશે એટલે કે ધર્મ-અધર્મ-આકાશ એ ત્રણે દ્રવ્યોમાં દેશાન્તર પ્રાપ્તિરૂપ ક્રિયા થતી નથી. -पुद्गल जीववर्तिनी या विशेषक्रिया देशान्तर प्राप्तिलक्षणातस्याः प्रतिषेधोऽयम् -निष्क्रियाणि अगमनशीलानि इति । જ - વળી પણ અર્થાત-(વળી) આ ત્રણે દ્રવ્યો નિષ્ક્રિય પણ છે * સંકલિત અર્થસૂત્રમાં તો ફકત નિયા પદનો જ ઉલ્લેખ છે. પણ આ નિષ્ક્રિય વિશેષણ કોનું છે? તે વાત સમજવા માટે અનન્તર એવા પૂર્વસૂત્રની અનુવૃત્તિ પણ લેવી પડશે. અનન્તર એવું પૂર્વસૂત્ર - માત નું કથન કરે છે. અને એ સૂત્રમાં જણાવેલી વૃત્તિ અનુસાર પૂર્વસૂરી નાક્રમ પ્રામાણ્ય થી ધર્મ-અધર્મ અને આકાશ એ ત્રણે દ્રવ્યોની અનુવૃત્તિ અહીં આવશે અર્થાત નિયા વિશેષણ ધર્માદિ ત્રણ દ્રવ્યોને લાગુ પડશે એટલે સમગ્ર સૂત્રનો સંકલિત અર્થ આ પ્રમાણે થશે. –ધર્મ અધર્મ અને આકાશ એ ત્રણે દ્રવ્યો નિષ્ક્રિય -ક્રિયા રહિત છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા –અહીં ક્રિયા શબ્દથી ગતિકર્મ જ લેવું, તેમ ભાષ્યકાર કહે છે એટલે-ધર્મ અધર્મ અને આકાશ એ ત્રણે દ્રવ્યો એક દેશથી દેશાત્તર પ્રાપ્તિ રૂપ ગતિ કે ગમન ક્રિયા કરતા નથી. -સૂત્રના ફળ રૂપે ભાષ્યકાર જણાવે છે કે પુદ્ગલ અને જીવએ બંને વ્યોગમન-ક્રિયા કરે છે. સારાંશ એ કે ધર્માદિ ત્રણે દ્રવ્યોનો સ્વભાવ ગમનક્રિયા કરવાનો ન હોવાથી એ ત્રણે દ્રવ્યો અક્રિય છે. જયારે જીવ અને પુગલ ગમનશીલ હોવાથી તેને ક્રિયાશીલ કહ્યા છે[પણ સાંખ્ય કે વૈશેષિક આદિ વૈદિક દર્શનોની માફક તેને નિષ્ક્રિય કહ્યા નથી સાધર્મ-વૈધર્મ - ધર્મ અધર્મ, આકાશ એ ત્રણે દ્રવ્યોમાં નિષ્ક્રિયતા ની દ્રષ્ટિએ સાધર્મ-સરખાપણું છે પણ જીવ અને પુદ્ગલ સાથે તેમનું વૈધર્યુ છે કેમ કે જીવ અને પુદ્ગલ સક્રિય છે એ જ રીતે જીવ અને પુદ્ગલ સક્રિય હોવાથી તે બંનેમાં સાધમ્ય છે પણ આ બંને દ્રવ્યોનું ધર્માદિ ત્રણ સાથે વૈધર્મ છે કેમ કે એ ત્રણે નિષ્ક્રિય છે. છે વિશેષઃ $ ક્રિયાના બે ભેદઃ- ક્રિયા બે પ્રકારની કહી છે. એક વિશેષ અને બીજી સામાન્ય. વિશેષ ક્રિયા એટલે ગમનાગમન રૂપક્રિયા અને સામાન્ય ક્રિયા એટલે ઉત્પાદ-વ્યય રૂપ ક્રિયા. જે રીતે જીવો અને પુદ્ગલો એક સ્થળે થી બીજા સ્થળે ગમનાગમન કરે છે. તે રીતે ધર્માસ્તિકાય,અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય ત્રણે દ્રવ્યો ગમનાગમન કરી શકતા નથી. આથી ધર્માસ્તિકાય આદિ ત્રણે દ્રવ્યોમાં ગમનક્રિયાનો અભાવ હોય છે –સામાન્ય ક્રિયા અર્થાત્ ઉત્પાદ અને વ્યય રૂપ ક્રિયાતો ધર્માદિ ત્રણે દ્રવ્યોમાં હોય જ છે કારણ કે વસ્તુમાત્ર માં પર્યાય અપેક્ષા એ ઉત્પાદ અને વ્યય હોવાના. જો તેમ ન સ્વીકારીએ તો સૂત્રકાર મહર્ષિ એ જણાવેલ ““Tળપર્યાયવદ્ દ્રવ્યમ્''એ વચન ખોટું પડે તેથી હંમેશાં પર્યાયને માનવા જ પડશે અને દ્રવ્યના પર્યાયો હોવાથી ઉત્પાદ અને વ્યય રૂપ સામાન્ય ક્રિયા પણ થવાનીજ તેથીજ અહીં નિયMિ શબ્દથી ગમનરૂપ ક્રિયા માત્રનો જ નિષેધ કરેલો છે. સર્વ ક્રિયાઓ નો નહીં –નિષ્ક્રિય દ્રવ્ય નો અર્થ ગતિ શુન્ય દ્રવ્ય એટલો જ સમજવો, કેમ કે જૈનદર્શન મુજબ ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણે દ્રવ્યોમાં સદશ પરિણમન રૂપ ઉત્પાદન અને વ્યય એ બે ક્રિયા તો ચાલુ જ રહેવાની છે. U [8] સંદર્ભ6 આગમ સંદર્ભઃ- નિચ્ચે જ દિકૂ.૧/૨ દ્વાદશી અધિકારનિત્ય અવસ્થિત છે અર્થાત ગતિશીલ નથી] U [9]પદ્યઃ(૧) આ સૂત્રનું પદ્ય પૂર્વ સૂત્રઃ૪ માં કહેવાઈ ગયું છે (૨) બીજું પદ્ય પણ પૂર્વ સૂત્રપ સાથે કહેવાઈ ગયું છે U [10]નિષ્કર્ષ - ઉપરોકત સૂત્રનું મૂળ કથન તો ધર્માદિ ત્રણ દ્રવ્યો ની નિષ્ક્રિયતા ને આશ્રીને જ છે. પણ તેના પ્રતિપક્ષ રૂપે જીવ અને પુગલ એ બે સક્રિય છે તે વિધાન પણ ભાષ્યકાર મહર્ષિ જણાવે છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૫ સૂત્ર ૭ ૨૭ વળી જીવ સિધ્ધ બને ત્યારે એક સમયમાં સાત રાજલોક પાર કરીને સિધ્ધશીલાએ બિરાજમાન થાય છે પગલોની ગતિ પણ ચૌદ રાજલોકમાં થઈ શકે છે તે વાત સિધ્ધાંત માં જોવા મળે છે. નિષ્કર્ષ માટેનો આ સુભગ સમન્વય છે. જીવમાં ગતિરૂપક્રિયા છે સિધ્ધશીલા સુધી જઈ શકે છે આટલી જાણકારી પછી પ્રત્યેક જીવે કરવાલાયક પુરુષાર્થ આ એકજ છે જો જીવની ગતિ થવાની જ છે તો શામાટે ઉર્ધ્વગતિ ન કરવી આખરે તો ધર્માદિ ત્રણ દ્રવ્યોની જેમ ગતિ રહિતતાને પ્રાપ્ત કરવી એ જ લક્ષ હોવું જોઇએ આગળ વધીને કહીએતો ધર્માદિ ત્રણે દ્રવ્યો આપણે માટે દીવાદાંડી રૂપ છે જેમ દીવાદાંડી સમુદ્રની સફર પાર કરાવે છે તેમ આ ત્રણે દ્રવ્યો આપણે ગતિ રહિતતાની સતત પ્રેરણા આપે છે. જીવ દ્રવ્ય ભલે ગતિશીલ કહ્યું-સક્રિય કહ્યું પણ આપણું લક્ષ્ય તો નિષ્ક્રિયતાજ હોવું જોઈએ એવું આ સૂત્રમાંથી સતત પ્રસ્તુટથયા કરે છે. 0 0 0 0 0 0 0 (અધ્યાયઃપ-સૂત્રઃ૦) [1]સૂત્રહેતુઃ- ધર્મ-અધર્મના પ્રદેશની સંખ્યા દર્શાવવા આ સૂત્રની રચના થયેલી છે. U [2] સૂત્ર મૂળઃ- “મસચેંયા:પ્રવેશ થ યો [3]સૂત્ર પૃથકઃ-સયા : પ્રશા: થર્મ-મર્મયો: U [4] સૂત્રસારઃ-ધર્મ-અધર્મ (દ્રવ્ય)ના અસંખ્ય પ્રદેશો છે. D [5]શબ્દજ્ઞાનઃઅ ધ્યેય:-અસંખ્યાતા એક પ્રકારનું સંખ્યાનું માપ છે પ્રવેશ: પ્રદેશો, નિર્વિભાજય સૂક્ષ્મઅંશ ધર્મ-ધર્મદ્રવ્ય ધર્મ-અધર્મદ્રવ્ય D [6]અનુવૃત્તિઃ - સ્પષ્ટ અનુવૃત્તિન હોવાછતાં પૂર્વસૂત્રથી દ્રવ્ય શબ્દની અનુવૃત્તિ નુગ્રહણ ઇચ્છનીય છે. 0 [7]અભિનવટીકાઃ- આ અધ્યાયના પ્રથમ સૂત્રની અભિનવટીકામાં જણાવેલ કે ધર્માદિ ને અસ્તિકાય કહેવાનું કારણ શું? ત્યાં ઉત્તર એટલો જ હતો કે આ દ્રવ્યો ફકત એક પ્રદેશ રૂપ કિ એક અવયવરૂપ નથી પણ પ્રદેશ કિ અવયવના સમૂહરૂપ છે માટે તેને અતિશય કહ્યા છે પરંતુ તે પ્રદેશના સમૂહની સંખ્યા સૂત્ર-ભાષ્ય કે ટીકામાં ત્યાં જણાવી ન હતી તેથી આ સૂત્ર થકી ધર્મ દ્રવ્ય અને અધર્મદ્રવ્યની પ્રદેશ સંખ્યાને જણાવે છે. જ અ વ્યયએક પ્રકારની સંખ્યા છે, જેની વ્યાખ્યા પૂર્વે કહેવાઈ છે. અસંખ્યાતુ પણ ત્રણ પ્રકારે છે જધન્ય,મધ્યમ અને ઉત્કૃષ્ટ. આ ત્રણે ભેદ પણ પરિત્ત *દિગમ્બર આમ્નાય મુજબ સયા: પ્રા ધર્મે ગીવાનામ્ એપ્રમાણે બનાવેલ છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અસંખ્યાતુ,યુકત અસંખ્યાતુ અને અસંખ્ય અસંખ્યાતુ ના કહેલ છે. આ રીતે કુલ નવ અસંખ્યાતા કહ્યા છે તેમાં પ્રાય: કરીને મધ્યમ યુકત અસંખ્યાતામાં ધર્મ-અધર્મ દ્રવ્યના પ્રદેશોની ગણના થાય છે. અથવા તો ધર્મ-અધર્મદ્રવ્યના પ્રદેશો પ્રાયઃ મધ્યમયુકત અસંખ્યાત પ્રમાણ છે. • પ્રવેશ:- પ્રદેશો પૂર્વે સૂત્ર :૨ માં તેનો પરિચય અપાયો જ છે. “પ્રદેશ” શબ્દના અર્થને સમજવા માટેની જૂદી જૂદી વ્યાખ્યા:–વસ્તુ સાથે પ્રતિબધ્ધ નિર્વિભાજય સૂક્ષ્મ અંશ તે પ્રદેશ કહેવાય છે – પ્રદેશનો અર્થ “એક એવો સૂક્ષ્મ અંશ છે કે જેના બીજા અંશોની કલ્પના સર્વજ્ઞની બુધ્ધિથી પણ થઈ શકતી નથી' આવા અવિભાજય સૂક્ષ્મઅંશને પ્રદેશો-અંશ કે નિરંશ કહે છે. -કેવળીભગવંતની જ્ઞાનશકિતથી પણ જેના બે ભાગ ન થઈ શકે એવો નિરવયવસૂક્ષ્મ અંશ; તે સ્કન્ધ સાથે જોડાયેલ ન હોય ત્યારે તે પ્રદેશો કહેવાય છે. -એક પરમાણુને રહેવાનો સૌથી સૂક્ષ્મ જેટલો અવકાશ તેવડોએકપ્રદેશ હોય છે તે છૂટો પડેલો ભાગ હોતો નથી પરંતુ બુધ્ધિની અપેક્ષાએ આ માપ સમજવાનું છે -प्रकृष्टो देश: प्रदेश: परमनिरुद्धो निरवयव इति यावत् । -જેટલા આકાશ ક્ષેત્રમાં એક પુદ્ગલ પરમાણુરીશકેછેતેટલા આકાશ દેશને પ્રદેશ કહે છે. -प्रदिश्यन्ते इति प्रदेशा: આ વિવિધ વ્યાખ્યામાં થી બે વાત ફલિત થાય છે. (૧)પ્રદેશ એ વસ્તુનો એવો નિર્વિભાજય અંશ છે કે જેના બે ભાગ કેવળીભગવંતની જ્ઞાનશકિતથી પણ થઈ શકતા નથી. (૨)જેટલા ક્ષેત્રમાં આ નિર્વિભાજય અંશ એટલે કે પરમાણુ રહી શકે છે તેટલા ક્ષેત્રને પ્રદેશ કહે છે. આવા અસંખ્યાત પ્રદેશ ધર્મદ્રવ્ય અને અધર્મ દ્રવ્યના કહ્યા છે. જ ધર્મયો:- ધર્મ તથા મધ ને ષષ્ઠી બહુવચનનો પ્રત્યય લાગવાથી આ પદ નિષ્પન્ન થયું છે -धर्म भेटले धर्मास्तिकाय : धर्मद्रव्य -अधर्म भेटले अधर्मास्तिकाय अधर्मद्रव्य બંને શબ્દોની વિશેષ વ્યાખ્યા પૂર્વે કહેવાઈ ગઈ છે - સંકલિત અર્થ-ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય પ્રત્યેકદ્રવ્યના અસંખ્યાતા પ્રદેશો છે -ધર્મદ્રવ્ય અસંખ્યાત પ્રદેશ છે, અધર્મદ્રવ્ય પણ અસંખ્યાત પ્રદેશ છે. બંનેના અસંખ્યાત પ્રદેશ લોકાકાશના અસંખ્યાત પ્રદેશની બરાબર છે એટલે બંનેમાં પ્રદેશની દ્રષ્ટિએ સાધર્મ છે. -सर्वसूक्ष्मस्य परमाणोः सर्वलद्योरित्यर्थः, अवगाह इति अवगाहोऽवस्थानमिति एष: प्रदेशः, एवभूताः असंख्येया धर्माधर्मयोः इति । Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૯ અધ્યાયઃ ૫ સૂત્ર: ૮ આ રીતે ધર્મ અધર્મ એ બંને દ્રવ્ય એક એક વ્યકિત રૂપ છે અને એમના પ્રદેશ અર્થાત “અવિભાજય અંશ' અસંખ્યાત-અસંખ્યાત છે. એમ કહેવાથી એ ફલિત થાય છે કે ઉકત બંને દ્રવ્યો એક એવા અખંડસ્કલ્પરૂપ છે કે જેના અસંખ્યાત અવિભાજયસૂક્ષ્મઅંશફકત બુધ્ધિથી કલ્પિત કરી શકાય છે તે વસ્તુભૂત સ્કન્ધથી અલગ કરી શકાતા નથી. જ પ્રવેશ સંબંધે વિશેષ સ્પષ્ટીકરણ: પરમ નિરુધ્ધ નિરવયવ દેશને પ્રદેશ કહ્યો. પણ તેના સ્વરૂપને સમજવા માટે દ્રવ્ય પરમાણુને લક્ષમાં લેવો પડશે. કેમ કે દ્રવ્ય પરમાણુની અપેક્ષા એ જ પ્રદેશનું સ્વરૂપ કહેલું છે. જેટલાદેશને એકદ્રવ્યપરમાણુ રોકે છે તેને પ્રદેશ કહે છે. તન્યૂર્તિમાત્રાન્તોન્ટેશ: પ્રદેશ ઉતે કોઈ પણ એક પરમાણુ એવો હોતો નથી કે જે બે પ્રદેશનું અવગાહન કરી શકે તેથી પરમાણુના સૌથી સૂક્ષ્મ અવગાહને જ પ્રદેશ સમજવો. U [8] સંદર્ભજ આગમ સંદર્ભ - આ સૂત્રનો આગમ સંદર્ભ હવે પછીના સૂત્ર ૫:૮ માં જુઓ. અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)અસંખ્યાતાનો અર્થ - દ્રવ્ય લોક પ્રકાશ-સર્ગઃ૧ શ્લોક ૧૮૮ થી ૧૯૬ ક્રમગ્રન્થ ચોથો-ગાથા ૭૮,૭૯,૮૦ને આધારે (૨)પ્રદેશની વ્યાખ્યા-નવતત્વ ગાથા ૮ નું વિવરણ U [9]પદ્ય(૧) સૂત્ર ૭,૮,૯ નું સંયુકત પદ્ય ધર્મ-અધર્મ જીવ દ્રવ્યો પ્રદેશ થી અસંખ્ય છે આકાશ લોકાલોક વ્યાપી પ્રદેશથી અનન્ત છે સૂત્ર ૭ અને ૮ નું સંયુકત પદ્ય ધર્મે અધર્મ વળી જીવમાં જ તે ગણે અસંખ્યય પ્રદેશ જ્ઞાનીઓ U [10]નિષ્કર્ષ - આ સૂત્રનો નિષ્કર્ષ હવે પછીના સૂત્ર ૮ ના નિષ્કર્ષની સાથે સંયુકત રીતે જણાવેલ છે. (અધ્યાયઃ૫-સૂત્ર:૮) 1 [1]સૂત્રહેતુઃ આ સૂત્ર થકી પ્રત્યેક જીવનાપ્રદેશોનું પરિમાણસૂત્રકાર જણાવે છે. U [2]સૂત્ર મૂળ - *નીવર્ય ૨ U [Qસૂત્ર પૃથક સ્પષ્ટ છે *દિગમ્બર આમ્નાયમાં આ સત્ર-પર્વસત્ર:૭ સાથે જોડેલ છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [4] સૂત્રસાર-પ્રત્યેક]જીવના પણ (અસંખ્યાતા પ્રદેશો છે) [5]શબ્દજ્ઞાન - નીવર્ય - જીવન પ્રત્યેકજીવન વ - પણ, અને 0 [6]અનુવૃત્તિ - મ ધ્યેય: પ્રશાં • સૂત્ર ૫:૭ U [7]અભિનવટીકા - પૂર્વસૂત્ર ની જેમ આ સૂત્રમાં પણ સૂત્રકાર મહર્ષિ જીવના અસંખ્યાત પ્રદેશનું કથન કરે છે. તેથી જ ઉપરોકત સૂત્રઃ ૭ યા : પ્રવેશ ની અનુવૃત્તિ અત્રે લીધેલી છે. પ્રસ્તુત સૂત્રમાં તો બે પદ જ કહ્યા છે નીવર્ય અને ૨ ગીવર્ય:- ગીવ શબ્દ ની વ્યાખ્યા પૂર્વે નીવતત્વ રૂપે કરાયેલી છે. પછી બીજા અધ્યાયમાં નવત્વ એ પારિણામિક ભાવ સાથે પણ તેની ટીકા કરાયેલી છે. જીવોના ભેદને આશ્રીને પણ વિસ્તૃત ચર્ચા થયેલી છે. આ રીતે આ શબ્દની પરિભાષા સુવિદિત છે છતાં તેનું અહીં વ્ય સ્વરૂપે કિચિંત વકતવ્ય જરૂરી છે. –સામાન્યથી જ્ઞાનદર્શન ઉપયોગ સ્વભાવ થી જીવ ઓળખાવાય છે પણ તે લક્ષણ થી જીવની સામાન્ય ઓળખ અપાયેલ હતી – થોડી વિશેષ ઓળખ આપવા માટે સકલ જીવ રાશિને નારકાદિ ચાર ભેદે જણાવી જીવ, નારક-દેવ-મનુષ્ય-તિર્યંચ એ ચાર પર્યાય ભેદે પણ હોઈ શકે. –દવ્ય સ્વરૂપે તો અનંતા છે. કેમ કે પ્રત્યેક નીવ એક સ્વતંત્ર દ્રવ્ય છે. અથવા વ્યકિત રૂપ છે-સિધ્ધસેનીય ટીકામાં કહ્યા મુજબ ગીવર્ય % વ્યરિતિ | અર્થાત્ અહીં પ્રત્યેક નવ ને એક સ્વતંત્ર દ્રવ્ય રૂપ ગણવા માટે જ વ્યક્તિ તરીકે અલગ ઓળખ આપી છે. * જે –અહી ૨ અનુવૃતિ ને માટે મુકેલ છે. -च शब्देन असङ्घयेयप्रदेशतामात्मन्युनुसन्धते । –પૂર્વસૂત્રમાં રહેલ મસયેય: પ્રદ્શા: આ સૂત્રમાં ગીવ શબ્દ સાથે પણ સંબંધિત હોવાથી વ થકી તેનું અનુકર્ષણ કરેલ છે –ધર્મ-અધર્મ(ક લોકાકાશ) ના અસંખ્ય પ્રદેશોની માફક નીવ ના પણ અસંખ્ય પ્રદેશો જ કહ્યા છે પરંતુ જીવના સંકોચ-વિસ્તારની વિશેષતાને લીધે આ સૂત્ર જૂદું દર્શાવવા છતાં પણ પૂર્વસૂત્ર સાથે સંબધ તો છે જ. તે જણાવવાને માટે પણ ૧ નું વિધાન સમજી શકાય છે વિશેષ - એક જીવના પણ અસંખ્ય પ્રદેશો છે તે વાત ને કેટલીક વિશેષતા સહિત જણાવાય છે. તે આ રીતે - જ જીવો અનંત છે, પણ પ્રત્યેક જીવના પ્રદેશો અસંખ્યાત છે. # પ્રત્યેક જીવના અસંખ્યાત પ્રદેશો સમાન છે એટલે કે એક જીવના જેવા અસંખ્યાત પ્રદેશ છે, તેવાજ બીજા જીવના અસંખ્યાત પ્રદેશ છે તેવાજ ત્રીજા જીવના અસંખ્યાત પ્રદેશ છે અને એવાજ પ્રત્યેક જીવના અસંખ્યાત પ્રદેશો છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૮ ૩૧ # કોઇપણ જીવના અસંખ્યાત પ્રદેશ એકબીજા થી ઓછા પણ નથી અને વધારે પણ નથી. # ઘર્માસ્તિકાય,અધર્માસ્તિકાય અને લોકાકાશ) ના જેટલા અસંખ્યાત પ્રદેશો છે તેટલાં જ પરિમાણ માં જીવના અસંખ્યાત પ્રદેશો કહ્યા છે. # પ્રત્યેક જીવ વ્યકિત એકઅખંડ વસ્તુ છે. એટલે કે જે રીતે પુલનાં ભેદ અને સંઘાત થઈ શકે છે તે રીતે જીવમાં ભેદ થતા નથી પણ તે દ્રવ્ય એક વ્યકિત રૂપે અખંડ છે પ્રશ્ન - ધર્મ-અધર્મ પછી અનંતર એવો ક્રમ આકાશાસ્તિકાય દ્રવ્યનો છે તો ધર્મઅધર્મ પછી તેના પ્રદેશોના કથનને બદલે ક્રમ ભંગ કરી જીવના પ્રદેશોનું કથન કેમ કર્યું? -સમાધાનઃ-આ રીતે ક્રમભંગ કરવાનું કારણ એ છે કે જીવના અને ધર્મ-અધર્મદ્રવ્યના પ્રદેશોની સંખ્યામાં સાધર્યપણું છે તેથી સમાન સંખ્યાવાળા દ્રવ્ય ના પ્રદેશોનું કથન એક સાથે કરવા તેમજ સૂત્રની લાઘવતાને માટે ક્રમભંગ કરેલ છે # પ્રશ્નઃ- જો સૂત્રની લાઘવતા કે સાધમ્યપણું જ કારણભૂત હોય તો પૂર્વસૂત્રની સાથે જ ગોવ દ્રવ્ય નું કથન કરવું જોઈએ પછી અલગ સૂત્ર કથન શામાટે કર્યું? -સમાધાન-આમ કરવાને બદલે અલગ સૂત્ર રચના તેના વિશેષ કારણને જણાવવા માટે થયેલી છે. -૧- ધર્મ અને અધર્મદ્રવ્ય એક-એક વ્યકિત રૂપ છે જયારે જીવવ્ય એક વ્યકિતરૂપ નથી પણ પ્રત્યેક જીવદવ્ય અલગઅલગ છે આવી જીવદવ્યની વિશેષતાને લક્ષમાં લઇ અલગ કથન કરેલ છે. -૨-ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય અખંડ એકદ્રવ્ય જ છે જયારે જીવદ્રવ્ય વ્યકિત રૂપે અખંડ દ્રવ્ય હોવા છતાં જીવરાશિની દ્રષ્ટિ એ જીવો અનંતા છે. અનંતા જીવ માંના એક એક જીવના અસંખ્યાત પ્રદેશી પણાને જણાવવું છે. -૩- આ બંને કારણો ઉપરાંત ત્રીજું મહત્વનું કારણ એ છે કે સૂત્રકાર અગ્રિમ સૂત્રમાં જીવદવ્ય ની એક વિશેષતા જણાવવાના છે. સૂત્ર-૧:૨૬ દેશસંદાર વિસખ્યામ્ પ્રદીપવત્ | આ સૂત્રના સામર્થ્યથી જીવ દ્રવ્યના સંકોચ કે વિસ્તારના સ્વભાવને જણાવે છે. જો આવું અલગ કથન ન કરે તો ધર્મ અને અધર્મદ્રવ્યના સાહચર્યથી પ્રત્યેક જીવ દ્રવ્ય પણ સંપૂર્ણ લોકમાં સતત વ્યાપક રહે છે એવો ભ્રમ કેવિપરીત અર્થ સિધ્ધ થઈ જાય પણ તેમ ન થાય તે માટેજ અહીં સૂત્રકાર મહર્ષિ નીવર્ય ને એવું અલગ કથન કરે છે. ધર્મ-અધર્મદ્રવ્યના પ્રદેશો સતત રીતે લોકમાં વ્યાપ્ત જ રહે છે. જેવા છે તેવા જ સમગ્ર લોકાકાશ માં ફેલાયેલા રહે છે. તેમાં કોઈ ઘટાડો થતો નથી કે વધારો પણ થતો નથી જયારે જીવના પ્રદેશો સંકોચ પણ પામે છે અને વિસ્તાર પણ પામે છે. કેમ કે પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશી હોવા છતાં તે શરીર પ્રમાણ થઈને રહે છે જયારે તે જીવ કીડી કે કુંથુઆ ના શરીરમાં હોય છે ત્યારે તેના અસંખ્યાત પ્રદેશો કીડી શરીર પ્રમાણ સંકોચાઈને રહે છે. જયારે એ જ જીવ દ્રવ્ય હાથીના શરીરને પ્રાપ્ત થાય છે ત્યારે તે હાથીના શરીરના પ્રમાણ મુજબ પોતાના પ્રદેશો ફેલાવીને રહે છે. આ રીતે જીવના પ્રદેશના સંકોચ વિસ્તાર ને જણાવવા માટે તેનું અલગ કથન કરેલ છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -- જયારે જીવ કેવલિ સમુદ્યાત કરે ત્યારે પોતાના આ અસંખ્યાત પ્રદેશ ને ઉર્ધ્વઅધો-તી છ બધી બાજૂ ફેલાવે છે. એ રીતે સમગ્રલોકમાં તેના પ્રદેશો વ્યાપ્ત થાય છે. કેવલિસમુઘાતઃ- પોતાના આત્મપ્રદેશો શરીરમાંથી બહાર કાઢી પહેલે સમયે લોકના નીચેના છેડાથી ઉપરના છેડા સુધી એટલે કે ૧૪ રજજુ પ્રમાણ ઉંચો અને સ્વદેહ પ્રમાણ જાડો આત્મપ્રદેશોનો દંડાકાર રચી, બીજે સમયે ઉત્તરથી દક્ષિણ[અથવા પૂર્વ થી પશ્ચિમના લોકાન્ત સુધી કપાટ આકાર બનાવે, ત્રીજા સમયે પૂર્વથી પશ્ચિમ અિથવા ઉત્તરથી દક્ષિણ બીજો કપાટ આકાર બનાવે એ રીતે ચાર પાંખડાવાળો રવૈયાનો આકાર બનાવે અને ચોથા સમયે આંતરા પુરી સંપૂર્ણ લોકાકાશ માં વ્યાપ્ત થઈ જાય છે. - ત્યાર બાદ પાંચમે સમયે આંતરાના આત્મ પ્રદેશો સંહરી છ સમયે મંથાનનીચારે દિશાની બે પાંખ સંહરી,સાતમે સમયે કપાટ સંહરી આઠમે સમયે દંડ સંહરી પૂર્વવત્ સંપૂર્ણ દેહસ્થ થાય છે તેને કેવલિ સમુદ્દાત કહે છે. આકેવલી સમુદ્રઘાત દરમ્યાન જીવનાપ્રદેશો સમગ્રલોકાકાશમાં વ્યાપ્ત થાય છે. તેથી જીવના અસંખ્યાત પ્રદેશ ને પણ ધર્મદ્રવ્ય-અધર્મદ્રવ્યના અસંખ્યાત પ્રદેશ જેટલા કહ્યા છે. આ રીતે તેની વિશેષતાને લીધે સૂત્ર અલગ બનાવેલ છે. 3 પ્રશ્નઃ- ડ્રવ્યા નોવાક્ય ત્યાં નવી: એ બહુવચન હતું તો અહીં નીવર્ય એવું એકવચન કેમ મૂકયું? અહીં સૂત્રકાર નીવ ના અસંખ્ય પ્રદેશોનું કથન કરે છે તે જીવ વિશેષને આશ્રીને છે એટલે કે પ્રત્યેક જીવના અસંખ્ય પ્રદેશો છે તેમ સમજવા માટે નીવ શબ્દને એક વચનમાં જણાવ્યો છે જયારે દ્રવ્ય શબ્દ સાથે ગવા: એ અનંત જીવો એટલે કે જીવરાશી ને જણાવતો શબ્દ હતો માટે ત્યાં બહુવચન મુકેલ હતું. બીજા શબ્દોમાં કહીએ તો એક વચન કરવાથી જીવ સમૂહમાંના કોઈ એક જ જીવ દ્રવ્ય કે જીવાસ્તિકાય ને આશ્રીને અસંખ્યય પ્રદેશત્વ સમજવું સમગ્ર જીવરાશિ ના સંયુકત પ્રદેશોથી અસંખ્યયત્વ નીવાત અહીં કરી નથી કેમ કે પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશ છે. [સંદર્ભ$ આગમ સંદર્ભ સૂત્ર૭ તથા સૂત્ર ૮ નો સંયુકત સંદર્ભઃ चत्तारि पएसग्गेण तुल्ला असंखेज्जा पण्णत्ता, तं जहा धम्मत्थिकाए, अधम्मत्थिकाए, ટોપIIIIણે, નીવે થાસ્થા. ૪,૩.રૂ-જૂ. ૨૩૪ - t તત્વાર્થ સંદર્ભઃ- જીવના સંકોચ વિસ્તારપણાને જણાવવા-ઝ.૧-ખૂદ્દ-પ્રશ संहार विसर्गाभ्याम् प्रदीपवत् । & અન્યગ્રન્થ સંદર્ભનવતત્વ-ગાથા-૧૭ વિસ્તાર Page #34 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૯ [] [9]પધઃ (૧) પ્રથમ પદ્ય સૂત્રઃ૭ ના પદ્ય સાથે કહેવાઇ ગયું છે. (૨) બીજું પદ્ય પણ સૂત્રઃ૭ ના પૂર્વાર્ધ કહેવાઇ ગયું છે. [] [10]નિષ્કર્ષ:- સૂત્રઃ૭ અને સૂત્રઃ૮ નો સંયુકત નિષ્કર્ષઃ-ઉપરોકત બંને સૂત્રોના પ્રદેશો અસંખ્યાત છે તે એકજ મુખ્ય વાત બંને સૂત્રોમાં જણાવેલી છે પ્રદેશોના પરિમાણ સિવાયની કોઇ કીકતનું નિદર્શન નથી. સમગ્ર લોકાકાશના પ્રદેશો તેમાં અંતર્યાપ્ત ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનાપ્રદેશો તથા સમુદ્દાત વખતે જીવનું પણ અસંખ્યાત પ્રદેશત્વને લીધે સમગ્ર લોકાકાશમાં વ્યાપ્ત થવું આ બધી વાતો શ્રધ્ધાને દૃઢ બનાવવા માટે અતિ અદ્ભૂત છે આવી પ્રરૂપણાને આધારે જૈન દર્શનના ચિંતનની સૂક્ષ્મતા તથા તેના પ્રરૂપક એવા કેવલી ભગવંતના જ્ઞાનમાં રહેલી પારદર્શિતા અને સૂક્ષ્મતા નું આપણને જે દર્શન થાય છે તેને લીધે અરિહંત પરમાત્મા તથા તેમના પ્રરૂપિત ધર્મ પરત્વે આપણી શ્રધ્ધા અને બહુમાન મજબુત થાય છે. વળી પ્રત્યેક જીવમાં રહેલી સમાનતા તથા પ્રચંડતાની પણ પ્રતીતિ કરાવી જાય છે. જીવમાં ગોત્ર કે નામ કર્મને લીધે તેના પર્યાયો માં ભિન્નતા હોઇ શકે છે. તેને લીધે જીવમાં ઉંચા-નીચા કે નાના મોટાનો વ્યવહાર પણ સમાજમાં થતો જોવાય છે. પણ મૂળભૂત જીવ દ્રવ્ય પ્રત્યેકનું સરખું જ છે, પ્રત્યેક જીવ દ્રવ્ય અસંખ્યાત પદેથીજ છે તે પણ સમાન રીતે અસંખ્યાત પ્રદેશી, કે જેમાં કોઇ નાનુ કે કોઇ મોટું અથવા કોઇના પ્રદેશ વધુ કે કોઇના ઓછા તેવા પ્રકારે પણ કોઇ ભેદ છે જ નહીં. એવી જીવમાત્રના મૂળભૂત સાધર્મ્સ પણાને જણાવી પ્રત્યેક જીવની સમાન મહત્તાનો સ્વીકાર દર્શાવે છે. અધ્યાયઃ૫-સૂત્રઃ૯ [1]સૂત્રહેતુઃ- આ સૂત્ર થકી આકાશ પ્રદેશોનું પ્રમાણ જણાવે છે. [2]સૂત્ર:મૂળઃ- આશિયાનન્તા: [3]સૂત્રઃપૃથક્ઃ- આારશસ્ય અનન્તા: ] [4]સૂત્રસાર:- આકાશ [દુવ્યના પ્રદેશો] અનંતા છે ] [5]શબ્દજ્ઞાનઃ આગરામ્ય- આકાશ દ્રવ્યના અનન્તા: અનન્ત [એક સંખ્યાવાચી શબ્દ છે] અનન્ત પ્રદેશો [] [6]અનુવૃત્તિ: અસદ્ધેયા: પ્રવેશા: સૂત્ર:૬ થી પ્રવેશ: શબ્દની અનુવૃત્તિ ૩૩ અ ૫/૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ] [7]અભિનવટીકાઃ- પાંચે દ્રવ્યો ને આશ્રીને પ્રદેશોની સંખ્યાની વિચારણા ચાલે છે તેમાં પ્રસ્તુત સૂત્ર આજ દ્રવ્ય ના પ્રદેશોના પરિમાણ ને જણાવેછે. તે માટે અનન્તા: એવો ટૂંકો શબ્દ મુકેલ છે. ૩૪ જૈ આશિઃ- સામાન્યથી અવગાહ આપવાનો જેનો ગુણ છે તે આકાશ એવો અર્થ સુવિદિત છે. તે અર્થને અહીં વિશેષ સ્પષ્ટ કરેલ છે અહીં અવાદવાનાર્ આશમ્ એટલો જ અર્થ અપર્યાપ્ત છે, કેમ કે જો અવાદ એટલે કે રહેવા માટે-સ્થિતિ માટે જગ્યા આપવી એટલો જ અર્થ સ્વીકારીએ તો ફકત લોકાકાશ નીજ ગણના થશે જયારે આાણ શબ્દથી સમગ્ર આના દ્રવ્ય લેવું છે. અલોકમાં તો કોઇપણ જીવ કે પુદ્ગલને અવગાહ-સ્થિતિકે રહેવાપણું છે જ નહીં તો શું તેને આકાશ ન ગણવું? એટલે આકાશ ને એક સંજ્ઞા ગણવી જોઇએ. સિધ્ધસેનીય ટીકામાં પણ જણાવે છે કે સંજ્ઞા વ અયમ્ અનાવિહિની દ્રવ્યાન્તરસ્ય ધમાંવસંજ્ઞાવત્ । જેમ ધર્મ,અધર્મ,એ એક સંજ્ઞા છે તેમ આકાશ એ પણ એક અનાદિકાલીન સંજ્ઞા છે. આકાશદ્રવ્યનાપ્રદેશોની અનન્તતા નો પાઠ પણ આ આકાશસંજ્ઞાધારી સમગ્ર આકાશ દ્રવ્યને આશ્રીને જ છે. * આાશ ના બેભેદઃ-ખરેખર આકાશદ્રવ્ય અખંડ એક જ છે તેના કોઇ વાસ્તવિક ભેદ છે જ નહીં અહીં કલ્પના બુધ્ધિએ તેના ભેદ સમજવાના છે. તે બે ભેદ છે. લોકાકાશ અને અલોકાકાશ. જો કે આ બે ભેદનું કથન પણ સાવ નિરાધાર નથી. સૂત્રકારે સ્વયં અગ્રીમ સૂત્ર ૬:૨૨-જોગવાશેવાદ: થકી હોગારા નામે ભેદ કહ્યો છે. તદુપરાંત આ સૂત્રના ભાષ્યમાં પણ ો છોગાળ પદથી ો અને અો એવા ભેદનું કથન કરેલ જ છે. જોામશ:-જેને આશ્રીને ધર્મ, અધર્મ દ્રવ્ય રહેલા છે અથવાતો ધર્મ અને અધર્મ દ્રવ્ય ના સાહચર્ય થકી જેનો લોકપુરુષાકાર નિયત થયો જણાય છે. તે લોકાકાશ કરેલું છે. જીવ અને પુદ્ગલ દ્રવ્યો પણ લોકાકાશમાં જ હોય છે. * અનેાિશ:-જેમાં લોકાકાશ પણ આવી જાય છે એવા મોટા પોલા ગોળા જેવું અલોકાકાશ છે. અને આ અલોકાકાશમાં ધર્મ-અધર્મ જીવ અને પુદ્ગલ માનું કોઇ પણ દ્રવ્ય કે કાળનું અસ્તિત્વ જ હોતું નથી. તેમજ કોઇપણ જીવકે પુગલ લોકાકાશની બહાર અલોકાકાશમાં ગમન કરી શકતા નથી. અરે! હાથ કે પગ પણ લાંબો કરી શકતા નથી. * અનન્તા::- અનન્ત એ એક પ્રકારની સંખ્યા છે. સામાન્ય થી જેનો ગન્ત નથી તે અનન્ત એવો અર્થ નીકળી શકે છે. પણ વાસ્તવિક રીતે આ એક ગાણિતિક માપ છે. જેની પૂર્વે-સંખ્યાતા,અસંખ્યાતા ના માપ સાથે વ્યાખ્યા કરાયેલી છે. અહીં અનન્ત શબ્દ પૂર્વ સૂત્રના પ્રવેશા: પદ સાથે જોડવાનો, છે કેમ કે પ્રદેશની સંખ્યાનું પરિમાણ દર્શાવવાનું હોઇ અનન્તા: પ્રવેશા: એવું પદ થશે તે માટે જ ઉપરોકત સૂત્રમાંથી પ્રવેશા: પદની અનુવૃત્તિ અહીં લીધેલી છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૯ ૩૫ * હોળાષ:- ના પ્રદેશો ફકત લોકાકાશના પ્રદેશો તો અસંખ્યાતા જ છે અનંતા નથી. કેમ કે લોકની વ્યવસ્થાનો હેતુ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય છે. આ બંને દ્રવ્યો ના અસંખ્યાતા પ્રદેશો પૂર્વ સૂત્રઃ ૭ઃમાં કહ્યા છે. તેથી લોકાકાશ ના પ્રદેશો પણ અસંખ્યાતા જ થશે. -સ્વોપજ્ઞ ભાષ્યમાં પણ સૂત્રકાર મહર્ષિ ફરમાવે છે. કે હોાવાશસ્ય (પ્રવેશા:) તુ ધર્માંધમ ગીવસ્તુલ્યા: અર્થાત્ લોકાકાશના પ્રદેશો ધર્માસ્તિકાય અથવા અધર્માસ્તિકાય અથવા કોઇ એક જીવાસ્તિકાય ના પ્રદેશો સમાન (એટલે કેઅસંખ્યાતા) જાણવા. આ રીતે એમ કહી શકાય કે -ધર્મદ્રવ્યના પ્રદેશો,અધર્મ દ્રવ્યના પ્રદેશો, જીવદ્રવ્યના પ્રદેશો અને લોકાકાશના પ્રદેશો એ ચાર સમાન છે. એ ચારમાંથી કોઇના પ્રદેશો વધુ પણ નથી ઓછા પણ નથી. બધાના એક સરખા અસંખ્યાતા પ્રદેશો જ છે. * અહોાિશના પ્રદેશોઃ-અલોકાકાશના પ્રદેશો અનંતા કહ્યા છે. -લોકાકાશ સિવાયના અલોકાકાશના પ્રદેશો અનંતા છે, કેમ કે એક તો અનન્ત સંખ્યા માંથી લોકાકાશના અસંખ્યાતા પ્રદેશ બાદ કરીએ તો પણ અનન્ત ની સંખ્યાજ રહેવાની છે. અને બીજું એ કે અલોકાકાશ અનન્ત-અપર્યવસાન કહ્યું છે. તેથી પણ તેના પ્રદેશો અનન્ત કહ્યા છે. લોકાલોકના સમુદિત પ્રદેશોઃ- અહીં સૂત્રકાર મહર્ષિએ જેગનના પ્રવેશો: નું કથન કરે છે. તે લોકાકાશ કે અલોકાકાશને આશ્રીને નહીં પણ સમગ્ર આવાશ દ્રવ્ય ને આશ્રીને કરેલ છે. -लोकालोकाकाशस्यानन्ता प्रदेशाः લોક અલોક બંને મળીને અનન્ત પ્રદેશ છે અથવાતો આકાશ દ્રવ્યના અનન્ત પ્રદેશો છે. કેમ કે અનંતા પ્રદેશોનું જે કથન છે તે સમુદિત આકાશસ્તિકાયની અપેક્ષાએ કરાયેલું છે. - लोकालोकाकाशस्य सामान्येनाखिलस्य अनन्ताः प्रदेशाः अपर्यवसाना इत्यर्थ: --આ રીતે જે આકાશસ્તિકાય દ્રવ્ય છે તે પણ એક અખંડઅરૂપી-અક્રિય દ્રવ્ય છે. જે લોકાલોક વ્યાપી હોવાથી અનંત પ્રદેશી છે. તેમજ અનંત પ્રદેશ પરિમાણરૂપ હોવાથી બીજા બધાં દ્રવ્યો કરતા મોટો સ્કંધ છે. ] [8]સંદર્ભ: આગમ સંદર્ભઃ- આસસ્થિત્રણ પસંદયાળુ અ ંતમુળે જ પ્રજ્ઞા ૧.રૂ-મૂ.૪૬ ૐ તત્વાર્થ સંદર્ભ:- જો ગોવાદ: મૂ.૬:૧૨ અન્યગ્રન્થ સંદર્ભ: (૧)નવતત્વ-ગા.૧૦- વિસ્તારાર્થ (૨)લોકપ્રકાશ-સર્ગ ૧ શ્લોક ૨૦૮ અનંતા-માટે (૩)લોકપ્રકાશ-સર્ગ ૨ શ્લોક-૨૫ થી ૪૨ આકાશ દ્રવ્ય માટે [] [9]પધઃ (૧) (૨) પદ્યઃ પહેલું-પૂર્વ સૂત્રઃ૭ સાથે કહેવાઇ ગયું છે. સૂત્રઃ૯ અને ૧૦નું સંયુકત પદ્યઃ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩s તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અનંત આકાશ નહીં અણુતણા સંખે અસંખ્યય અનંત પુદ્ગલો U [10]નિષ્કર્ષ - સૂત્રકાર મહર્ષિ આકાશ દ્રવ્યના અનંતા પ્રદેશો ને જણાવે છે. સૂત્રમાં પ્રદેશ-પરિમાણનું કથન એ જ એક માત્ર મુદો છે. છતાં નિષ્કર્ષ દૃષ્ટિએ સૂત્રની વિચારણા કરીએતો – મનન્ત છે એનો અર્થ અ-શેય છે એવું વિચારવું નહીં કેમ કે અતિશય જ્ઞાની એવા સર્વજ્ઞ ભગવંતે જાણેલું અને પ્રરૂપેલું તત્વ છે. ખરેખર! અનન્તા ના નવે ભેદને જાણે અને સમજે છે તેમને તીર્થંકર પરમાત્માના જ્ઞાન અને તત્વ પ્રરૂપણા પરત્વે અપૂર્વ શ્રધ્ધા અને બહુમાન પ્રગટ થાય છે. – વળી મનન્ત ને સર્વજ્ઞ ભગવંતે જાણેલ છે તેથી તેઓએ ગત ને પણ જાણેલો છે, તેથી તે પદાર્થની અસ્તિતા રહેતી નથી કેમ કે જેને અત્ત ન હોય તે અનન્ત કહેવાય એવી વિચારણા પણ યુકત નથી. અને જો કોઈ એમ કહે કે મનનો ને સર્વજ્ઞ ભગવંત પણ ન જાણી શકે તો તેનું સર્વજ્ઞપણું જ રહેશે નહીં. –સર્વજ્ઞને ક્ષાયિકજ્ઞાન છે-કેવળજ્ઞાન છે. આ જ્ઞાન અનન્તાનન્ત છે. આ જ્ઞાનના બળે તેઓ અનન્ત પદાર્થને કે પદાર્થની અનન્તતા ને જાણવા સમર્થ છે તેઓ અનન્ત ને અનન્ત સ્વરૂપે જ જાણે છે કેમ કે છેવટેતો નો પણ એક પ્રકારનું ગાણિતીક માપ જ છે. -વળી જેમ સમુદ્રના કિનારે બેલો માણસ સમુદ્રમાં ટાંકણી બોળીને એક ટીપું ટાંકણીના ટોપકા ઉપર લે અને તે રીતે એક-એક ટીપુ લેતો જાય અને સમુદ્રમાં થી એક એક ટીપુ પાણી ઓછું થતું જાય ત્યારે બીજો માણસ એવું વિચારે કે આ પેલો માણસ કયાંક આખો સમુદ્ર આમને આમ ખાલી કરી નાખશે તો આ વાત જેટલી હાસ્યાસ્પદ બને તેટલું જ અનન્ત સંખ્યામાં અન્તની કલ્પના કરવી તે હાસ્યાસ્પદ અને સર્વજ્ઞના વચન પરત્વે અશ્રધ્ધા કરવા જેવી વાત છે. -જૂદા જૂદા દર્શનકારો પણ અનન્તતાને માને છે.તેથી ફકત વસ્તુની જાણકારી થવાથી કંઈ તેની અનન્તતા-સાન્ત થઈ જતી નથી.જેમ સંસાર અને મોક્ષનું પરિજ્ઞાન સર્વજ્ઞ હોય જ છે. જો તેને અનન્તને બદલે સાન્ત માનશો તો સંસાર અને મોક્ષ બંનેનું અસ્તિત્વ જ નહીં રહે કેમ કે અનન્ત ને માનશો તો જ સંસાર નું અસ્તિત્વ છે.અને તો જ મોક્ષનું અસ્તિત્વ છે. એ રીતે આકાશદૂત્રને પણ અનંત માનવું તે જ સમ્યફ શ્રધ્ધા કે સમ્યફ જ્ઞાન છે. વળી આપણે ઉપર જોઇને જે આકાશ માનીએ છીએ તે ખરેખર આકાશ નથી. આકાશ તો સર્વ વ્યાપી છે. આપણે તો ફકત લોકાકાશને જાણીએ છીએ કે જે અસંખ્યાત પ્રદેશ છે અલોકાકાશ કે જે અનંત પ્રદેશ છે ત્યાં તો જીવ કે પુદ્ગલ કદી જવાના જ નથી. ફકત સમ્યફ શ્રધ્ધા જ મહત્વની છે અને સમ્યક શ્રધ્ધા ન હોય તો મોક્ષ પ્રાપ્તિ થવાની કયાંથી? OOOOOOO Page #38 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ પ સૂત્રઃ ૧૦ (અધ્યાયઃ૫-સૂત્રઃ૧૦) D [1]સૂત્રહેતુ- આ સૂત્ર થકી પુદ્ગલ દ્રવ્યના પ્રદેશોનું પરિમાણ કહે છે. [2]સૂત્ર મૂળઃ- સક્સેસેડરગ્ન પુછાનામ્ U [3]સૂત્રપૃથક-સડરજ્યેય - સડધેયા: ૨ પુત્રનામ U [4]સૂત્રસાર-પુલદિવ્યના પ્રદેશો] સંખ્યાત,અસંખ્યાત અને અનંત છે. [5]શબ્દજ્ઞાનઃસલ્ય - સંખ્યય, સંખ્યાત,[એક પ્રકારનું સંખ્યાનું માપ છે] મ ધ્યેય - અસંખ્યય.અસંખ્યાત[એક પ્રકારનું સંખ્યાનું માપ છે) ૨ અનંતા(શબ્દ ની અનુવૃત્તિ) પુટીના -પુદ્ગલોના U [6]અનુવૃત્તિઃ(૧) સાક્ષસ્થાનના: સૂત્ર ૫:૧ બનતી: (૨) અડધેયાપ્રવેશ: સૂત્ર :૭ પ્રદેશT: U [7]અભિનવટીકાઃ- ધર્મ,અધર્મ,જીવ અને આકાશ એ ચારે દ્રવ્યોના પ્રદેશોના પરિમાણને જણાવ્યા પછી સૂત્રકાર આ સૂત્રથકી પુદ્ગલોના પ્રદેશોના પરિમાણને જણાવે છે. -પુદ્ગલ દ્રવ્યના પ્રદેશ માટે ત્રણ મુખ્ય વિકલ્પો કહે છે. આ પ્રદેશો સંખ્યાત પણ હોઈ શકે, અસંખ્યાત પણ હોઇ શકે અને અનંત પણ હોઈ શકે છે. ૪ સફળેય-સંખ્યાત-એક પ્રકારની સંખ્યા છે. # મ ધ્યેય-:- અસંખ્યાત-એક ગાણિતિક પદ છે. જેની વ્યાખ્યા પૂર્વે થયેલી છે ૪ ૨- અહીં રે વડે ઉપરોકત સૂત્રમાંથી બનતી: શબ્દની અનુવૃત્તિ લેવી - अनन्ताः सूत्रेऽनुपात्ता अपि चशब्दात् लभ्यन्ते, अनुवृत्तेः इति છે પુત્ર નામ્ -પુદ્ગલ શબ્દની વ્યાખ્યા પૂર્વે સૂત્ર ૫:૪ માં કહેવાઈ ગઈ છે. -इह पुद्गला: परमाण्वादयः अचितमहास्कन्धावसाना गृह्यन्ते, पुरणगलनधर्मात् • વિશેષ - સૂત્રની સામાન્ય ટીકા જણાવ્યા પછી હવે વિશેષ ટીકા જણાવે છે. –જેમાં પૂરણ-ગલન સ્વભાવે જોવા મળે છે તે પુત્ર કહ્યા છે. તેની પરમાણુથી લઈને માસ્કન્ધ સુધીની અનેક વિચિત્ર અવસ્થા જોવા મળે છે. તદુપરાંત ધર્મ,અધર્મ,જીવ અને પુદ્ગલ એ ચારે દ્રવ્યોની જેમ પુદ્ગલ દ્રવ્ય નિયત રૂપે હોતું નથી તેથી પુદ્ગલ દ્રવ્યના ત્રણ વિભાગો જોવા મળે છે. -૧ સંખ્યાત પરમાણુઓનો સ્કન્ધ તે સંખ્યાત પ્રદેશી કહેવાય છે. - અસંખ્યાત પરમાણુઓનો સ્કન્ધ તે અસંખ્યાત પ્રદેશી કહેવાય છે –૩ અનંત પરમાણુઓનો સ્કન્ધ તે અનંત પ્રદેશ કહેવાય છે. પુદ્ગલ દ્રવ્યની આવી તરતમતા ના બે કારણો છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -૧ જેમ જીવ દ્રવ્ય અનંત છે પણ એક વ્યકિત રૂપ નથી તેમ પુદ્ગલ દ્રવ્ય પણ એક વ્યકિતરૂપ ન હોવાથી અનંત છે. દરેક પુદ્ગલ ના પ્રદેશ સમાન ન હોવાથી આવી તરતમતા જોવા મળે છે. - ર આગામી સૂત્રમાં જણાવ્યા મુજબ બે અથવાબથી વધુ પરમાણુના જોડાવાથી સ્કન્ધ બને છે. તેને લીધે કોઈ પુદ્ગલમાં બે પ્રદેશો હોય છે. કોઈ પુદ્ગલમાં ત્રણ પ્રદેશો હોય છે,કોઈ પુદ્ગલમાં ચાર પ્રદેશો હોય છે.યાવત્ કોઈ પુલમાં સો પ્રદેશો, કોઈમાં હજાર,કોઈમાં લાખ,કોઈમાં કરોડ યાવત્ સંખ્યાતા પ્રદેશોનો પણ એક સ્કન્ધ હોય છે. આ રીતે સંખ્યાતા થી આગળ વધીને અસંખ્યાતા કે અનંત પ્રદેશ પુદ્ગલસ્કન્ધની વાત કરી, તે પણ સમજવા યોગ્ય છે. કેમ કે સામાન્યરીતે“યુકત અસંખ્યાતુ' કે “આઠમું અનંતુ'' જેવા વિશેષણ થી સંખ્યાના માપો દર્શાવાયા છે. પણ પુદ્ગલ માટે આટલી કે અમુક ચૌક્કસ સંખ્યા નિયત હોતી નથી. -પરિત,યુકત કે અસંખ્ય એવા મુખ્ય ત્રણે ભેદો જધન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટએવી ત્રણે રીતે હોવાથીનભેદે અસંખ્યાતુ અને નવ ભેદે[જેમાં નવમાં ભેદે કોઇ પદાર્થનું કથન નથી અનંતુ કહેલ છે, તેમાં કોઈપણ સંખ્યાનુસાર પુદ્ગલના પ્રદેશો યુકત સ્કન્ધસંભવે છે. તેથી ટીકાકાર મહર્ષિ પુગલોમાં આટલાજ પ્રદેશો નો બનેલો સ્કન્ધ હોય તેવું કથન કરવાને બદલે તરતમતાનું કથન કરે છે. - પુલોનો પણ સંકોચ અને વિસ્તાર થાય છે તે આપશેં પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. જેમ એક દીવો હોય તેના પ્રકાશના પ્રદેશો સંપૂર્ણ ઓરડામાં પથરાયેલા હોય અને તે જ દીવાને નાની પેટીમાં મુકવામાં આવે તો તે પ્રકાશ પ્રદેશો નાની પેટીમાં જ રહેશે આ રીતે પ્રકાશ પ્રદેશોનો સંકોચ અને વિસ્તાર પામી શકે છે. જે પુદ્ગલોનું જોડાવું અને વિખેરાવુ-ધર્માસ્તિકાય,અધર્માસ્તિકાય,આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાયના પ્રદેશો મૂળ દ્રવ્યથી કદાપી છૂટા પડતા નથી. કારણ કે ધર્માસ્તિકાયાદિ ચારે દ્રવ્યો અરૂપી છે. અને અરૂપી દ્રવ્યો માં સંશ્લેષ કે વિશ્લેષનો અભાવ હોય છે. જયારે પુદ્ગલ દ્રવ્યો રૂપી છે તેમાં સંશ્લેષ અને વિશ્લેષની પ્રક્રિયા થાય છે. પુદ્ગલ દ્રવ્યોના પ્રદેશો મૂળ દ્રવ્યો થી છુટા પણ પડે છે અને નવ પ્રદેશો ભેગા પણ થાય છે. એ જ રીતે એક સ્કન્ધના પ્રદેશો એસ્કન્દમાંથી છુટા પડીને અન્ય સ્કન્દમાં પણ જોડાય છે આથીજ પુદ્ગલ દ્રવ્યના સ્કન્ધોના પ્રદેશોની સંખ્યા પણ અનિયત રહે છે આ જ વાત બીજા શબ્દોમાં પંડિત સુખલાલે જણાવી છે. તે પણ સારી શાસ્ત્રીય પરિભાષામાં વ્યકત થઈ છે. પુદ્ગલ અને બીજા દ્રવ્યોની મધ્યે એમુખ્ય વૈધર્યુ છે કે પુદ્ગલના પ્રદેશો પોતાના સ્કન્ધથી વિશ્લેષ પામી શકે છે. [ટા પડી શકે છે] શેષચારદ્રવ્યોના પ્રદેશોમાં સંશ્લેષ કે વિશ્લેષ થતો નથી પુદ્ગલથી ભિન્ન ચારે દ્રવ્યો અમૂર્ત છે અને અમૂર્તનો સ્વભાવ ખંડિત થવાનો નથી પુદ્ગલ દ્રવ્ય મૂર્તિ હોવાથી તેનો વિશ્લેષ થાય છે-ખંડ થઈ શકે છે. 3 અવયવ શું છે? પુદ્ગલના સંશ્લેષ-વિશ્લેષ[જોડાવું-છૂટા પડવું સ્વભાવને કારણે પુદ્ગલ સ્કલ્પનાનાનામોટા બધા અંશોને અવયવ કહે છે. અવયવ એટલે “જુદોથતો અંશ” Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૯ અધ્યાય: ૫ સૂત્રઃ ૧૦ –પરમાણુની અવિભાજયતાઃ-જો કેપરમાણુ પણ પુદ્ગલ દ્રવ્ય છે. અને તે પુગલ દ્રવ્ય હોવાથી મૂર્ત પણ છે. છતાં એટલો ખ્યાલ રાખવો કે તેનો વિભાગ થઈ શકતો નથી કારણ કે તે આકાશના પ્રદેશની જેમ પુદ્ગલનો નાનામાં નાનો અંશ છે. પરમાણુ એ સૌથી નાનામાં નાનું પરિમાણ હોવાથી તે એક અવિભાજય અંશ છે. આ અવિભાજયતા દ્રવ્ય વ્યકિત રૂપે સમજવી કેમ કે પર્યાય રૂપે તો પરમાણુના ખંડ કે અંશ થાય જ છે. તેના અંશોની કલ્પના ને સમજાવવા માટે જણાવે છે કે – એકજ પરમાણુ વ્યકિતમાં વર્ણ, ગંધ, રસ આદિ અનેક પર્યાયો છે. તે બધા એ દ્રવ્યોના ભાવરૂપ અંશો છે. આથી એક પરમાણુ વ્યકિતના પણ ભાવ પરમાણુ અનેક માનવામાં આવે છે. $ ધર્મઆદિ ચાર દ્રવ્યનો પ્રદેશ અને પુલ પરમાણુ એ પાંચે અવિભાજય અંશ છે તો તેમની વચ્ચે શો તફાવત છે? -પરિમાણની દૃષ્ટિએ તેમાં કોઈ તફાવત નથી. – જેટલા ભાગમાં પરમાણુ રહી શકે છે એટલા ભાગને પ્રદેશ કહે છે. –પરમાણુ અવિભાજય અંશ હોવાથી એને સમાવવા માટેનું ક્ષેત્ર પણ અવિભાજય જ હોવું જોઈએ. એ રીતે પરમાણુ અને પ્રદેશનામનું તત્પરિમિત ક્ષેત્ર બન્નેય પરિમાણની દૃષ્ટિએસમાન છે. તફાવત માત્ર એટલો જ છે કે પરમાણુ પોતાના અંશીભૂત સ્કન્ધથી અલગ થઈ શકે છે. જયારે ધર્મ આદિ ચાર દ્રવ્યોના પ્રદેશો પોતાના સ્કન્ધ થી અલગ થઈ શકતા નથી. $ પ્રશ્ન - અહીં અનન્તાનને કહેવાને બદલે ફકત અનન્તા: પ્રવેશ: શબ્દની જ અનુવૃત્તિ કેમ લીધી? પુદ્ગલના પ્રદેશો તો અનંતાનંત પણ સંભવી શકે છે? -સમાધાન-અહીં અનન્ત શબ્દનું સામાન્ય ગ્રહણ થયેલ છે. કોઈ ચોક્કસ અસંતુજિમ કે ચોથુ અનંતુ, પાંચમું અનંત એવો ભેદ -નિર્દેશ કરેલ નથી. સામાન્ય થી અનંતુ શબ્દ કહેવાથી પરિતઅનંતુ,યુકત અજંતુ કે અનંતાનંતુ ત્રણમાંથી કોઈ પણ ભેદ જધન્ય મધ્યમ કે ઉત્કૃષ્ટથી લઈ શકાય છે. માટે “અનંતાનંત' એવો ભેદ નિર્દેશ કરવાની આવશ્યકતા નથી.' પ્રશ્નઃ- જયારે લોક અસંખ્યાત પ્રદેશ છે. ત્યારે અનંતાનંત પ્રદેશી પુદ્ગલ સ્કન્ધ તે લોકાકાશમાં કઈ રીતે સમાઈ શકે? -સમાધાનઃ- આ ખરેખર કોઈ સમસ્યા જ નથી, કેમ કે એકતો પુદ્ગલોમાં પ્રદેશોની સૂક્ષ્મ પરિણમન શકિત હોય છે. અને બીજું આકાશમાં અવગાહનની શકિત પણ રહેલી છે તેથી અનન્ત કે અનન્તાનન્ત પ્રદેશ વાળા પુલસ્કન્ધોનો આધાર પણ આકાશ થઈ શકે છે. વળી એવો પણ કોઇ નિયમ નથી કે નાના આધારમાં મોટું દ્રવ્ય રહીજન શકે પુદ્ગલોમાં વિશેષ પ્રકારના સઘન સંઘાત થવાથી અલ્પષેત્રમાં ઘણાનું અવસ્થાન થઈ જાય છે. જેમ કે એક નાનકડી પુષ્પકલીમાં સૂક્ષ્મ રૂપે કેટલામોટા પ્રમાણમાં ગન્ધ અવયવો-પ્રદેશો રહેલા હોય છે.જેવું ફૂલ ખીલે છે કે તુરંતજ તે સૂક્ષ્મ રૂપમાં રહેલા ગન્ધ અવયવો સમસ્ત દિશાઓમાં ફેલાય જાય છે. એવી જ રીતે એક લાકડીના દંડમાં સૂક્ષ્મ રૂપથી અલ્પષેત્રમાં રહેલા પુગલ સ્કન્ધો પણ જયારે તે જ દંડ આગમાં સળગવા લાગે છે ત્યારે ધુમ રૂપે આકાશના ઘણાં ભાગમાં વ્યાપ્ત બનીને ફેલાઈ જાય છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આ રીતે સંકોચ અને વિસ્તાર રૂપ પરિણમન ને કારણે અસંખ્યાત પ્રદેશી લોકાકાશમાં પણ અનંતાનંત જીવ પુદ્ગલોનું અવસ્થાન થઇ શકે છે તે કથન સામે કોઇ વિરોધ જણાતો નથી. બીજુ આકાશની અવગાહન શકિત પણ વ્યાધાત રહિત છે તેમાં ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્યના પ્રદેશો જેમ રહે છે. તેમ પુદ્ગલના પણ અનંત પ્રદેશો રહી શકે છે. [] [8]સંદર્ભઃઆગમ સંદર્ભઃ (१) एएसि णं भंते परमाणु पोग्गलाणं संखेज्जपएसियाणं, असंखेज्जपएसियाणं, अणंतपएसियाणं य प्रज्ञा. प. ३-सू. ९२-१ (२) प्रज्ञापनासूत्रे तृतीयपदे पुद्गलद्वारे सूत्र. ११९-१ अपि एतद् सूत्रस्य संगत पाठः वर्तते । ૐ તત્વાર્થ સંદર્ભ:- નિશ્પક્ષત્વાત્ વન્ય: ૧:૨૩ અન્યગ્રન્થ સંદર્ભઃ ૪૦ (૧)નવતત્વ ગાથા-૧૦ વિવરણ (૨)લોક પ્રકાશ સર્ગઃ૧૧ શ્લોકઃ [] [9]પદ્યઃ (૧) સંખ્ય અસંખ્ય અનંત ભેદે પુદ્ગલોને જાણીએ પરમાણુ હોયે અપ્રદેશી સૂત્ર થી વિચારી એ બીજું પદ્ય પૂર્વ સૂત્રઃ૯ માં કહેવાઈ ગયું છે (૨) [] [10]નિષ્કર્ષઃ- આધુનિક વિજ્ઞાન અને તેની શોધ તથા માન્યતા ને ટક્કર મારે તેવી વાત આ પરમાણુઓના સંયોજન કે વિભાજન થી થતા સંખ્યાત-અસંખ્યાત-અનંત પ્રદેશી પુદ્ગલ સ્કન્ધો થકી સૂત્રકારે જણાવી છે. આ જગતમાં દેખાતો નાનામાં નાનો કે સૂક્ષ્મતમ પદાર્થ થી માંડીને સંપૂર્ણ દૃશ્યમાન જગત એ આ પુદ્ગલોનો જ વિકાર છે. એ સચોટ વાત આપણને તેના પ્રદેશોના સ્વરૂપ થકી સમજાય છે. છતાં નિષ્કર્ષ માટે એક સુંદર વાત ધ્યાન પર આવી કે મૂર્ત અથવા રૂપી પદાર્થોમાં જ સંયોજન કેવિભાજન થાય છે કદી કોઇ એક જીવ દ્રવ્યના ટુકડા કે તેમાં નવા પ્રદેશોનું ઉમેરાવું શકય નથી. અમૂર્ત દ્રવ્યોમાં સંશ્લેષ કેવિશ્લેષ થતાંજ નથી જો આપણે ભવચક્ર રૂપી પર્યાયો માં વિખેરાયા કરવું ન હોય તો મૂર્ત એવા પુદ્ગલ નહીં પણ અમૂર્ત એવા ધર્માદિ દ્રવ્યો જ આદર્શરૂપ ગણી ને જીવન વિકાસ સાધવો જાઇએ, કેમ કે દ્રવ્ય રૂપે જીવ દ્રવ્ય ભલે અખંડ હોય પણ પર્યાય રૂપે તો તે વિવિધ પર્યાયોને પ્રાપ્ત થાય જછે જયારે જીવ રૂપી તત્વોનો સંયોગ છોડશે ત્યારે જ તે અરૂપી પણાને અર્થાત્ સિધ્ધાવસ્થાને પામી શકશે અને જો સિધ્ધાવસ્થાને પામવી જ છે તો મોક્ષ રૂપ એક પુરુષાર્થની સાધના કરવી જોઇએ. Page #42 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૫ સૂત્ર: ૧૧ ૪૧ (અધ્યાયઃ૫-સૂત્રઃ૧૧) U [1]સૂત્રહેતુ- આ સૂત્ર થકી પરમાણુના પ્રદેશાભાવને જણાવે છે U [2]સૂત્રમૂળ:-નાળો: U [3]સૂત્રપૃથ- - ગળો: U [4]સૂત્રસારઃ-અણુપરમાણુને પ્રદેશો હોતા નથી. U [5]શબ્દજ્ઞાનઃ ન - નહીં મો:-અણને અર્થાત્ પરમાણુ ને U [6]અનુવૃત્તિસિયા : પ્રવેશ: સૂત્ર ૫:૭ પ્રવેશ: શબ્દની અનુવૃત્તિ U [7]અભિનવટીકા- ઉપરોકત સૂત્રમાં પુદ્ગલોના પ્રદેશોની સંખ્યા ને જણાવી સૂત્રકાર મહર્ષિ સૂત્રમાં તેના અપવાદને કહે છે. અણુ એટલે કે પરમાણુ ને પ્રદેશ હોતા નથી. મg:- અહીં મળુ શબ્દનો અર્થ પરમાણુ જ સમજવાનો છે. પરમાણુ એટલે પુદ્ગલનો એવો સુક્ષ્મ અવિભાજય અંશ કે જેનું હવે પછી વિભાજન થઈ શકે નહીં અને જે પુગલના સ્કન્ધ થી છૂટો પડેલો હોય. આ રીતે સર્વ પ્રથમ પરમાણમાં રહેલી બે વિશેષતા સમજવી પડશે (૧)પરમાણુ એ સ્કન્ધ થી છૂટો પડેલો અંશ છે. (૨)તે સ્કન્ધ નો સૂક્ષ્મ અને નિર્વિભાજય અંશ છે. * ન:-નહી પૂર્વસૂ૭ માંથી પ્રવેશ: શબ્દની અનુવૃત્તિ અહીં લેવાની છે તેમ કરીને જ સૂત્રનો અર્થ સ્પષ્ટ થશે કે અણુને પ્રદેશો હોતા નથી. વિશેષ - સૂત્રકાર મહર્ષિ સ્વીપજ્ઞ ભાગમાં વિશેષમાં જણાવે છે કે અનાદ્િરધ્યોપ્રવેશો દિ પરમાણુ: | "પરમાણુ ને આદિ નથી,પરમાણુને મધ્ય નથી, પરમાણુ અપ્રદેશ છે. # પ્રશ્નઃ-શું પરમાણુ ખરેખર અમદેશી છે? અણુઅર્થાત્ પરમાણુ પોતેજસ્કન્ધનો અવિભાજય, છૂટો પડેલો અને અંતિમ અંશ છે. જો તેના પ્રદેશો છે તેવું કોઈ કથન કરેતો તે પરમાણુ જ રેહશે નહીં. –પરમાણુ સ્વયં પ્રદેશરૂપ જ છે એટલે કે એક પ્રદેશવાનું છે તેને બીજો ત્રીજો એ રીતે પ્રદેશો હોય જ નહીં. કેમ કે બે કે વધુ પરમાણુ જોડાય તો તે સ્કન્ધ બની જશે અર્થાત અહીં જે પ્રદેશોનો નિષેધ કર્યો છે તે દ્વિતીયાદિક પ્રદેશ ની અપેક્ષાએ સમજવો. -સારાંશ એ કે પરમાણુને પ્રદેશ હોતા નથી તેનો અર્થ એકે પરમાણુ એકપ્રદેશાત્મક છે. બાકીજો પ્રદેશનો સર્વથા અભાવ એવો અર્થ સ્વીકારીશુ તો પછી પરમાણુ નું અસ્તિત્વ જ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા નહીં રહે. આથી જ સિધ્ધસેનીય ટીકામાં લખ્યું છે કે પ્રવેશ પ્રતિપરિપ્ર૬: છે આ પરમાણુ છે તે નક્કી કેવીરીતે થાય? આ પરમાણુ આંખો વડે કદી દેખી શકાતો નથી, યંત્રોની મદદથી પણ કદાપી નક્કી નથઇ શકે ફક્ત વિશિષ્ટ જ્ઞાનના બળે જ તેને જોઈને જાણી શકાય છે અને કેવલીભગવંત પોતાની જ્ઞાનશકિતનાબળે પણ તેના બે ભાગ કરી શકતા નથી. # આજના વૈજ્ઞાનિકો પરમાણુની વાત કરે છે તેનું શું? આજના વૈજ્ઞાનિકો જેની અણુ કે પરમાણુ તરીકે ઓળખાવે છે અને જેના આધારે અણુબોમ્બની વાત કરે છે તે વાસ્તવમાં કોઈ અણુ છે જ નહીંપણ અસંખ્ય પ્રદેશાત્મક કે અનંત પ્રદેશાત્મક એક સ્કન્ધ જ છે # ભાષ્યકારે મનામિષ્ય: કેમ કહ્યું? અણુપરમાણુ એનિરવયવછે તેને આદિમધ્ય કેઅંતિમ કોઈ અવયવ નથી કેમ કે જે અનેક પ્રદેશી હોય તેમાં કોઇ આદિ અવયવ હોય,કોઈ મધ્ય અવયવ હોય પણ જેને એક પ્રદેશ જ હોય તેમાં આદિ કેમધ્ય વિભાગ હોઈ જ કેવી રીતે શકે? માટે ભાષ્યકારે અનામથ્થ: કહ્યું છે. -यस्माद् आदिमध्यग्रहणाद् अर्थप्राप्तम् एव अन्त्यग्रहणम् । ૪ વિદતે - સૂત્રમાં ક્રિયાપદ અધ્યાહાર છે એટલે સમગ્ર વાકય આ રીતે થશે મો: [પ્રવેશ:] = [વિદ્યતે || U [8] સંદર્ભઃ $ આગમ સંદર્ભ:- સદ્ગોવા પોતા પત્ર પ્રજ્ઞા ૫.૮ [પુરા . ૨૨/ર એક પ્રદેશને તત્વાર્થ સૂત્રકારે અવિવલીત સમજી અપ્રદેશ કહ્યો અન્ય ગ્રન્થ સંદર્ભઃ- દ્રવ્ય લોકપ્રકાશ સર્ગઃ૧૧,શ્લો.૧૧,૧૨ U [9]પદ્ય- બંને પદ્યો પૂર્વસૂત્ર ૧૦માં કહેવાઈ ગયા છે 0 [10]નિષ્કર્ષ:- સૂર માં ફકત એટલું જ કહ્યું છે કે પરમાણુ ને પ્રદેશ હોતા નથી [અર્થાત એક પ્રદેશી જ છે] તે એટલો સૂક્ષ્મ છે કે ફકત જ્ઞાન ચક્ષુ થી જ જોઈ કે જાણી શકાય છે. હવે જો રૂપી કે મૂર્તિ ગણાતા પુદ્ગલ માટે પણ જો જ્ઞાનચક્ષુની જરૂર પડતી હોય તો અમૃત કે અરૂપી દ્રવ્યો તો જ્ઞાન ચક્ષુ વિના કઈ રીતે ઓળખી શકાય? આત્માની ઓળખ આત્મ સાક્ષાત્કાર, આત્માનું ભૂતિ એવી બધી વાતો આ જીભે કેટલી પોકળ લાગે છે? જ્ઞાન ચા ને ઉધાડવાનો પુરુષાર્થ થાય તોજ આ અમૂર્તદ્રવ્યોની અનુવૃત્તિ થઈ શકે અને તે માટે સંપૂર્ણ સમ્યફ જ્ઞાન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી કે જે જ્ઞાન નિયમા મોક્ષ લઈ જવાનું છે. 0 3 0 0 0 0 0 (અધ્યાય ૫-સૂત્ર ૧૨) U [1]સૂત્રહેતુ- ધર્મ-અધર્મ-જીવ -પુદ્ગલ ના આધાર ક્ષેત્રને જણાવે છે. ત્રિસૂત્ર મૂળ - વાગેવાદ: Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૩ અધ્યાય: ૫ સૂત્રઃ ૧૨ 0 [3]સૂત્ર પૃથક- શાશે ગવIC: | [4] સૂત્રસાર:- લોકાકાશને વિશે અવગાહ હોય છે [અર્થાતુ રહેવાવાળા દ્રવ્યોનું રહેવાપણું એટલે કે સ્થિતિ લોકાકાશ માં છે [5]શબ્દજ્ઞાન - હોવાશે- લોકાકાશમાં, લોકાકાશ ને વિશે અવાદ: અવગાહ,સ્થિતિ U [6]અનુવૃત્તિઃ(૧) મળીવયા સૂત્ર : ધધ... પુ : ની અનુવૃત્તિ (૨) દ્રવ્ય ગીવા સૂત્ર. ૧૨ નવ શબ્દની અનુવૃત્તિ લેવી U [7]અભિનવટીકા- જગત પાંચ અસ્તિકાય રૂપ છે એથી સ્વાભાવિક એવો પ્રશ્ન ઉદ્ભવેકેઆપાંચ અસ્તિકાયોનો આધાર-સ્થિતિસ્ત્રશું છે? શું એમનો આધાર એમનાથી ભિન્ન એવું બીજું કોઈ દ્રવ્ય છે? અથવા એ પાંચમાંથી કોઈ એક દ્રવ્ય બાકીના દ્રવ્યોનો આધાર છે? આ પ્રશ્નોના સમાધાન માટે પ્રસ્તુત સૂત્રની રચના થયેલી છે. સૂત્રકાર મહર્ષિ જણાવે છે કે આકાશ દ્રવ્ય લોકાકાશ એ જ આધાર છે અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય, પગલાસ્તિકાય એ ચારે આધેય છે. જો કે આઉત્તર વ્યવહાર દ્રષ્ટિએ સમજવો. નિશ્ચય દ્રષ્ટિએ સમજવો નહીં. નિશ્ચયનય થી તો બધાં દ્રવ્યો સ્વપ્રતિષ્ઠા અર્થાત પોતપોતાના સ્વરૂપમાં સ્થિત છે. તાત્વિક દૃષ્ટિએતો કોઈ એક દ્રવ્ય બીજાં દ્રવ્યમાં રહી શકતું નથી. વ્યવહાર થી આ ટોશે'વાદ: નિયમને સ્વીકારીને અભિનવટીકા કરવામાં આવી છે. જોવા :-સૂત્રમાં પહેલું પદ હોશ છે. જેના ઉલ્લેખ પૂર્વસૂત્ર : માગશસ્થાનના: માં કરેલ છે. તેની વ્યાખ્યા જ -મૂળ દ્રવ્ય આકાશસ્તિકાય છે -અગ્રિમ સૂત્ર ૫:૨૮ આશિસ્યાવાહિ: સૂત્ર મુજબ અવગાહમાં નિમિત્ત થવું તે આકાશ દ્રવ્યનું કાર્ય છે. –પરંતુ અહીં તે સૂત્ર ઉપર કંઈક વિશેષ ટીપ્પણી કરવા માટે આકાશ પૂર્વે ત્રો શબ્દ રૂપી વિશેષણ મુકેલ છે. -આ રીતે સૂત્રકાર સ્વયં જ અખંડ એવા આકાશ દ્રવ્યના વ્યવહાર થી કલ્પિત એવા બે ભાગદર્શાવે છે(૧)લોકાકાશ (૨)અલોકાકાશ. અહીં પ્રશ્ન એ જ થશે કે લોકાકાશ એટલે શું? # રોગશ એટલે શું? -સૂત્રની દૃષ્ટિએ કહીએ તો જયાં ધર્માદિક દ્રવ્યોને અવગાહ-રહેવાપણુ છે તે લોકાકાશ. – પણ લોકાકાશ ને સમજતા પહેલાં લોકનો અર્થ જાણવો જોઇએ. -લોક એટલે શું? સામાન્ય થી ચૌદરજજુ વાળો જે લોક [પૂર્વે ત્રીજા અધ્યાયમાં જેની વ્યાખ્યા કરાયેલી છે તે લોક કહેવાય છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા –દવ્ય ક્ષેત્ર, કાળ,ભાવથી પણ લોક કહેવાય છે તેમાં અહીંદ્રવ્ય લોકને જ સમજવાનો છે કિમ કે ક્ષેત્ર થી તો તે ચૌદ રાજ પ્રમાણ છે જ] -જિનેશ્વર પરમાત્માએ પાંચ અસ્તિકાયના સમૂહ રૂપ પણ લોક કહેલો છે અને ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮માં અધ્યયનમાં ધર્મ,અધર્મ, આકાશ, કાળ,પુદ્ગલ અને જીવ એ છે ના સમૂહ વાળો પણ લોક કહ્યો છે. –અહીં લોકાકાશ શબ્દમાં લોકની આ વ્યાખ્યા જ અભિપ્રેત છે ““ધર્માધવિન વ્યાખ યત્ર હોયૉ સ ો ત |''જયાં જેટલા ભાગમાં ધર્મ-અધર્મની સ્થિતિ છે અને તેને લીધે જયાં સુધી પુદ્ગલ અને આત્માની ગતિ છે તેટલા ભાગ ને લોક કહે છે. – ૭ ધાતુને અધિકરણ અર્થમાં ધમ્ પ્રત્યય લાગીને ો શબ્દ બનેલો છે. લોકાકાશ - લોક જેટલા આકાશમાં છે તે લોકાકાશ -लोकाकाश - चतुर्दशरज्जवात्मक एव भवति । -સમગ્ર આકાશ એક અખંડ દ્રવ્ય જ છે અવગાહન ક્ષેત્રની અપેક્ષાએ તેના બે ભાગ કર્યા. (૧)અલોકાકાશ(૨)લોકાકાશ –જેટલાઆકાશમાં ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયઆદિદ્રવ્યો રહેલા છેતેટલા આકાશને લોકાકાશ કહે છે બાકીના ને અલોકાકાશ કહે છે] –આધેયભૂત ધર્મ આદિ ચાર દ્રવ્યો સમગ્ર આકાશમાં રહેતા નથી પણ આકાશના એક પરિમિત ભાગમાં રહે છે. જેટલા ભાગમાં તે દ્રવ્યો સ્થિત છે તેટલા ભાગને “ “લોકાકાશ' કહે છે. લોકનો અર્થજ પાંચ અસ્તિકાયનો સમૂહ એવો કરેલ છે. તેથી તે આકાશમાં જયાં સ્થિત છે તે હોશ અને આ ભાગની બહાર ચારે તરફ જે અનંત આકાશ વિદ્યમાન છે તે अलोकाकाश આ સૂત્રમાં અસ્તિકાયોના આધાર-આધેય સંબંધનો જે વિચાર છે તે લોકાકાશને લઈને જ સમજવો. આ રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયનાસભાવકેઅસદૂભાવની અપેક્ષાએલોકાકાશ કે અલોકાકાશ નો ભેદ સમજવો કેમ કે જો ધર્માસ્તિકાયનો સદ્ભાવ નહીં માનીએ તો જીવ અને પુદ્ગલની ગતિનો નિયમ જળવાશે નહીં અને જો અધર્માસ્તિકાય નો સદૂભાવ નહીં માનીએ તો જીવ અને પુદ્ગલની સ્થિતિનો નિયમ જળવાશે નહીં. તેથી એ બંનેનો સદ્ભાવ માનીએ તોજ લોકાકાશ ક્ષેત્ર નિયત થશે કિમ કે અલોકમાં તો બીજું એક દ્રવ્ય છે જ નહીં, જ અવIt:- અવગાહ એટલે પ્રવેશ કે સ્થાન -કયાંય પણ સમાઈ જવું કે સ્થાન લાભ મેળવવો તે અવગાહ -અવગાહ એટલે જગ્યા આપવી,સ્થિતિ -રહેવાપણું -અવગાહ એટલે દ્રવ્ય-વસ્તુને રહેવાને અવકાશ આપવોતે જ વિશેષ - લોકાકાશ અને અવગાહ બંને શબ્દોની વ્યાખ્યા કરી સમગ્ર સૂત્રનો ભાષ્યાધારીત સંક્ષિપ્ત અર્થ એ છે કે- “પ્રવેશ કરવાવાળા દ્રવ્યોનો અવગાહ (એટલે કે રહેવા પણું લોકાકાશમાં હોય છે' Page #46 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૫ સૂત્રઃ ૧૨ ૪૫ –લોકાકાશનો અન્ય દ્રવ્યને જગ્યા આપવાનો સ્વભાવ છે, તેથી ત્યાં ધર્માદિચાર દ્રવ્યો ની સ્થિતિ અથવા સ્થાન હોય છે પ્રશ્નઃ- આકાશ ને ધર્માદિ ચાર દ્રવ્યોનો આધાર કેમ કહ્યો? -સમાધાનઃ-આકાશ આચારે દ્રવ્યો કરતા મહાનું છે. તેનામાં અવગાહ આપવાનો ગુણ રહ્યો છે? જુઓ સૂત્ર પ૨૮ ગાશીવાદ:] # લોકાકાશ માં રહેલ દ્રવ્યોની વિશેષતાઃ-સામાન્ય રીતે બધાં દ્રવ્યો અનાદિ કાલ થી લોકાકાશમાં રહેલા છે જેમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય બે વ્યો નિત્યવ્યાપી છે. તેથી તેની સ્થિતિ રહેવાપણું સંપૂર્ણ લોકમાં નિત્ય છે. તદવસ્થ છે. -પુદ્ગલ અને જીવ બંને દ્રવ્યો સક્રિય અને ગતિશીલ છે તેથી તેની સ્થિતિ લોકાકાશમાં એક ક્ષેત્ર થી બીજા ક્ષેત્રમાં પણ થાય છે અને લોકાકાશમાં તેનો અવગાહ કયારેક એક સ્થાને અને કયારેક બીજા સ્થાને પણ હોઇ શકે છે. કેમકે આ બંનેદ્રવ્યો ધર્મ અને અધર્મદ્રવ્યની માફક નિત્ય સ્થાયી કહ્યા નથી. -પુદ્ગલ અને જીવ બંને દ્રવ્યોમાં ગતિ અને સ્થિતિ બંને ક્રિયા હોવાથી તે ધર્મ-અધર્મ દ્રવ્ય આધારીત લોકમાં જ રહી શકે છે. અલોકમાં રહી શકતા નથી કે જઈ શકતા પણ નથી. કારણ કે જીવ અને પુદ્ગલ ને ગતિ સહાયક દ્રવ્ય ધર્માસ્તિકાય છે અને સ્થિતિ સહાયક દ્રવ્ય અધર્માસ્તિકાય છે. # અલોકાકાશ સંબંધિસ્પષ્ટતાઃ-અલોકાકાશ એ પણ આકાશજ છે. આકાશ હોવાથી તેનો અવગાહ નો ગુણ પણ છે, એટલે અલોકાકાશ પણ જગ્યા આપવાના સ્વભાવવાળું છે છતાં ત્યાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બંને દ્રવ્યોની હાજરી ન હોવાથી જીવો કે પુગલો ત્યાં ગતિ કે સ્થિતિ કરી શકતા નથી, અર્થાત ત્યાં રહી શકતા નથી અને ગમન પણ કરી શકતા નથી. – આગામી સૂત્ર ૧:૨૮ માશાવાદ: સૂત્રાનુસાર સમગ્ર આકાશમાં જગ્યા કે આધાર આપવાની શકિત રહેલી છે. છતાં સમગ્ર આકાશમાં કોઈનો અવગાહ હોતો નથી. અવગાહ ફકત લોકાકાશ માં છે. અલોકાકાશ માં નથી. $ આકાશ નો આધાર શો? - જો ધર્માદિ ચાર દ્રવ્યો લોકાકાશ માં રહેતા હોય તો લોકાકાશ અથવા સમગ્ર આકાશ દ્રવ્ય કોને આધારે રહે છે? -આકાશ દ્રવ્યનો કોઈ આધાર નથી કેમ કે તે સ્વપ્રતિષ્ઠિત જ છે. -આકાશ થી મોટા પરિમાણ વાળું અથવા એની બરાબર પરિમાણ વાળું બીજું કોઈ તત્વ નથી. તેથી વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ બંને રીતે આકાશ સ્વપ્રતિષ્ઠિત જ છે. # પ્રશ્નઃ- જે રીતે આકાશ દ્રવ્યનો બીજો કોઈ આધાર નથી તે રીતે ધર્માદિક દ્રવ્યોનો પણ બીજો આધાર હોવો જોઇએ નહીં અથવા ધર્માદિ દ્રવ્યોની માફક આકાશદવ્યનો પણ કોઈ આધાર હોવો જોઈએ -૧ ઉપર જણાવ્યા મુજબ આકાશ થી મોટા પરિમાણ વાળું કોઈ દ્રવ્ય જ નથી કે જે આકાશનો આધાર થઈ શકે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -૨ વળી આકાશ પણ વ્યવહાર નયથી જ ધર્માદિ દ્રવ્યોનો આધાર કહ્યો છે. નિશ્ચય થી તો દરેક દ્રવ્ય સ્વપ્રતિષ્ઠિત જ છે તેથી આકાશ પણ નિશ્ચય થી કોઈ દ્રવ્યનું આધેય નથી. -૩ આકાશ અને અન્ય દ્રવ્યોના આધાર-આધેય સંબંધનું તાત્પર્ય એ છે કે લોકઆકાશ ની બહાર કોઈ દ્રવ્ય નથી. # પ્રશ્ન-વ્યવહારમાં આધાર અને આધેય પૂર્વાપર કાળભાવ જોવા મળે છે જેમ કે ઘડો પહેલા રખાય છે તેમાં પાણી પછી ભરવામાં આવે છે. અહીં પાણી આધેય છે ઘડો આધાર છે. તો શું આકાશ એ ધર્માદિ દ્રવ્યો કરતા કંઈ વિશેષ અનાદિ કાળનું છે? જો તે સમકાલિન હોય તો આધાર-આધેય સંબંધ ટકે કેવી રીતે? - -૧- પહેલી વાત તો એ કે ધર્માદિ પાંચે દ્રવ્યો અનાદિના જ છે તેમાં કોઈ પૂર્વવર્તી નથી અને કોઈ પશ્ચાત્ વર્તી નથી. એટલે કે કાળ ની અપેક્ષાએ બધાનું અનાદિત સમાન જ છે. -૨-કયારેક કયારેકસમકાલભાવી પદાર્થોમાં પણ આધાર-આધેય સંબંધ જોવા મળે છે. જેમકે ઘડો અને ઘડાના રૂપાદિ અહીં રૂપ ઘડાને આધારે હોવા છતાં ઘડો તૈયાર થયો ત્યારે જ તેનો ઘાટ પણ તૈયાર થયો છે. આ રીતે અહીં આધાર-આધેય જેમ સમકાલ ભાવી છે. તેમ આકાશ અને ધર્માદિ દ્રવ્યો પણ સમકાલ ભાવી છે. [B]સંદર્ભઃ આગમ સંદર્ભઃधम्मो अधम्मो आगासं कालो पुग्गलजंतवो एस लोगुत्ति पण्णत्तो जिणेहिं वरदंसिहिं * उत्त. अ. २८ गा.७ # તત્વાર્થ સંદર્ભ-કાશયાવIK: સૂત્ર ૫:૨૮ # અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)નવતત્વ ગાથા-૧૦ વિસ્તારાર્થ (૨) દ્રવ્યલોક પ્રકાશ-સર્ગર, શ્લોક ૨૫-૨૬ 1 [9પદ્ય(૧) સૂત્ર ૧૨ અને ૧૩નું સંયુકત પદ્ય લોકાકાશે સર્વદ્રવ્યો રહ્યા અવગાહન કરી ધર્મ અને અધર્મ દ્રવ્યો પૂર્ણ લોકે રહે ઠરી સૂત્રઃ૧૨-૧૩-૧૪નું સંયુકત પદ્યઃલોકાકાશ સમગ્રે છે ધર્મ અધર્મની સ્થિતિ લોકાકાશ પ્રદેશેય,વિકલ્પ પુદ્ગલ સ્થિતિ [10]નિષ્કર્ષ - ધર્માદિ દ્રવ્યો કયાં રહે છે? લોકાકાશમાં. અર્થાત લોકાકાશ જે જગ્યા આપે છે તેમાં આપણું રહેવા પણું છે.પણ કઈ જગ્યાએ? તો કે સમગ્ર લોકાકાશ ના કોઇપણ ક્ષેત્રમાં, કયારેક આ ક્ષેત્ર અને કયારેક બીજું ક્ષેત્ર નિષ્કર્ષ માટેની એક સુંદર વિચારણા અહીં પડેલી છે. લોકસ્વરૂપ ભાવનાભાવતી વખતે Page #48 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૧૩ ૪૭ જીવે વિચારવું જેવું કે હે જીવ! આ લોકમાં તારે કયાં રહેવાનું છે? આ લોકની એવી કોઇ ભૂમિ કે ક્ષેત્ર નથી જયાં તે વસવાટ ન કર્યો હોય. છતાં પણ હજી એ જ ભૂમિનું મમત્વ રાખે છે. તું જે ભૂમિમાં માલિકી ભાવના રાખે છે તે ભૂમિ આજે તારી છે, કાલે નહીં હોય, અને ગઇ કાલે જે તારી હતી તેને તું આજે જાણતો પણ નથી. જન્મ મરણાદિ થકી આ સમગ્ર લોક તું ભટકેલો છે તો પણ હજી પુગલોના રાગવશ થઇને તારી ભટકણ વૃત્તિ ગઇ નહીં? હવે એટલું જ વિચાર કે લોકમાં તારે કોઇ ક્ષેત્રની સ્પર્શના બાકી નથી અને અલોકમાં તારું ગમન શકય નથી માટે આ ગતિ ક્રિયા નો નિરોધ કરી શાશ્વત એવી સિધ્ધશીલાના સ્થાને સ્થિર થઇ જા અધ્યાયઃ૫-સૂત્રઃ૧૩ [1]સૂત્રહેતુઃ- ધર્મ અને અધર્મ દ્રવ્ય લોકના કેટલા ભાગમાં વ્યાપ્ત છે તે સ્થિતિ ક્ષેત્રની મર્યાદા આ સૂત્ર થકી જણાવે છે. [] [2]સૂત્ર:મૂળઃ- શ્રધર્મયો: મૃત્યું [] [3]સૂત્રઃપૃથક્ઃ- ધર્મ - અધર્મયો: कृत्स्ने [4]સૂત્રસારઃ- ધર્મઅને અધર્મ [દુવ્ય] સંપૂર્ણ [લોકાકાશમાં રહેલા છે] [અર્થાત્ તેની સ્થિતિ સમગ્ર લોકાકાશમાં છે [] [5]શબ્દજ્ઞાનઃ ધર્મ-ધર્મ-ધર્માસ્તિકાય કે ધર્મદ્રવ્યરૂપે વ્યાખ્યા થયેલી છે અધર્મ--અધર્મ-અધર્માસ્તિકાય કે અધર્મદ્રવ્ય શબ્દથી વ્યાખ્યા થઇ છે નૃત્ને-સંપૂર્ણ,દુધમાં પાણી સમાય તે રીતે સંપૂર્ણ લોકાકાશમાં ] [6]અનુવૃત્તિ:लोकाकाशेऽवगाहः ५:१२ ] [7]અભિનવટીકાઃ- પૂર્વસૂત્રમાં સૂત્રકાર મહર્ષિ એ વાત જણાવી ગયા કે ધર્માદિ દ્રવ્યો લોકાકાશને વિશે રહે છે. પરંતુ લોકમાં આ દ્રવ્યો કઇ રીતે વ્યાપ્ત છે? લોકના કેટલા ક્ષેત્રને અવગાહે છે ? તે વાત જણાવી ન હતી. તેનો ખુલાસો કે સ્પષ્ટીકરણ પ્રસ્તુત સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ એ રીતે જણાવે છે કેઃ ‘‘ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય નો અવગાહ સમસ્ત લોકાકાશમાં છે’’ આટલી વ્યાખ્યા થી ઉપરોકત બંને પ્રશ્નોના ઉત્તર પ્રાપ્ત થઇ જાય છે (૧)લોકના સમસ્ત ક્ષેત્રને અવગાહીને આ દ્રવ્યો રહેલા છે (૨) સમગ્ર લોકમાં ધર્મ અધર્મ બંને દ્રવ્યો વ્યાપ્ત છે. ધર્માધર્મયોઃ સૂત્રમાં પ્રથમ પદ ધર્માધર્મયો: મુકયું જે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્યોનું સૂચક છે. પૂર્વે આ અધ્યાયમાંજ તેની વ્યાખ્યા કરાયેલી છે અહીં Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વધારામાં રોકાવાદ ની અનુવૃત્તિ ઉપરોકત સૂત્ર થી લઈને જોડવાની છે જેથી ધર્મામયો: [ $ને ] ઢોસેડ4+I: એ પ્રમાણે વાકય તૈયાર થશે. વને-સપૂર્વે – સંપૂર્ણ –શબ્દથી ધર્મ-અધર્મ દ્રવ્યની સમગ્ર લોકાકાશમાં વ્યાપ્તિ સમજવી –$– શબ્દ નિરવશેષ અર્થાત સંપૂર્ણ વ્યાપ્તિનું સૂચક છે. – – શબ્દના “સમસ્ત વ્યાપી” અર્થને સમજાવવા સિધ્ધસેનીય ટીકામાં જણાવે છે કે પુરુષના શરીરમાં રહેલ સ્ક્રય ની માફક નહીં પણ દુધમાં જેમ પાણી સમાય કે શરીરમાં આત્મા જે રીતે વ્યાપીને રહે છે તેમ ધર્મ-અધર્મદ્રવ્ય લોકાકાશમાં વ્યાપીને રહ્યા છે. એવો અર્થ સમસ્ત કે સંપૂર્ણ વ્યાપ્તિ શબ્દ થી સમજવો જ સંકલિત વિશેષાર્થ- વિભિન્ન મંતવ્ય આધારીત મુદ્દા રૂપે રજૂ કરેલ છે -૧-ધર્માસ્તિકાય દ્રવ્ય અને અધર્માસ્તિકાયદ્રવ્ય બંને સંપુર્ણલોકને વ્યાપીને રહેલા છે. -૨-સમરલોકાકાશનો એવો એક પણ પ્રદેશ નથી કે જયાં ધર્મ કે અધર્મદ્રવ્ય રહેલું ન હોય. -૩- આ રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને લોકાકાશ એ ત્રણેના પ્રદેશો સંપૂર્ણ તથા સમાન સંખ્યક છે. -૪- લોકમાં આ બંને દ્રવ્યો દુધમાં પાણી ની જેમ સંપૂર્ણ વ્યાપ્ત હોવાથી જેટલા પ્રદેશો ધર્માસ્તિકાયના છે તેટલાજ પ્રદેશો અધર્માસ્તિકાયના છે અને તેટલા જ પ્રદેશો લોકાકાશના છે. - - - ધર્મ અને અધર્મ એ બન્ને અસ્તિકાયો અખંડ સ્કંધરૂપ છે તેમજ સંપૂર્ણ લોકાકાશ માં સ્થિર છે. --વસ્તુતઃ અખંડ એવા આકાશ દ્રવ્ય ના જે બે ભાગની કલ્પના બુધ્ધિ થી કરવામાં આવે છે. તે ધર્મ-અધર્મદ્રવ્યના સંબંધ થી છે. એથી જેટલા ભાગમાં આ દ્રવ્ય વ્યાપ્ત છે તેટલો ભાગજ લોકાકાશ છે બાકીનો અલોકાકાશ કહેવાય છે. -૭-સમગ્રલોકમાં ધર્મ-અધર્મદ્રવ્યની વ્યાપ્તિનો અર્થ કરતા હારિભદ્દીયટીકામાં સુંદર વાકય કહ્યું છે-“મનાસ્ટિીન: પરસ્પરગ્નેપરિણીત માd: I '' -૮-ધર્માસ્તિકાય દ્રવ્ય અને અધર્માસ્તિકાયદ્રવ્ય બને અરૂપી દ્રવ્યોછેજે સમગ્ર લોકાકાશમાં લોકાકાશના પ્રતિ પ્રદેશે એક મેક થઈને અલગ અલગ પોતપોતાના ભાવે રહેલા છે. -૯- જેવી રીતે આત્મા શરીરમાં વ્યાપ્ત છે એ જ રીતે ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય સંપૂર્ણ લોકાકાશમાં અનાદિ કાળથી વ્યાપ્ત થઈને રહેલા છે. લોકનો એવો કોઈ પ્રદેશ નથી કે જયાં આ બેમાંથી એકે દ્રવ્ય રહેલું ન હોય -૧૦-જોકે આબધાંદ્રવ્યોઅકસ્થાને રહેલા છેતોપણ અવગાહનાશકિતના નિમિત્તથી તેમના પ્રદેશ પરસ્પર પ્રવિષ્ટ થઈને વ્યાઘાત પામતા નથી. પણ વ્યાઘાત રહિત સ્થિત રહે છે. 1 [B]સંદર્ભઃ ૪ આગમ સંદર્ભ મા IIક્ષત્યિur નીવવા ય નીવ વ્યાખ ય માયણમૂU एगेण वि से पुन्ने दोहिवि पुन्ने सोपि माएज्जा । .... अवगाहणा लक्खणेणं आगासत्थिकाए * પ્રા. શ. ૧૩-૩. ૪-. ૪૮૨-૪ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૯ અધ્યાય: ૫ સૂત્રઃ ૧૪ ૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)નવતત્વ ગાથા ૧૦ વિસ્તરાર્થ (૨)દવ્ય લોકપ્રકાશ સર્ગઃ૨ શ્લોક-૨૭ U [9]પદ્ય- આ સૂત્રના બંને પદ્યો પૂર્વસૂત્ર ૧૨માં કહેવાઈ ગયા છે. U [10]નિષ્કર્ષ-આ સૂત્ર એવું સૂચવે છે કે ધર્મદ્રવ્યના એકેક પ્રદેશને અધર્મદ્રવ્યના એકેક પ્રદેશમાં વ્યાઘાત રહિત પ્રવેશ છે અને અધર્મદ્રવ્યના એકેક પ્રદેશને ધર્મદ્રવ્યના એકેક પ્રદેશમાં વ્યાધાત રહિત પ્રવેશ છે. આ પરસ્પર પ્રવેશ-પણું ધર્મ-અધર્મ દ્રવ્યની પરસ્પર આશ્લેષીતા ના નિમિત્તે છે. ધર્માદિક દ્રવ્યોનો સંબંધ અનાદિ પારિણામિક હોવાથી આ કથન કરેલ છે વળી પાણી, ભસ્મ,ખાંડવગેરે મૂર્તિક એટલે કે મૂર્તિ અને સંયોગીદવ્યો છે તો પણ એક ક્ષેત્રમાં વિરોધ રહિત સાથે રહે છે તો પછી અમૂર્ત એવા ધર્મ-અધર્મ અને આકાશના પ્રદેશો પરસ્પર આશ્લેષીને રહે તેમાં શો વિરોધ હોઈ શકે? આ સમગ્ર ચર્ચા જ નિષ્કર્ષ માટેની ભૂમિકા છે. આટલી ચર્ચા પરથી એ ફલિત થાય છે કે અમૂર્ત દ્રવ્યો દુધ-પાણીની જેમ એકમેકમાં ભળીને રહે છે. તો જીવ દ્રવ્ય પણ અમૂર્ત દ્રવ્ય છે અને સિધ્ધશીલા ઉપર અનંતા સિધ્ધો રહેવા છતાં બધાં સાથે રહી શકે છે. એક ઉપમાં થકી આ વાતને સમજાવવા કહેલું છે કે જેમ દીવાની એક જયોત હોય કે દશ હોય કે સો હોય છતાં બધી જયોતિનો પ્રકાશ એકમેકમાં સમાવેશ પામે છે. તેમ અનંતા સિધ્ધો સિધ્ધશીલા પર અવગાહના પામે છે. આ ધર્મ-અધર્મદ્રવ્ય ચર્ચામાંથી આટલી જ પ્રેરણા કે સંદેશ લેવા જેવો છે કે આપણે પણ ભવચક્રમાં વારંવાર પર્યાયો બદલવાનું બંધ કરી કયારે સિધ્ધશીલા પર અનંતકાળ માટે સ્થિર થઇને અનંતા સિધ્ધો સાથે વ્યાઘાત રહિત સ્થિતિને પ્રાપ્ત કરીશું. OOO OOOO (અધ્યાયઃ૫-સૂત્રઃ૧૪) U [1]સૂત્રહેતુ- પુદ્ગલ દ્રવ્ય લોકના કેટલા ભાગમાં વ્યાપ્ત છે તે સ્થિતિ ક્ષેત્રની મર્યાદા આ સૂત્ર થકી જણાવે છે. [2] સૂત્રઃમૂળઃ- પwારિપુ માન્યઃ પુનામું 0 [3]સૂત્ર પૃથક-4 - Vશ - gિ - માર્ચ: પુછાનીમ્ U [4] સૂત્રસાર-પુદ્ગલદ્રવ્યો ની સ્થિતિ લોકાકાશના એક પ્રદેશ આદિમાં વિકલ્પ (એટલે કે અનિયત રૂપે] હોય છે. U [5]શબ્દજ્ઞાનપwદ્દેશ-વિપુ- એક વગેરે-એક,બે,ત્રણ...અસંખ્ય પ્રદેશોમાં અ, પ/૪ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૫૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ભાષ્ય: ભજના, વિકલ્પ, અનિયતરૂપે પુ નામ:- પુદ્ગલ દ્રવ્યોની U [6]અનુવૃત્તિ - लोकाकाशेश्वगाह:५:१२ U [7]અભિનવટીકા- પૂર્વે સૂત્ર :૨૨ માં ધર્માદિ દ્રવ્યોનો લોકાકાશને વિશે અવગાહ હોય છે. તેમ જણાવ્યું પણ તે પાંચ દ્રવ્યોમાંનું એક પુદ્ગલ દ્રવ્ય સંપૂર્ણ લોકાકાશમાં રહે છે? લોકાકાશના કોઈ એક ભાગમાં રહે છે? કે એક થી વધુ ભાગમાં રહે છે? તેની જાણકારી ત્યાં અપાયેલી નથી. તેથી પ્રસ્તુત સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ પુદ્ગલોને લોકાકાશમાં કયાં રહેવાનું છે. તે જણાવે છે. “પુદ્ગલ દ્રવ્ય લોકાકાશના એક પ્રદેશ થી આરંભીને લોકાકાશ પ્રમાણઅસંખ્ય પ્રદેશો સુધીમાં રહે છે'' પુદ્ગલ દ્રવ્યનો આધાર સામાન્ય રીતે લોકાકાશ જનિયત છે. તથાપિવિશેષ રૂપે ભિન્ન ભિન્ન પુદ્ગલ દ્રવ્યના આધાર ક્ષેત્રના પરિમાણમાં તફાવત હોય છે. પુદ્ગલ દ્રવ્ય કંઈ ધર્મ અને અધર્મ દ્રવ્ય ની માફક માત્ર એક વ્યકિતતો છે જ નહીં કે જેથી તે માટે એકરૂપ આધાર ક્ષેત્ર હોવાની સંભાવના કરી શકાય. ભિન્ન ભિન્ન વ્યકિત હોવાથી પુદ્ગલોના પરિમાણમાં વિવિધતા હોય છે. એકરૂપતા હોતી નથી આ કારણને લીધે આ સૂત્રમાં એના આધારનું પરિમાણ વિકલ્પ અર્થાત અનેક રૂપે બતાવવામાં આવેલ છે. કોઈ પુદ્ગલ લોકાકાશના એક પ્રદેશમાં તો કોઈ બે પ્રદેશમાં રહે છે..... એ રીતે ... કોઈ પુદ્ગલ અસંખ્યાત પ્રદેશ પરિમિત લોકાકાશમાં પણ રહે છે. * શાવિષ:- અહીં સમાનાધિકરણ બહુવ્રીહિર સમાસ થયો છે. -અ સંખ્યાવાચી શબ્દ છે. પ્રદ્શ ની વ્યાખ્યા પૂર્વે કરાયેલી છે. - શ્વાસ પ્રશ: (ત્તિ) # પ્રક્વેશ: -एकप्रदेश आदिर्येषां तेषु एक प्रदेशादिषु આ રીતે એક પ્રદેશ લઈ સંખ્યાત,અસંખ્યાત પ્રદેશ સુધી એમ સમજવુંપણ પસંધ્યાત કરતા વધારે પ્રદેશ હોઈ શકે જ નહીં, કેમ કે સમા લોકાકાશના પ્રદેશો જ અસંખ્યાત કહેલા છે. માર્ચ - ભાજય,વિભાજય,વિકલ્પ આ બધાં પર્યાયવાચી સમાનાર્થક શબ્દો છે. એકથી લઈને અસંખ્યાત પ્રદેશ સુધી જેટલા પ્રદેશભેદોનો સંભવ છે તે બધા ભેદ કે વિકલ્પોને લક્ષમાં લેવા માટે અહી માર્ચે શબ્દ પ્રયોજેલ છે. એ જ રીતે પરમાણુ સ્કન્ધ અપ્રદેશ[એક પ્રદેશ) થી લઈને અનન્ત પ્રદેશ સુધી જેટલા સ્કન્ધોના ભેદનો સંભવ છે તે સર્વેને વિકલ્પે સ્વીકારવાનો પણ મોડ્ય-શબ્દનો ઉદ્દેશ છે. જ પુરીનામ -પુદ્ગલોની, પુદ્ગલ શબ્દની વ્યાખ્યા પૂર્વ કહેવાઈ ગઈ છે. તે પૂરણ અને ગલનના સ્વભાવવાળા પુગલોનું ગ્રહણ કરવાનું છે તો પણ સિધ્ધસેનીયટીકામાં જણાવે છે – પુ નામ્ (તિ) ગ-પ્રકૃતિનામ ! Page #52 -------------------------------------------------------------------------- ________________ પ૧ અધ્યાયઃ ૫ સૂત્ર: ૧૪ ભાષ્યમાં પણ સૂત્રકાર મહર્ષિએ પુદ્ગલ દ્રવ્યના ચાર ભેદનો ઉલ્લેખ કરેલો છે. अप्रदेशसंख्येयासंख्येयानन्तप्रदेशानाम् । (૧)અપ્રદેશ-દ્રવ્યાન્તર પ્રદેશની અવિદ્યમાનતા,એક પ્રદેશ (૨)સંખ્યય-બેથી આરંભીને સંખ્યાત સુધીના પ્રદેશો-(સ્કન્ધો) (૩)અસંખ્યય-નવ પ્રકારના અસંખ્યાતામાં કોઈ પણ અસંખ્યાત પ્રદેશ (સ્કન્ધ) (૪)અનંત-નવ અનંતાનવમે કોઈ સંખ્યા ગણી નથી માંના કોઇ પણ અનંતે રહેલા પ્રદેશ(સ્કન્ધો) આ પ્રદેશથી અનંતા પ્રદેશ સુધી ના પુગલ સ્કન્ધો [એકથી અસંખ્યાત પ્રદેશ સુધીમાં અવગાહ પામે છે તેમ કહેવાનો આશય છે. જ વિશેષઃ-સૂત્રમાં મૂળ હકીકત તો આટલી જ છે કે - આ પુદ્ગલ દ્રવ્ય પરમાણુ રૂપે તેમજ સ્કન્દમાં બે અણુ,ત્રણ અણુ,ચાર અણુ યાવત્ સંખ્યાત અણુ અસંખ્યાત અણુ અને અનંત અણુઓના સ્કંધ રૂપે છે. -કેજે આકાશના એક પ્રદેશ,બે પ્રદેશ, ત્રણ પ્રદેશમાવત સંખ્યાત પ્રદેશ અને અસંખ્યાત પ્રદેશમાં રહી શકે છે. આટલી જ વાતને વિભિન્ન ટીકાનુસાર અહીં મુદ્દા સ્વરૂપે સંકલિત કરીને રજૂ કરવામાં આવેલ છે. જ પુદ્ગલ દ્રવ્યો વ્યકિત રૂપે અનેક છે. * દરેક પુદ્ગલ દ્રવ્યના અવગાહ ક્ષેત્રનું સ્થિતિક્ષેત્રનું પ્રમાણ ભિન્ન ભિન્ન હોય છે. # કોઈ પુદ્ગલ દ્રવ્ય લોકાકાશના એક પ્રદેશમાં રહે છે. કોઈ પુદ્ગલ દ્રવ્ય બે પ્રદેશમાં રહે છે. કોઈ પુદ્ગલ દ્રવ્ય ત્રણ પ્રદેશમાં રહે છે. યાવત્ કોઈ પુદ્ગલ દ્રવ્ય અસંખ્ય પ્રદેશોમાં રહે છે. $ આ વાતને શાસ્ત્રીય પરિભાષામાં રજૂ કરીએ તો -૧ એક પરમાણુ એક સરખા એકજ આકાશ પ્રદેશમાં સ્થિત રહે છે. -૨ ધણુક - બે પરમાણુઓનો બનેલો સ્કન્ધ-અવયવી-યણુક કહેવાય છે. તે એક પ્રદેશમાં પણ રહી શકે છે. અને બે પ્રદેશમાં પણ રહે છે. [જો તે બે પરમાણુ બધ્ધ હોય તો એક પ્રદેશ માં રહે છે. અબધ્ધ હોય તો બે પ્રદેશમાં રહે છે. -ત્રણ-ત્રણ પરમાણુઓનો બનેલોસ્કન્ધ અવયવી તેત્રયણુક એક, બે ત્રણ પ્રદેશોમાં રહે છે. બધ્ધ અને અબધ્ધ અવસ્થા મુબજ એક, બે કે ત્રણ પ્રદેશોમાં અવગાહ કરે છે. -૪ સંખ્યાતામુક - ચતુરણુક, પંચાણુક એ રીતે વધતા-વધતા સંખ્યાતાણુક [એટલે સંખ્યાતા અણુઓનો બનેલો સ્કન્ધ બધ્ધ-અબધ્ધ અવસ્થા મુજબ લોકાકાશના એક પ્રદેશ બે પ્રદેશ,ત્રણ પ્રદેશ યાવત સંખ્યાતા પ્રદેશ સુધીના ક્ષેત્ર માં રહી શકે છે. -પ અહીં એક વાત ખ્યાલમાં રાખવી કેઃ-સંખ્યાતણૂક દ્રવ્ય ની સ્થિતિ માટે અસંખ્યાતા પ્રદેશવાળા ક્ષેત્રની આવશ્યકતા હોતી નથી -અસંખ્યાતાણુકા-અસંખ્યાતાઅણુઓનો બનેલોસ્કન્ધ એક પ્રદેશબેપ્રદેશ,ત્રણ પ્રદેશથી www.je Page #53 -------------------------------------------------------------------------- ________________ પર તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા લઈને સંખ્યાતા યાવત પોતાની બરાબરના અસંખ્યાતા પ્રદેશ સુધીના ક્ષેત્રમાં રહી શકે છે. પોતે જે અસંખ્યાતા એ હોય તેના કરતા મોટા અસંખ્યાતા યુકત પ્રદેશ ક્ષેત્ર ને કરી અવગાહી શકે નહીં -૭અનંતાણૂક-અનંત અણુઓનો બનેલો સ્કન્ધ અથવા તો આગળ વધીને કહીએ અનંતાનંત અણુઓનો બનેલો સ્કન્ધ પણ એક પ્રદેશ,બે પ્રદેશ, ત્રણ પ્રદેશ યાવત્ સંખ્યાત પ્રદેશ અને અસંખ્યાતા પ્રદેશવાળા ક્ષેત્રમાં રહી શકે છે. પણ તેને માટે અંનત પ્રદેશાત્મક ક્ષેત્રની જરૂર નથી -૮ અચિત મહાસ્કન્ધ:- પુદ્ગલ દ્રવ્યનો સૌથી મોટામાં મોટો સ્કન્ધ જેને અચિત મહાસ્કન્ધ કહે છે, અને જે અનંતાનંત અણુઓનો બનેલો છે. તે પણ અસંખ્યાત પ્રદેશ લોકાકાશમાં જ સમાય છે. # જેમ પુદ્ગલ દ્રવ્યો વ્યકિતરૂપે અનેક હોવાથી પ્રત્યેક દ્રવ્યના અવગાહન ક્ષેત્રનું પ્રમાણ ભિન્ન ભિન્ન હોય છે, તેમ પુદ્ગલ દ્રવ્યના પરિણમનમાં પણ વિવિધતા [વિચિત્રતા હોવાથી, એક જ પુદ્ગલ દ્રવ્યના અવગાહ-ક્ષેત્રનું પ્રમાણ પણ ભિન્ન ભિન્ન કાળની અપેક્ષાએ ભિન્ન ભિન્ન હોય છે. $ જેમકે -વિવલીત સમયે એક પ્રદેશમાં રહેલ અનંતપ્રદેશીસ્કન્ધ કાળાન્તરેબે,ત્રણ થાવત્ અસંખ્યાત પ્રદેશોમાં રહે છે. એ જ પ્રમાણે વિવક્ષિત સમયે અસંખ્યાત પ્રદેશોમાં રહેલ સ્કન્ધ કાળાન્તરે એકાદિ પ્રદેશમાં રહે છે. જ આ રીતે જેસ્કન્ધ જેટલા પ્રદેશોનો હોય તેટલા પ્રદેશોમાં કે તેનાથી ઓછા પ્રદેશોમાં રહી શકે છે, પરંતુ કદી તેનાથી વધારે પ્રદેશ ક્ષેત્રમાં રહેતો નથી. સારાંશ એ જ કે આધારભૂત ક્ષેત્રના પ્રદેશોની સંખ્યા આધેયભૂત પુગલ દ્રવ્યના પરમાણુની સંખ્યાથી ધૂન અથવા તેની બરાબર હોઈ શકે છે. જ પ્રશ્નઃ- અનંત પ્રદેશવાળા મૂર્ત પુદ્ગલ સ્કન્ધ નો અસંખ્યાત પ્રદેશી લોકાકાશમાં સમાવેશ કઈ રીતે થઈ શકે? -સમાધાન - અનંત પ્રદેશી સ્કન્ધ અસંખ્યાત પ્રદેશ તો શું પણ એક પ્રદેશમાં પણ રહી શકે છે. કારણ કે -૧-પુગલોનો અત્યન્ત સૂક્ષ્મ, સૂક્ષ્મતર,સૂક્ષ્મતમ થવાનો સ્વભાવ છે. -ર- આકાશનો પણ એવીરીતે પુદ્ગલો ને અવગાહ આપવાનો સ્વભાવ છે. -૩- આ રીતે અનંત પ્રદેશી સ્કન્ધો એક પ્રદેશથી લઇને અસંખ્યાત પ્રદેશ લોકાકાશમાં રહી શકે છે. બીજા શબ્દોમાં આજ વસ્તુ સ્પષ્ટ કરીએ તો કહી શકાય કે - જો કે પુદ્ગલ દ્રવ્ય અનંતાનંત અને મૂર્તિ છે. તથાપિ લોકાકાશમાં એ સમાવવાનું કારણ એ છે કે પુદ્ગલોમાં સૂક્ષ્મત્વરૂપે પરિણત થવાની શકિત છે. –જયારે આવું પરિણમન થાય ત્યારે એક જ ક્ષેત્રમાં એકબીજાનો વ્યાઘાત કર્યા સિવાય અનંતાનંત પરમાણુ અને અનંતાનંત સ્કન્ધ સ્થાન પ્રાપ્ત કરી શકે છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૧૪ ૫૩ -જે રીતે એક સ્થાનમાં હજારો દીવાઓનો પ્રકાશ સમાઈ શકે છે તે રીતે અનંતાનંત પરમાણુ પણ એક જ ક્ષેત્રમાં સમાઈ શકે છે. -પુદ્ગલ દ્રવ્યોમૂર્ત હોવા છતાં પણ વ્યાઘાતશીલત્યારે જ થાય છે જયારે તે સ્થૂળભાવમાં પરિણત થાય છે બાકી સૂક્ષ્મત્વ પરિણામ દશામાં તે કોઇને વ્યાઘાત પહોચાડતા નથી કે કોઈ થી વ્યાઘાત પામતા નથી. ઉદાહરણ દ્વારા સમજૂતિઃજેમ એક લોખંડનો ગોળો છે તેમાં કોઈ છિદ્ર દેખાતા નથી. જયારે અગ્નિ વડે તપાવાય છે ત્યારે આખો ગોળો લાલ થઈ જાય છે. જો તેના ટુકડા કરવામાં આવે તો તે અંદર થી પણ લાલ દેખાય છે. હવે ગોળામાં અગ્નિ પ્રવેશ્યો કઈ રીતે? એજ રીતે તે ગોળાને પાણીમાં નાખતા બહાર થી અને અંદરથી બન્ને રીતે ઠંડો પડી જાય છે. તો તેનામાં આ ઠંડક કયાંથી પ્રવેશી? આ પ્રશ્નોનો ઉત્તર એ જ છે કે છિદ્ર રહિત દેખાતો ગોળો વાસ્તવમાં ચાલણી જેવો અસંખ્ય છિદ્રવાળો છે તેમાં સૂક્ષ્મ છિદ્રોના પોલાણો હોય છે. એ રીતે અનંત પ્રદેશોનો સૂક્ષ્મ સ્કન્ધ થાય તો પણ એક પ્રદેશ માં આખો સ્કન્ધ રહી શકે છે. કેમ કે આકાશમાં અવગાહ આપવાની આવી વિચિત્ર શકિત છે. U [8] સંદર્ભઃ૪ આગમ સંદર્ભ-WIVાહિ... વિMYણો હ... વિપક્ષો દ્વા જ પ્રસા. પ.ધ.-જૂ૨૦-૨૨,,૨૫ [9]પધઃ(૧) સૂત્ર ૧૩ અને ૧૪નું સંયુકત પદ્ય એક આદિ પ્રદેશ સ્થાને પુદ્ગલની અવગાહના અસંખ્યય ભાગાદિ સ્થાને જીવની અવગાહના (૨) બીજુ પદ્ય પૂર્વ સૂત્રઃ૧૩માં કહેવાઈ ગયું છે. [10]નિષ્કર્ષ:- ઉપરોકત સૂત્રમાં નોંધપાત્ર વાત એ છે કે જેટલા પ્રદેશ સ્કન્ધ વાળો પુદ્ગલ હોય તે તેટલા કે તેથી ઓછા પ્રદેશ ક્ષેત્રમાં અવગાહ પામે છે પણ કદી વધારે પ્રદેશ ક્ષેત્ર રોકતો નથી. નિષ્કર્ષ માટે આ સુંદર વિચારધારા છે. આપણે આપણી જાતને પ્રશ્ન કરવા જેવો છે કે આપણું શરીર કેટલા પરમાણુ સ્કન્ધવાળું છે? અરે વર્તમાન કાલીન માપનો વિચાર કરોતો પથી ૬ ફૂટ ઉંચાઇનું છતાં આપણે આ શરીર ને આશ્રીને કેટલી જગ્યા રોકીએ છીએ? એક રૂમ, બે રૂમ,દશ રૂમ, વીસ રૂમ ક્યારેય સંતોષ થાય છે ખરો? આપણે પણ આપણા શરીર પ્રમાણ અવગાહ કરવો હોયતો કેટલું ક્ષેત્ર રોકવું જોઈએ? આ વાતનો ભૌતિક નહીં પણ આત્મિક દ્રષ્ટિએ વિચાર કરીએ તો-આપણી કાયાનો ૨/૩ ભાગ પણ આપણે રોકીએ તે પૂરતું છે કઈ રીતે? Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સિધ્ધ પદને આશ્રી ને. સિધ્ધો પોતાની સિધ્ધાવસ્થા પૂર્વેની માનવ કાયાની ૨/૩ ભાગ જ જગ્યા સિધ્ધાવસ્થામાં રોકે છે. તે પણ એક બીજાને વ્યાઘાત પહોંચાડ્યા સિવાય. બસ આ જ ધ્યેયથી મોક્ષની સાધના કરવામાં આવશે તો કદાપી આ શરીર ને તેના પુદ્ગલ પ્રદેશ કરતાં વધુ ક્ષેત્ર રોકવું પડશે નહીં S S S S T U (અધ્યાય ૫-સૂત્રઃ૧૫) [1]સૂત્રહેતુ- જીવ દ્રવ્ય લોકના કેટલા ભાગમાં વ્યાપ્ત છે તે સ્થિતિ ક્ષેત્રની મર્યાદા આ સૂત્ર થકી જણાવે છે. 0 [2]સૂત્ર મૂળ - મ ધ્યેયમાાતિવુ ગીવાનામ્ 0 [3]સૂત્રપૃથક- મ ધ્યેય - મા!| - ગીવાનામ્ U [4] સૂત્રસારઃ- [લોકાકાશમાં અસંખ્યાત માં ભાગથી લઈને સંપૂર્ણ લોકાકાશમાં]જીવોની સ્થિતિ-અવગાહહોય છે. [5] શબ્દશાનઃમધ્યેય- અસંખ્યાત માgિ-ભાગમાં જીવાનામ્ - જીવોની [6]અનુવૃત્તિ - (૧) રોશવાદ: (२) एकप्रदेशादिषु भाज्य: पुद्गलानाम् ५:१४ भाज्य: [7]અભિનવટીકા - પૂર્વે સૂત્ર પૂરમાં સૂત્રકારે જણાવ્યુ કે ધર્માદિ દ્રવ્યોના લોકાકાશમાં અવગાહ હોય છે. પણ આ ધર્માદિ ચાર દ્રવ્યોમાંનું જે એક જીવાસ્તિકાય દ્રવ્ય તે સંપૂર્ણલોકાકાશમાં રહે છે કે લોકના અમુક ભાગમાં? આ પ્રશ્નો ઉત્તર ત્યાં જણાવેલ નથી. સૂત્રકાર મહર્ષિ આ પ્રશ્નનો ઉત્તર પ્રસ્તુત સૂત્ર માં જણાવે છે “લોકાકાશ ના અસંખ્યાતમાં ભાગથી લઇને સંપૂર્ણ લોકાકાશ સુધીમાં જીવદવ્ય રહે છે'' જૈન દર્શન આત્માના પરિમાણને આકાશની માફક વ્યાપક નથી માનતું તેમ પરમાણુની માફક અણુ પરિમાણ પણ માનતું નથી પણ તે બંની મધ્યનું પરિમાણ માને છે. જો કે બધા આત્માઓનું મધ્યમ પરિમાણ પ્રદેશસંખ્યાની દ્રષ્ટિએ તો સમાન જ છે. છતાં બધાનાં લંબાઈ-પહોડાઈ આદિ એક સરખાં પણ નથી આથી સ્વાભાવિક પ્રશ્ન થાય કે જીવ દ્રવ્યનું આધારક્ષેત્ર ઓછામાં ઓછું કેટલું? અને અધિકમાં અધિક કેટલું? આ પ્રશ્નોનો ઉત્તર આપવા માટેજ સૂત્રકાર મહર્ષિએ જણાવ્યું છે કે એક જીવનું આધાર ક્ષેત્ર ઓછામાં ઓછું લોકાકાશનો અસંખ્યાતમો ભાગ છે અને વધુમાં વધુ આધાર ક્ષેત્ર સંપૂર્ણ લોકાકાશ પણ હોઈ શકે છે. જ સંકલિત અર્થ- મૂળ સૂત્રનું હાર્દતો ઉપરોકત બે પ્રશ્નોત્તરોમાં જ સમાવિષ્ટ થઈ Page #56 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૧૫ ૫૫ જાય છે. પણ વિભિન્ન ટીકાકારો ના મંતવ્યોને આધારે વિશિષ્ટ સમજ માટે અહીં મુદ્દાસર રજૂઆત કરેલી છે. લોકાકાશ સ્વયં અસંખ્ય પ્રદેશ પરિમાણ છે. આ અસંખ્યાત સંખ્યાના પણ અસંખ્યાત પ્રકારો છે. અહીં લોકાકાશ ના એવા અસંખ્યાતા ભાગની કલ્પના કરવી કે જે અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ હોય. કારણકે કોઇપણ જીવનુંસૂક્ષ્મતમ શરીર પણ અંગુલના અસંખ્યાતમાં ભાગથીનાનુ કદાપી હોઇ શકે નહીં-જીવના શરીરનું આ જધન્ય માપ છે. ” જો કે આટલો નાનો ભાગ પણ અસંખ્યાત પ્રદેશાત્મક જ હોય છે અસંધ્યેયમાળાવિજી:- સૂત્રકાર મહર્ષિ એ આ જ કારણ થી જીવના અવગાહન ક્ષેત્રનું આરંભ બિંદુ ‘‘અસંખ્યેયભાગ’’ એવું મુકેલું છે. – અસંખ્યેય ભાગાદિષુ એ સમાનાધિકરણ બહુવ્રીહિ સમાસ છે. – असङ्ख्येयश्चासौ भागश्च स असङ्ख्येयभागः - असङख्येय भाग आदिर्येषां तेऽसङ्ख्येयभागादयः - तेषु —જેની આદિમાં અસંખ્યેય ભાગ છે તે-અર્થાત્-લોકનો અસંખ્યાતમો ભાગ [ કે જે અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે] ત્યાંથી માંડીને સંપૂર્ણ લોકાકાશ સૂધીનો પ્રદેશ. નીવાનામ્:-જીવો ના પૂર્વે આ શબ્દની વ્યાખ્યા કહેવાઇ ગઇ છે —ગીવાનામ્ ત પૃથવીયિાવીનામ્। પૃથ્વીકાય થી લઇને પૂર્ણ પંચેન્દ્રિય સુધીના સર્વે જીવો --ળીવાનામ્ શબ્દ બહુવચનમાં મૂકવાનું કારણ એ છે કે જીવો અનન્ત છે પ્રત્યેક જીવ એક સ્વતંત્ર જીવદ્રવ્ય છે. ” અનુવૃત્તિઃ - પૂર્વના બે સૂત્રોની અહીં અનુવૃત્તિ કરવામાં આવી છે. તેથી નીવાનામ્ શબ્દ સાથે અવાહ: જોડવાનું છે અને અસય માવિવુ પૂર્વે હોવાાંશ શબ્દ જોડવાનો छे तेथी लोकाकाश [ प्रदेशानाम् ] असङ्ख्येयभागादिषु ने जीवानाम् अवगाहः બીજું માન્ય:શબ્દની અનુવૃત્તિ પણ અહીં પરોક્ષ રીતે સંકાડાયેલી છે કેમ કે જીવ પણ પુદ્ગલની માફક અસંખ્યાતમાં ભાગથી આરંભીને લોકાકાશ પર્યન્ત વિકલ્પે રહે છે. પણ આ વાત સમજી શકાય તેવી હોવાથી સ્પષ્ટ ઉલ્લેખ નથી. * વિશેષાર્થ: અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ લોકાકાશના અસંખ્ય ભાગ કલ્પવા કોઇ પણ જીવની અવગાહના ઓછામાં ઓછી આટલા પ્રદેશ ક્ષેત્રમાં તો હોય જ પુદ્ગલની જેમ જીવો પણ વ્યકિત રૂપે અનેક છે તથા દરેક જીવનું અવગાહન ક્ષેત્ર પણ ભિન્ન ભિન્ન હોય છે તેથી લોકાકાશ અસંખ્યાતમાં ભાગથી આરંભ કર્યો છે. તેનો અર્થ એ કેઃકોઇ જીવ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ એવા લોકાકાશના અસંખ્યાતમાં ભાગ પ્રદેશ ક્ષેત્રમાં રહે છે. કોઇ જીવ આવા બે અસંખ્યાતમા ભાગ-પ્રદેશ ક્ષેત્ર-માં રહે છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા છે કોઈ જીવ આવા ત્રણ અસંખ્યાતમા ભાગ-પ્રદેશત્ર-માં રહે છે. છે આ રીતે વધતા વધતા કોઈ જીવ યાવત સંપૂર્ણ લોકાકાશ માં રહે છે જયારે કેવળી ભગવંત કેવળી સમઘાત કરે ત્યારે તેના આત્મ પ્રદેશો સંપૂર્ણ લોકાકાશ ના પ્રદેશ ક્ષેત્ર માં વ્યાપ્ત બને છે જો કે અત્રે એ વાત નોંધનીય છે કે ફકત કેવળી સમદ્યાત વખતે જજીવ સંપુર્ણલોકમાં વ્યાપીને રહે છે. બાકીના સમયમાં તો સામાન્યથી પોતાના શરીર પ્રમાણ આકાશ પ્રદેશોમાં રહે છે. જે જીવને જેમ મોટું શરીર તેમ વધુ આકાશ પ્રદેશમાં રહે છે અને જેમ નાનું શરીર તેમ ઓછા આકાશ પ્રદેશમાં રહે છે. જેમ કે હાથીના ભવને પામેલો જીવ હાથી પ્રમાણ આકાશ પ્રદેશને અવગાહે છે જયારે કીડીના ભવને પામેલો જીવ કીડી પ્રમાણ શરીરને અવગાહે છે. છે જેમાસમકાળે દરેકજીવના અવગાહક્ષેત્રનું પ્રમાણ ભિન્ન ભિન્ન હોય છે તેમ ભિન્ન ભિન્ન કાળની અપેક્ષાએ એકજ જીવના અવગાહ ક્ષેત્રનું પ્રમાણ પણ ભિન્ન ભિન્ન હોય છે. છે જેમ તાજું જન્મેલું બાળક જેટલા આકાશ પ્રદેશ ક્ષેત્રમાં રહે છે તેના કરતા એ જ બાળક પુખ્ત ઉંમરનું થાય ત્યારે ચાર-પાંચગણા ક્ષેત્રની અવગાહના કરે છે. કારણકે જન્મ સમયે બાળકની જે ઉંચાઈ કે જાડાઈ હોય છે તેના કરતા પુખા વયે તેની ઉંચાઇ-જાડાઈ-વજન વગેરે ચાર પાંચ ગણા થઇ જતા હોય છે. $ આ રીતે સમગ્ર સૂત્રમાં આપણે જે ઉપરોકત કથનો જોયાતે બીજી રીતે નીચે મુજબ રજૂ થઈ શકે છે. -૧- જીવદૂત્રનું નાનામાં નાનું આધાર ક્ષેત્ર અંગુલનો અસંખ્યય ભાગ પરિમાણ લોકાકાશનો ખંડ હોય છે. જે સમગ્ર લોકાકાશનો એક અસંખ્યાતમો ભાગ જ હોય છે. -૨-એ જ જીવનું કાળાન્તરે, અથવા એ જ સમયે બીજા જીવનું કંઈક મોટું આધાર ક્ષેત્ર એ ભાગથી બમણું પણ માનવામાં આવેલ છે -૩- આ રીતે એ જીવનું અથવા જીવાત્તરનું આધારક્ષેત્ર ત્રણગણું, ચારગણું, પાંચગણું, આદિક્રમથી વધતાં વધતાં અસંખ્યાત ગણું અર્થાત સર્વ લોકાકાશ થઈ શકે છે. નોંધ:-અહીંજીવના પરિમાણની જેન્યૂનાધિકતા ઉપર કહી છે તે એક જીવની અપેક્ષાએ સમજવી જોઈએ. સર્વ જીવરાશિની અપેક્ષાએ તો જીવતત્વનું આધાર ક્ષેત્ર સંપૂર્ણ લોકાકાશ જ છે. કેમ કે ચૌદ રાજલોક સૂક્ષ્મ નિગોદના જીવો ઠાંસી ઠાંસીને ભર્યા છે. 0 લોકાકાશને અનંતમો ભાગ નથી તેથી અસંખ્યાતમો ભાગ, સંખ્યાતમો ભાગ અને સમગ્ર લોક-એ રીતે ત્રણ ભાગો જીવના અવગાહ માટે હોય છે તેમ કહી શકાય. ૪ આ સાથે પણ ખ્યાલમાં રાખવા યોગ્ય હકીકત છે કે અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ એક સૂક્ષ્મ શરીર માં પણ અનંતા જીવો રહી શકે છે. ૦ પ્રશ્ન - તુલ્ય પ્રદેશોવાળા એક જીવ દૂબના પરિમાણમાં કાળભેદથી જે ન્યૂનાધિકતા દેખાઈ આવે છે, અથવા ભિન્ન ભિન્ન જીવોના પરિમાણમાં એકજ સમયમાં જે - ન્યૂનાધિકતા દેખાય છે. તેનું કારણ શું? -સમાધાનઅનાદિકાળથી જે કર્મો જીવની સાથે લાગેલા છે. અને જે અનંતાનંત અણુના Page #58 -------------------------------------------------------------------------- ________________ પ૭ અધ્યાય: ૫ સૂત્ર: ૧૫ સમૂહરૂપ છે, એમના સંબંધથી એકજ જીવના પરિમાણમાં અથવા વિવિધજીવોના પરિમાણમાં વિવિધતા આવે છે. કર્મો સદા એક સરખા રહેતા નથી એમના સંબંધથી ઔદારિક આદિ જે અન્ય શરીર પ્રાપ્ત થાય છે તે પણ નામ કર્માનુસાર નાના, મોટા, પાતળા જાડા હોય છે. જીવદ્રવ્ય મૂળભૂત પણે તો અમૂર્ત જ છે તેમ છતાં કર્મસંબંધને લીધે મૂર્તવત્ બની જાય છે એથી જયારે જયારે જેટલું જેટલું દારિકાદિ શરીર એને પ્રાપ્ત થાય છે ત્યારે એનું પરિમાણ તેટલું તેટલું હોય છે. આ રીતે નિર્માણ નામકર્માદિ પ્રવૃત્તિ ની વિભિન્નતાને લીધે જીવો ના પરિમાણમાં ન્યૂનાધિકતા દેખાય છે. જ પ્રશ્નઃ- અસંખ્યાત પ્રદેશવાળા લોકાકાશમાં શરીરધારી અનંતજીવો કેવી રીતે સમાઈ શકે? – સમાધાન- જીવના બાદર અને સૂક્ષ્મ બંને ભેદો છે તેમાંથી સૂક્ષ્મ ભાવમાં પરિણમેલા હોવાથી નિગોદ શરીરથી વ્યાપ્ત એક જ આકાશ ક્ષેત્રમાં સાધારણ શરીરી અનંત જીવો એક સાથે રહે છે. વળી સૂક્ષ્મ જીવો અશરીરી હોવા છતાં તેનો બાદર શરીર થી પ્રતિઘાત થતો નથી કે તેઓનો પરસ્પર પણ પ્રતિઘાત થતો નથી, કેમ કે તેઓ અપ્રતિઘાતી શરીરી છે માટે અનંતા જીવો એક શરીરમાં રહે છે. વળી મનુષ્ય આદિના એક ઔદારિક શરીરની ઉપર તથા અંદર અનેક સંમૂર્ણિમ જીવોની સ્થિતિ જોવા મળે છે. તો પછી લોકાકાશ માં અનંતાનંત જીવોનો સમાવેશ થાય તેમાં નવાઈ શી? પ્રશ્નઃ-તમે અનુવૃત્તિ તો એllો શબ્દની કરી છે અને અહીંઅર્થ ટોચ્ચ કર્યો તે કઈ રીતે ચાલે? અર્થવશાત્ વિપરિત: પરિણામ: એ પરિભાષા મુજબ અર્થને આધીન વિભકિત ફેરફાર થઈ શકે છે તેથી અહીં સપ્તમીનું ષષ્ઠી કર્યું છે. * પ્રશ્નઃ- જો લોકાકાશના એક અસંખ્યાતમાં ભાગમાં જીવોનો અવગાહ છે, પછી બે-ત્રણ કે ચાર અસંખ્યાતમાં ભાગમાં પણ જીવોનો અવગાહ છે. તો જીવોના અવગાહમાં વિશેષ ભેદ શું રહ્યો? સમાધાન- આ પ્રશ્ન અસંખ્યાત નામક સંખ્યા વિશેનું અજ્ઞાન દર્શાવે છે કેમ કે મધ્યમ અસંખ્યાતાના અસંખ્યાત ભેદ છે. અને આમાંનો પ્રત્યેક ભેદ એક અલગ સંખ્યા હોવાથી જીવોના અવગાહમાં વિશેષ ભેદ સ્પષ્ટ પણે અલગ પડવાનો જ છે. U [8]સંદર્ભ# આગમ સંદર્ભ[ સમુગ્ધા સબ... અસંવેમા | * प्रज्ञा. प. २ जीवस्थानाधिकारे સૂત્રપાઠ સંબંધ-પૃથ્વીકાયથી આરંભીને મનુષ્યાદિ સુધીના અધિકારમાં અનેક સ્થાને આ પાઠજોવા મળેલ છે. માટે એવું સામાન્ય નામ જણાવી તે પદના સૂત્રોનો ઉલ્લેખ કર્યો નથી. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [9]પદ્ય (૧) પ્રથમ પદ્ય પૂર્વ સૂત્ર :૨૪માં કહેવાઈ ગયું છે (૨) બીજું પદ્ય-સૂત્રઃ૧૫ અને ૧ નું સંયુકતઃ લોકભાગે અસંખ્યાત,જીવોની સ્થિતિ કેમ કે તે પ્રદેશ દિવા પેઠે, સંકોચે તેમ વિસ્તરે [10] નિષ્કર્ષ - અહીં સૂત્રકાર જણાવે છે કે જીવોની સ્થિતિ લોકાકાશ ના અસંખ્યાતમા ભાગથી માંડીને સંપૂર્ણ લોકાકાશ પ્રદેશોમાં હોય છે પણ સંપૂર્ણ લોકાકાશ પ્રદેશમાં જીવની સ્થિતિ થાય કયારે? -કેવળી સમદ્યાત જીવ કરે ત્યારે - જીવ કેવળી સમુઘાત કરે કયારે? – મોક્ષગમન પૂર્વે આયુષ્યના કર્મની સ્થિતિ કરતા નામ, ગોત્ર અને વેદનીય એ ત્રણે કર્મોની સ્થિતિ અધિક ભોગવાની હોય તો તે ત્રણે કર્મોની સ્થિતિઓને આયુષ્ય કર્મની જેટલી સ્થિતિવાળી બનાવવા જીવ કેવળી સમુદ્રઘાત કરે છે. અને અપવર્તના થકી ત્રણે કર્મોનો ઘણો વિનાશ કરે છે. આખી વાતનું તાત્પર્ય એ કેમોક્ષે જવા પૂર્વે જો જીવ કેવળી સમર્ઘાત કરે તો તેના પ્રદેશો સમગ્ર લોકાકાશ માં સંપૂર્ણ વ્યાપ્ત બને. અર્થાત જો આપણે સંપૂર્ણ લોકાકાશમાં વ્યાપ્ત થવું છે તો મોક્ષનો પુરુષાર્થ કરવો જ પડશે તે કરવાથી કદાચ કેવળી સમુદ્ધાતની જરૂર ન ઉદ્ભવે તો પણ લોકાગ્ર સ્થિતિ ની સાદિ અનંત જગ્યા ચોક્કસ પ્રાપ્ત થવાની OOOOOOO અધ્યાયઃ૫-સૂત્રઃ ૧૬ U [1]સૂત્રહેતુ- જીવનો અવગાહ લોકના ભિન્ન ભિન્ન ભાગોમાં હોય છે તે કઈ રીતે છે? તે આ સૂત્ર જણાવે છે. D [2]સૂત્રમૂળઃ- * પ્રાસંહાવિધ્યાં વીપર્વત 0 [3]સૂત્ર પૃથક - સંહાર - વિખ્યામ્ - પ્રવીવિત્ U [4] સૂત્રસારઃ- દીપકની જેમ જીવના પ્રદેશો નો સંહાર અને વિસર્ગઅર્થાતુ સંકોચ અને વિસ્તાર) થાય છે [પરિણામે લોકના અસંખ્યાતમાં ભાગ થી માંડીને સંપૂર્ણ લોક પર્યન્ત જીવોનો અવગાહ હોય છે. U [5]શબ્દજ્ઞાનપરેશ- પ્રદેશ- જેનો વિભાગ ન થઈ શકે તેવા સૂક્ષ્મ અંશ સંહાર - સંકોચ : વિ- વિસ્તાર પ્રવીપવત્ - દીપક-દીવાની માફક *દિગમ્બર આમ્નાય મુજબ અહીં પ્રશસંહાર વિસપ પવત એવું સૂત્ર બનાવેલ છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૧. પ૯ U [6]અનુવૃત્તિઃ (૧)વાવ+: :૨૨ (२) असङ्ख्येयभागादिषु जीवानाम् - ५:१५ जीवानाम् U [7]અભિનવટીકાઃ-જયારે જીવના પ્રદેશ લોકાકાશના પ્રદેશો જેટલોજ છે, ત્યારે જીવદ્રવ્ય પણ ધર્મદ્રવ્યની માફક પૂર્ણ લોકમાં જ રહેવું જોઈએ, કેમકેજેદ્રવ્યોના પ્રદેશો સમાન સંખ્યાવાળા છે, તેના ક્ષેત્રમાં કે અવગાહ માં વિષમતા કઈ રીતે સંભવી શકે? આવો પ્રશ્ન ઉદ્દભવે તે સ્વાભાવિક છે. –છતાં પૂર્વસૂત્રમાં જીવોનોઅવગાહલોકાકાશના અસંખ્યયભાગથી આરંભીને સંપૂર્ણ લોકાકાશ પર્યન્તનો કહ્યો તેનું કારણ શું? -આ પ્રશ્નના ઉત્તરને માટે જ સૂત્રકારે પ્રસ્તુત સૂત્રની રચના કરી છે – બાકી ઘર્માસ્તિકાય આદિ દ્રવ્યની માફક જીવ દ્રવ્ય પણ અમૂર્ત છે તેમ છતાં જીવનું પરિમાણ વધે-ઘટે છે અને ધર્મ-અધર્મઆકાશનું પરિમાણ વધતું ઘટતું નથી તેમાં આ દ્રવ્યોનો સ્વભાવભેદ જ કારણભૂત છે. જીવ દ્રવ્યનો એવો સ્વભાવ છે કે તે નિમિત્ત મળતા પ્રદીપની જેમ સંકોચ અને વિસ્તારને પ્રાપ્ત કરે છે. આથી જ સૂત્રકાર મહર્ષિ પણ સૂત્રમાં આ જ શબ્દો જણાવે છે કે : –“દીવાની જેમ જીવ દ્રવ્યના પ્રદેશોમાં પણ સંકોચ અને વિસ્તારનો સ્વભાવ માનેલો છે આ જ કારણથી તેનો અવગાહલોકના અસંખ્યાતભાગ થી લઈને સંપૂર્ણ લોકાકાશ પર્યન્ત સંભવે છે.” જીવપ્રદેશોનો દીપકની જેમ સંકોચ અને વિસ્તાર થવાથી જીવની ભિન્ન ભિન્ન અવગાહના થાય છે.” જ પ્રવેશ:-પ્રદેશનાલક્ષ્મપૂર્વકહેવાઇગયાછે.છતાંજીવને આશ્રીને જયારે પ્રદેશનો ઉલ્લેખ કરેલોછેત્યારેશ્રી સિધ્ધસેનીયટીકામાંતેનુંવિશિષ્ટલક્ષણનધેછેક્યાત્મન-કેશ: ટોપરેશરશિ માના: એક જીવના પ્રદેશ, લોકાકાશના પ્રદેશની રાશિ સમાન હોય છે. * સંહાર-સ વ: સંકોચાવું - ઘટવું તે –સૂકા ચામડાની માફક પ્રદેશોના સંકોચ ને સંહાર કહે છે. -જીવના પ્રદેશોનું અવગાહ ક્ષેત્ર ઓછું થવું તે રૂપ સંકોચ જ વિસ:- વિસ - વિકાસ-વિસ્તાર --પાણીમાં તેલની માફક પ્રદેશોના ફેલાવાને વિસ્તાર કહે છે. -જીવના પ્રદેશોનું અવગાહ ક્ષેત્ર વિસ્તરવું તે રૂપ વિસ્તાર. * પ્રવીપવત-દીવાની જેમ, આ એક દૃષ્ટાન્ત છે. જે રીતે દીવાનો પ્રકાશ જે-તેક્ષેત્રાનુસાર સંકોચ કે વિસ્તાર પામે છે તે રીતે જીવના પ્રદેશો પણ સંકોચ કે વિસ્તાર પામે છે. प्रदीपः (इति) विशिष्टज्वालात्मकः प्रतिबद्धसंघातपरिवार: Page #61 -------------------------------------------------------------------------- ________________ so તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સંકલિત વિશિષ્ટાર્થઃ- જે રીતે તદ્દન ખુલ્લી જગ્યામાં રખાયેલો દીવાનો પ્રકાશ તે ખુલ્લી જગ્યાના અમુક પરિમાણમાં વ્યાપ્ત-ફેલાયેલો રહે છે. -તે જ દીવાને એક કોટડીમાં રાખવામાં આવેતો એનો પ્રકાશ કોટડીના પરિમાણ જેટલો મર્યાદિત બની જાય છે. -પછી એ જ દીવાને એક પેટીમાં રાખવામાં આવે તો તેનો પ્રકાશ સંકોચાઇને તે પેટીના કદ જેટલાં આકાશ ક્ષેત્રમાં ફેલાશે. -હવે આ દીવાને કદાચ માટીના કુંડા નીચે રાખી દઈએ તો તે ફકત કુંડાના ભાગને પ્રકાશીત કરશે અને કદાચ લોટાની નીચે રાખશો તો તેના પ્રકાશ પ્રદેશો લોટા જેટલા ક્ષેત્રની અવગાહના કરશે $ જો કે આ બધી વખતે તેના પ્રકાશ આપવાના મૂળભૂત ધર્મમાં લેશમાત્ર ફેરફાર થશે નહીં. આ રીતે જીવદ્રવ્ય પણ દીવાની માફક સંકોચ કે વિકાસશીલ હોય છે. -પરિણામે તે જયારે જયારે નાના અથવા મોટા શરીરને ધારણ કરે છે. ત્યારે ત્યારે તે શરીરના પરિમાણ મુજબ તે જીવ દ્રવ્યોના પ્રદેશોના પરિમાણમાં પણ સંકોચ અને વિકાસ થાય છે. છે આ રીતે જીવ કે પુદ્ગલ નો જે સંકોચ કે વિસ્તાર થાય છે તેનું કારણ તે-તે દ્રવ્યો નો સ્વભા જ છે. -આમ જે રીતે દીવાના તેજના અવયવો પોતાને પ્રાપ્ત થતા અવકાશને અનુસરે છે. એટલે કે સ્વલ્પ અવકાશ હોય તો તે સંકોચને ધારણ કરે છે અને મોટો અવકાશ પ્રાપ્ત થતા વિકાસને પામે છે. તે જ રીતે આત્માજીવ પણ સંકોચને પ્રાપ્ત કરે ત્યારે લોકના અસંખ્યાત એવા એક ભાગમાં પણ અવગાહ કરે છે અને તે જ જીવ ઉત્કૃષ્ટ વિકાસને પ્રાપ્ત કરે ત્યારે કેવળી અવસ્થામાં સમુદ્યત સમયે સર્વલોકમાં પણ અવગાહન કરે છે. જયારે બાકીના જીવો કે તે જ જીવ બાકીની અવસ્થામાં મધ્યમ અવસ્થાન ના કોઈ ભેદને પ્રાપ્ત કરે છે. જ સંકોચ-વિસ્તારનું ફળ - જીવપ્રદેશનો સંકોચ અને વિસ્તાર થવાથી નાના અથવા મોટા ઔદારિકાદિ પાંચ પ્રકારના શરીર સ્કંધ ધર્મ-અધર્મ-આકાશ-પુદ્ગલ-જીવ પ્રદેશ સમુદાયને વ્યાપ્ત કરે છે. અહીં જીવનો એક અવગાહ છે ત્યાં બીજા દ્રવ્યોનો પણ અવગાહ છે તેમાં કોઈ વિરોધ કે ભેદ નથી તેમ સમજવું.અમૂર્ત દ્રવ્યો એકબીજામાં વ્યાઘાત રહિત પ્રવેશી જ શકે છે તે વાત તો પૂર્વે પણ કહેવાઈ છે. દીવાના દૂષ્ટાન્ત સંબંધિ સ્પષ્ટીકરણઃ- દૃષ્ટાન્ત ને એક દેશીય કહ્યું છે. અર્થાત દ્રષ્ટાન્તરૂપ પદાર્થના બધા ગુણ દૃષ્ટાન્તમાં ઘટાવી ન શકાય જે ગુણને આશ્રીને સંબંધ જોડેલ હોય તે જ ગુણની વિચારણા કરવી -જેમ પ્રસ્તુત દૃષ્ટાન્તમાં દીવાની ઉપમા સંકોચ-વિસ્તારને આશ્રી ને છે. પણ દીવો સંપૂર્ણ લોકને વ્યાપ્ત કરતો નથી. તે ગુણ ને આશ્રીને એવો અર્થ ન ઘટાવાય કે જીવ દ્રવ્ય પણ સંપૂર્ણ લોકને વ્યાપ્ત કરી શકતું નથી. -અથવા જે રીતે દીવો અનિત્ય છે તે રીતે જીવ પણ અનિત્ય છે તેવું વિચારવું કે માનવું નહીં કેમ કે દૃષ્ટાન્ન અને દાન્તમાં સર્વથા સમાનતા હોતી નથી. Page #62 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૧૬ ૧ જો કે દીવો સર્વથા અનિત્ય જ છે તેવું સ્યાદ્વાદ સિધ્ધાંતાનુસાર કહી શકાય નહીં કેમ કે કોઇ પુદ્ગલ દ્રવ્ય-દ્રવ્ય સ્વરૂપે તો નિત્યજ છે. અનિત્યતા છે તે તો પર્યાય આશ્રિત છે. અને પર્યાયની દૃષ્ટિએ તો જીવમાં પણ અનિત્યતા રહેલી જ છે. જે જીવપ્રદેશોની પ્રતિઘાત રહિતતાઃ- નિગોદના એક શરીરમાં અનંત જીવો હોય છે. તેમાં પ્રત્યેક સમયે નિગોદનો એક અસંખ્યાતમો ભાગવિનાશ પામે છે અને બીજો ઉત્પન્ન પણ થાય છે. એરીતે ત્રણે લોકમાં વર્તતા અન્ય નિગોદના અસંખ્યાતા અંશની પૃથક પૃથક્ ઉત્પતિ અને વિનાશ થયા કરે છે. છતાં પ્રતિઘાત રહિત પણે બધા જીવો ત્યાં લોકાકાશના અસંખ્યાતમા ભાગ આદિ પ્રદેશ ક્ષેત્રમાં રહે છે. –કેવળી સમુદ્દાત વખતે જીવપ્રદેશો થી સર્વ લોકાકાશ વ્યાપ્ત થાય છે કદાચીત્ એક સાથે ઘણા કેવળી ભગવંતો સમુદ્ધાત કરે તો પણ તેમના જીવપ્રદેશો સમગ્ર લોકાકાશમાં વ્યાઘાત રહિત પણે એક સરખા વ્યાપ્ત બને છે. -સિધ્ધશીલા ઉ૫૨ પણ એ જ રીતે વિશુધ્ધ જીવદ્રવ્ય પોતપોતાની અવગાહના મુજબ એકબીજામાં વ્યાપ્ત રહેવા છતાં સ્વતંત્ર અસ્તિત્વ જાળવીને રહી શકે છે. જીવનું શરીરમાં વ્યાપ્ત થવા પણુંઃ- પણ એક સુંદર ખુલાસો કરી જાય છે. જીવ જે ભવ આશ્રિત શરીર ને પ્રાપ્ત કરે છે તેમાં સંપૂર્ણ વ્યાપ્ત બને છે. પરિણામે કુંથુઆ માંથી હાથીમાં ઉત્પન્ન થનારો જીવ પણ હાથીના શરીરના એક ખૂણામાં ભરાઇને રહેતો નથી કે હાથીમાંથી કુંથુંઆ પણે ઉત્પન્ન થયેલ જીવ કંઇ કુંથુઆના શરીરની બહાર લબડતો રહેતો નથી આ જ વાતને સમજાવવા સૂત્રકારે સંકોચ-વિસ્તાર નો સિધ્ધાંત પ્રતીપાદીત કરેલો છે. * પ્રશ્નઃ- જો જીવનો સંકોચનો સ્વભાવ છે અને તે કારણે નાનો બને છે તો લોકાકાશના અસંખ્યાત પ્રદેશરૂપ અસંખ્યાતમા ભાગથી નાના ભાગમાં કેમ સમાઇ શકતો નથી? એજ રીતે એનો સ્વભાવ વિકસીત થવાનો છે તો વિકાસ દ્વારા સંપૂર્ણ લોકાકાશની માફક અલોકાકાશ ને કેમ વ્યાપ્ત કરતો નથી? સમાધાનઃ- સંકોચની મર્યાદા કાર્યણ શરીર ઉપર નિર્ભર છે. કોઇ પણ કાર્મણ શરીર અંગુલના અસંખ્યાત ભાગથી નાનું થઇ શકતું નથી એથી જીવનું સંકોચ કાર્ય પણ ત્યાં સુધીજ પરિમિત રહે છે. એજ રીતે વિકાસની મર્યાદા લોકાકાશ સુધીની જ કહેલી છે.અને તેમ હોવાના બે કારણો કહેલા છે. –(૧)જીવના પ્રદેશ,લોકાકાશના પ્રદેશ જેટલાં જ છે -પરિણામે જીવનો એક પ્રદેશ લોકાકાશના એક પ્રદેશને વ્યાપીને રહી શકે તે જીવની અધિકમાં અધિક વિકાસ દશા છે. -જીવ તેથી વધારે એટલે કે બે કે બેથી વધુ પ્રદેશોને અવગાહી શકે નહી —આથી સર્વોત્કૃષ્ટવિકાસ દશામાં પણ લોકાકાશનાબારનાભાગને વ્યાપ્ત કરી શકતો નથી. –(૨)બીજી વાત એ છે કે જીવ પ્રદેશોનું વિસ્તરણ એ ગતિનું કાર્ય છે અને ગતિ ધર્માસ્તિકાય સિવાય હોઇ શકતી નથી લોકાકાશની બહાર ધર્માસ્તિકાય છે નહીં . તેથી Page #63 -------------------------------------------------------------------------- ________________ ર જીવના પ્રદેશો પણ લોકાકાશની બહાર ફેલાઇ શકે તેવો પ્રસંગ આવતો નથી. પ્રશ્નઃ- પુદ્ગલ અને જીવ એ બંનેનો સંકોચ અને વિકાસ પામવાનો સ્વભાવ હોવા છતાં પુદ્ગલ દ્રવ્ય એક પ્રદેશ માં રહી શકે છે અને જીવ દ્રવ્ય એક પ્રદેશમાં રહી શકતું નથી એનું કારણ શું? તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સમાધાનઃ- આ પ્રશ્ન નું હાર્દ તપાસતા જણાશે કે અહીં પણ મૂળ સમસ્યા તો જીવના પ્રદેશના સંકોચને લગતી જ છે. ઉપરોકત પ્રશ્નમાં જણાવ્યા મુજબ પ્રથમ વાત તો એ જ છે કે જીવોના પ્રદેશોનો સંકોચ કાર્પણ શરીર અનુસારે થાય છે તેથી કાર્પણ શરીર ના સંકોચ જેટલો જ જીવના પ્રદેશો નો સંકોચ થવાનો છે. અંનતાનંત પુદ્ગલના સમૂહરૂપ એવું આ કાર્પણ શરીર ઓછામાં ઓછા અંગુલના અસંખ્યાત ભાગ ક્ષેત્રને અવગાહેછે. તેનાથી ઓછુંઅવગાહન ક્ષેત્ર કદી થતુંનથી,કેમ કે તેથી વધુ તેનો સંકોચ થઇ શકતો જ નથી પરિણામે જીવદ્રવ્ય,પુદ્ગલદ્રવ્ય ની માફક એક-બે કે સંખ્યાતા પ્રદેશ ક્ષેત્રમાં રહી શકતું નથી. પ્રશ્નઃ- સિધ્ધના જીવો ને તો કાર્મણ શરીર રહેતું નથી તો પણ તેની અવગાહના પૂર્વના શરી૨ પ્રમાણ ન થતાં,પૂર્વના શરીર થી ૨/૩ ભાગ કેમ રહે છે? સમાધાનઃ- જીવને પ્રાપ્ત થયેલ મનુષ્ય શરીરનો ત્રીજો ભાગ પોલાણવાળો માનવામાં આવેલ છે. જીવ જયારે મોક્ષગમન પૂર્વે છેલ્લે યોગનિરોધ કરે છે ત્યારે આ પોલાણ પૂરાઇ જાય છે. તેને લીધે કુલ અવગાહનાનો ૧/૩ભાગ સંકોચાઇ જાય છે. તેથી જયારે તે સિધ્ધ થાય છે ત્યારે મૂળ શરીરની ૨/૩ભાગની જ અવગાહના રહે છે. વળી જે અવસ્થામાં તે સિધ્ધ થયેલ હોય તે અવસ્થા મુજબની જ અવગાહના તેની સિધ્ધાવસ્થામાં રહે છે. જેમ કે મરુદેવી માતાહાથીની અંબાડી એ બેઠા બેઠા નિર્વાણ પામ્યાતો સિધ્ધશીલા ઉપર પણ તેના આત્મ પ્રદેશો એ બેઠા આકારના ૨/૩ ભાગ જેવીજ આકૃત્તિમાં ફેલાઇને રહેલા હોય છે. એક વાત નોંધપાત્ર ખરી કે એક વખત જીવ સિધ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે ત્યાર પછી તેના પ્રદેશો નોસંહાર કેવિકાસ કદાપી થતોનથી. કેમ કેસંહાર[સંકોચ] કેવિકાસ [અર્થાત્વિસ્તરણ] નું કાર્યકાર્પણ શરીર ને લીધે થાય છે .જેવુંનિર્માણ નામ કર્મ હોય તે મુજબ શરીર નાનું-મોટું હોઇ શકે છે પણ સિધ્ધોને તો એક પણ શરીર રહેતું જ નથી. સર્વથા કર્મનો ક્ષય થઇ ગયો હોવાથી કાર્યણ શરીર નો પણ પ્રશ્ન જ નથી તેથી સિઘ્ધ અવસ્થાને પ્રાપ્ત કરેલ જીવના પ્રદેશોમાં ક્યારેય વધઘટ થઇ શકે નહીં તેતો સાદિ અનંત સ્થિતિ પર્યન્ત એ જ સ્વરૂપે રહેવાના છે. [] [8]સંદર્ભઃ આગમ સંદર્ભ:- વમેવ પસી નીવે વિ નં રિસયં પુનઃવક્મ નિવૃદ્ધ કવિ વિશેફ તે असंखेज्जेहिं जीवपदेसेहि सचितं करेइ खुड्डिड्यं वा महालियं वा । • राज. सू. १८७५ સૂત્રપાઠ સંબંધઃ- રાજા પ્રદેશીના હાથી અને કુંથુના જીવની સમાનતા અંગેના પ્રશ્નનો આ પાઠ છે. આખો પ્રશ્ન જોતા સ્પષ્ટ ખ્યાલ આવે છે કે તે આગમમાં પણ જીવના પ્રદેશો નો Page #64 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૫ સૂત્ર: ૧૭ સંકોચ અને વિસ્તાર આ બે જીવોની તુલના દ્વારા કહેવામાં આવેલ છે. $ અન્ય ગ્રન્થ સંદર્ભ નવતત્વ ગાથા-૧૦ વિસ્તારાર્થ U [10]પદ્ય(૧) પ્રદેશનો સંકોચ થાતો વિસ્તરે દીપક પરે શરીર વ્યાપી જીવ પ્રદેશ એ જ ઉકિત અનુસરે (૨)બીજું પદ્ય પૂર્વ સૂત્રઃ૧૫માં કહેવાઈ ગયું છે. D [10]નિષ્કર્ષ-જીવના પ્રદેશોનો સંકોચ વિસ્તાર થાય છે તે વાતનું પ્રતિપાદન પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકાર મહર્ષિએ કરેલું છે. પણ આ સંકોચને વિસ્તારનું સર્વસાધારણ કારણ કયું? જીવ કાર્મણ શરીર અર્થાત તેને કરેલા કર્મો તેમાં પણ વિશેષ કરીને નિર્માણ નામ કર્મ. પ્રશ્ન:- તો શું સર્વલોકાશને વ્યાપ્ત કરે ત્યારે નિર્માણ કર્મ કારણ ભૂત હોય છે? -ના. તે વાત બરાબર નથી. કેવલી સમુદ્યાત વેળા સર્વલોકાકાશ ના પ્રદેશો જેટલાજીવના જે પ્રદેશો થાય તેમાં કારણ નામ-ગોત્ર અને વેદનીય કર્મની આયુકર્મ કરતા વધારાની જે સ્થિતિ છે તેને સમ બનાવવી તે છે. પ્રશ્નઃ- આ બંને વાતમાં મુખ્યતત્ત્વતો કર્મો જ છે ને? -હા. કર્મો ને લીધે જ આ સંકોચ-વિસ્તરણ કાર્ય થઈ શકે છે. પ્રશ્ન:- તો પછી કર્મો જ ન હોય તો શું થાય? કર્મો જ ન રહે ત્યારે જીવના પ્રદેશોનું સંકોચ-વિસ્તરણ થાયજ નહિ આટલી ચર્ચાનો નિષ્કર્ષએ જ છે કે જો તમે દીવાના પ્રકાશની માફક તમારા જીવદ્રવ્યના પ્રદેશોમાં સંકોચ-વિસ્તરણ ન ઇચ્છતા હો અને સ્થિરતાની ઈચ્છા રાખતા હો તો મોક્ષ માટે પુરુષાર્થ કરવો. મોક્ષે ગયા પછી નિષ્કર્મન્ આત્માને કોઈ અસ્થિરતા રહેતી નથી. આ સ્થિરતા એ જ જીવની સર્વોચ્ચ વિકાસ અવસ્થા છે. U S S S U G અધ્યાયઃ૫-સૂત્ર ૧૦) U [1]સૂત્રરંતુ આ સૂત્ર થકી સૂત્રકાર ધર્મ-અધર્મ[દવ્યના લક્ષણને જણાવે છે. U [2]સૂત્ર મૂળઃ-તિસ્થિત્યુદોષધર્મયોપIR: [3]સૂત્ર પૃથક-તિ - સ્થિતિ - ૩પપ્ર૬: ધર્મ - અધર્મો: ૩પર: U [4] સૂત્રસારઃ-ગતિ અને સ્થિતિમાં નિમિત્ત થવું[એજ અનુક્રમે ધર્મ અને અધર્મ દ્રવ્યોનું કાર્ય છે. U [5]શબ્દજ્ઞાનઃપતિ- ગતિ કરવી સ્થિતિ-સ્થિર રહેવું ૩૫wઈ નિમિત્ત, ધર્મ- ધર્મ, ધર્મ દ્રવ્ય]. *દિગમ્બર આમ્નાયમાં ઉર્જાન્યુપપ્રહ છે. શ્વેતામ્બરમાં પણ કોઈક કોઈક સ્થાને આ પાઠ મળે છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અધર્મ અધર્મ [અધર્મ દ્રવ્ય] ૩૫ાર: ઉપકાર કાર્ય [] [6]અનુવૃત્તિ:-પૂર્વ સૂત્રની કોઇ અનુવૃત્તિ નથી. [][7]અભિનવટીકાઃ- ધર્મ અને અધર્મ બંને દ્રવ્યો અમૂર્ત હોવાથી ઇન્દ્રિય ગમ્ય નથી. એ બંને દ્રવ્યોની સિધ્ધિ લૌકિક પ્રત્યક્ષ પ્રમાણ થકી થઇ શકતી નથી. જો કે આગમ પ્રમાણ થી તેમનું અસ્તિત્વ માનવામાં આવે છે અને આગમપોષક એવી યુકિતઓ પણ છે કે જે ઉકત દ્રવ્યોનું અસ્તિત્વ સિધ્ધ કરે છે. જગતમાં ગતિશીલ અને ગતિપૂર્વક સ્થિતિશીલ એવા બે પદાર્થો છે જીવ અને પુદ્ગલ આ ગતિ અને સ્થિતિ બન્ને ધર્મ અને અધર્મ દ્રવ્યોનું પરિણામ અને કાર્ય છે. જો કે ગતિ અને સ્થિતિનું ઉપાદાન કારણ જીવ અને પુદ્ગલ જ છે. તો પણ કાર્યની ઉત્પત્તિમાં અવશ્યઅપેક્ષિત અને ઉપાદાન કારણથી ભિન્ન એવું કોઇ નિમિત્ત કારણ તો હોવું જ જોઇએ. આ નિમિત્ત કારણ તે જ ધર્મ અને અધર્મ દ્રવ્ય. ૬૪ જીવ અને પુદ્ગલની ગતિમાં નિમિત્ત રૂપે ધર્માસ્તિકાયની અને સ્થિતિમાં નિમિત્તરૂપે અધર્માસ્તિકાયની સિધ્ધિ થઇ જાય છે. આઅભિપ્રાયને લીધેજ ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયનું લક્ષણ બતાવતા કહ્યું કેઃ ધર્માસ્તિકાય નું લક્ષણ-‘ગતિશીલ પદાર્થોની ગતિમાં નિમિત્ત થવું ’’ તે છે. —અધર્માસ્તિકાયનું લક્ષણ-‘‘તે પદાર્થોની સ્થિતિમાં નિમિત્ત થવું’’ તે છે. જગત્તિ:- ગમનરૂપ ક્રિયા, એક સ્થાને થી બીજા સ્થાને જવું - देशान्तरप्राप्ति लक्षणाया: (गति) બાહ્ય અને અભ્યન્તર કારણોથી પરિણમન કરવાવાળા દ્રવ્યને દેશાન્તર પ્રાપ્ત કરાવનાર પર્યાય તે ગતિ જસ્થિતિઃ- સ્થિતિ- રહેવું, એક જ સ્થાને સ્થિર થવું તે - स्थिति : (इति) एक देशावस्थान लक्षणायाः - પોતાના સ્થાન થી ચ્યુત ન થવું કે ખસવું નહીં, તેને સ્થિતિ કહે છે. ૩૫પ્રહ:-ઉપગ્રહ એટલે નિમિત્ત(કારણ) જેમકે ગતિમાં નિમિત્ત થવું તે ધર્માસ્તિકાયનું કાર્ય છે. એમ કહ્યુ તેથી તિપ્રદ્દ: એટલે ગતિમાં નિમિત્ત થવું કે ગતિનું નિમિત્તકારણ અર્થ થશે. --સ્વોપજ્ઞ ભાષ્યમાં ૩પપ્રદ્દ શબ્દના પર્યાયોને જણાવતા કહ્યુ છે કે ઉપગ્રહ-નિમિત્તઅપેક્ષા-કારણ અને હેતુ એબધા સમાનર્થી શબ્દો છે. —ઉપગ્રહ એટલે અનુગ્રહ, દ્રવ્યોની શકિતના આવિર્ભાકરણમાં કારણ હોવું ધર્મઃ- ધર્મ એટલે ધર્માસ્તિકાય,ધર્મદ્રવ્ય સામાન્ય વ્યવહારમાં તેને ગતિ સહાયક દ્રવ્યરૂપે ઓળખાવાય છે. -ગતિશીલ પદાર્થોની ગતિમાં નિમિત્ત થવાનું કાર્ય કરતું દ્રવ્ય તે ધર્મ દ્રવ્ય. મેં અધર્મ:- અધર્મ એટલે અધર્માસ્તિકાય,અધર્મદ્રવ્ય Page #66 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૧૭ - સામાન્ય વ્યવહારમાં તે સ્થિતિ સહાયક દ્રવ્યરૂપે ઓળખાવાય છે -[જીવ અને પુદ્ગલની સ્થિતિમાં નિમિત્ત થવાનું કાર્ય કરતું દ્રવ્ય તે અધર્મ દ્રવ્ય. * વ ર્મયો- કર્તનિર્દેશ પદ છે. અર્થાત આ પદ ઉપકાર ક્રિયાના કર્તા રૂપે છે. જ ૩૫ - ઉપકાર એટલે કાર્ય. -ઉપકાર-ગુણ-પ્રયોજન અને કાર્ય એ બધા સમાનાર્થી-પર્યાયવાચી શબ્દો છે. છતાં ઉપકાર અને કાર્ય બે શબ્દોનો પ્રયોગ ટીકામાં વિશેષ જોવા મળે છે. -તદુપરાંત ઉપકાર શબ્દ સહાયક કે આવશ્કતા અર્થમાં પણ જોવા મળે છે. -આપણે આ અભિનવટીકામાં ૩પપ્રદ શબ્દ નિમિત્ત અર્થમાં અને ૩૫૫ શબ્દ કાર્યઅથ માં પ્રયોજેલ છે. જેથી સળંગસૂત્રતા જળવાશે અને અર્થઘટન સમજવું સહેલું પડે. ઉપકાર શબ્દ સંબંધે એક ખુલાસો પણ સમજવા જેવો છે કે વ્યવહારમાં પ્રયોજાતો આ શબ્દ ઉપકાર દ્વારા “ભલુકરવું' જેવો અર્થ પ્રતિપાદીત કરે છે તેવો અર્થ અહીં સમજવાનો નથી, કેમ કે ગતિ અને સ્થિતિમાં ધર્મ-અધર્મનો ઉપકાર છે એમ કહીશું ત્યારે તો ઉપકારનો પારિભાષિક કે વ્યવહારુબંને અર્થો સરખા લાગશે પણ જયારે સૂત્રમાં સુખ દુઃખ કે જીવિતમરણ એ પુદ્ગલોનો ઉપકાર છે એમ કહીશું ત્યારે મરણમાં પુદ્ગલનો ઉપકાર છે. એવો અર્થ બેસશે નહીં. વ્યવહારમાં કોઈને કહીએ કે આ ભાઈના મરણમાં તમારો ઘણો ઉપકાર છે ભલુ કર્યુતમે કે આગયો તો તે કેવું વિચિત્ર લાગે? તેને બદલે ઉપકારનો પારિભાષિક અર્થ “કાર્ય” લઈએ- તો “મરણમાં નિમિત્ત થવું તેપુદ્ગલનું કાર્ય છે' એમ સ્પષ્ટ સમજી શકાશે અર્થાત મરણ એ પુદ્ગલ દ્રવ્યનો ઉપકાર નથી પણ તેનું એક કાર્ય છે. જે તે ભવના આયુષ્યકર્મના પુદ્ગલો હોય ત્યાં સુધી તે જીવે અને પછી મરણ પામે છે. જ ૩૫-એકવચનમાં મુક્યું? જોકેતિ ૩VAR: અને સ્થિતિ ૩૫%8: એરીતે ઉપકાર બે છે. પણ સમાન્ય વાચી પદ તરીકે ઉલ્લેખ કર્યો હોવાથી ૩પર: એકવચનમાં મુકેલ છે. * સંકલિત અર્થ –ગતિ સહાયરૂપ નિમિત્ત એ ધર્માસ્તિકાયનું કાર્ય પ્રયોજન છે. -સ્થિતિ સહાયરૂપ નિમિત્ત એ અધર્માસ્તિકાયનું કાર્ય[પ્રયોજન છે. -ધર્માસ્તિકાય દ્રવ્યનું લક્ષણ જણાવે છે - આદ્રવ્ય જે સમગ્ર લોકાકાશમાં એક અખંડ સ્વરૂપે, અસંખ્યાત પ્રદેશ સ્વરૂપે વ્યાપ્ત છે. તે જયાં જયાં જે-જે જીવ કે પુદ્ગલ દ્રવ્યને ગતિ કરવી હોય તેને ગતિ કરવામાં સહાયતા કરવાનું કાર્ય કરે છે. ઘર્માસ્તિકાય દ્રવ્યની સહાય વિના જીવ કે પુદ્ગલ ગતિ કરી શકે નહીં –અધર્માસ્તિકાય દ્વ્યનું લક્ષણ જણાવે છે - આ દ્રવ્ય સમગ્ર લોકાકાશમાં એક અખંડ સ્વરૂપે, અસંખ્યાત પ્રદેશ સ્વરૂપે વ્યાપ્ત છે. તે જયા-જયાં જે જે જીવ કે પુગલ દ્રવ્યને સ્થિર અ. પપ Page #67 -------------------------------------------------------------------------- ________________ $$ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા થવું હોય તેને સ્થિર થવામાં સહાયતા કરવાનું કાર્ય કરે છે. અધર્માસ્તિકાય દ્રવ્યની સહાય વિના જીવ કે પુદ્ગલ સ્થિતિ કરી શકે નહીં -અલોકાકાશમાં ધર્મ-અધર્મદ્રવ્ય ન હોવાથી ત્યાં જીવ કે પુદ્ગલ ની ગતિ કે સ્થિતિ હોતી નથી આગળ વધીને કહીએતો ઉકત દ્રવ્યોના અભાવે જીવકે પુદ્ગલ દ્રવ્યોનું ત્યાં અસ્તિત્વ જ નથી આ રીતે નીચેના મુખ્ય મુદ્દા માં સૂત્રનો અર્થ વિભાજીત થઈ શકે (૧)જીવ અને પુદ્ગલ બંનેનો ગતિ અને સ્થિતિ કરવાનો સ્વભાવ છે (૨)ધર્માસ્તિકાયનું કાર્ય કિલક્ષણ] ઉકત દ્રવ્યોને ગતિમાં સહાયતા કરવાનું છે. (૩) અધર્માસ્તિકાયનું કાર્ય કિલક્ષણ ઉકત દ્રવ્યોને સ્થિતિમાં સહાયતા કરવાનું છે. (૪)જેમ માછલીમાં ચાલવાની અને સ્થિર રહેવાની શકિત હોવાછતાં ગતિ કરવામાં પાણીની અને સ્થિતિ કરવામાં જમીનાદિની અપેક્ષા રહે છે. (૫)જેમ ચક્ષુમાં જોવાની શકિત હોવાછતાં તેને પ્રકાશની અપેક્ષા રહે છે (૬)તેમ જીવ કે પુદ્ગલમાં ગતિ અને સ્થિતિની શકિત હોવાછતાં અનુક્રમે ધર્મ-અધર્મ દવ્યની સહાયતા લેવી પડે છે. (૭)આ રીતે જીવ અને પુગલ ને ગતિ કરવામાં બાહ્ય નિમિત્ત કારણ ધર્મદ્રવ્ય છે અને સ્થિતિ કરવામાં બાહ્ય નિમિત્ત કારણ અધર્મ દ્રવ્ય છે (૮)આ બંને દ્રવ્યો ઉદાસિન કારણ રૂપ છે. પ્રેરક નથી તેઓ પ્રેરણાથકી કોઈ જ દ્રવ્યને ચલાવતા નથી કે સ્થિર કરતા નથી. કેમ કે જો આ બંને દ્રવ્ય પ્રેરક કારણ હોતતો ન કોઈ પદાર્થ ગતિ કરી શકત અને ન કોઈ પદાર્થ સ્થિર થઈ શકત, કેમ કે ધર્મદ્રવ્ય ગતિની પ્રેરણા કરત અને સ્થિતિ દ્રવ્ય સ્થિર કરવા પ્રેરણા કરત એ દ્વન્દ્ર ચાલુ જ રહેત (૯) આ બંને દ્રવ્ય સમગ્ર લોકાકાશમાં અખંડ સ્વરૂપે વ્યાપ્ત ન હોતતો લોકના સમગ્ર ભાગોમાં ગતિ કે સ્થિતિ થતી જ નહોતી પણ લોકાકાશમાં તેની સર્વવ્યાપિતાને લીધે જ સર્વત્ર ગમન કે અવસ્થાન થઈ શકે છે. (૧૦)વળી ધર્મ-અધર્મદ્રવ્ય અસંખ્યાત પ્રદેશી કહ્યું છે અનંત પ્રદેશ નહીં જો તે અનંત પ્રદેશી હોત તો અલોકમાં પણ પુગલ અને જીવની ગતિ કે સ્થિતિ થઈ શકતી હોત. –લોક કે અલોકનો વિભાગ પણ ન હોત અને -પુરુષાકાર એવું લોકનું સંસ્થાન પણ ન હોત –વિશ્વનો આકાર, વ્યવસ્થા કે મર્યાદા કશું જ ન હોત (૧૧)બંને દ્રવ્યોનું કાર્ય પણ એકમેકના પૂરક જેવું છે. જો ફકત ધર્મદ્રવ્યને માનશો તો જીવ-પુદ્ગલની ગતિજ ચાલ્યા કરશે અને જો અધર્મદ્રવ્ય ને જ માનશો બધા સ્થિર-પૂતળાં જેવાજ થઈ જશે.માટે બંને દ્રવ્યો સર્વજ્ઞપરમાત્માના વચનથી પણ ગ્રાહ્ય છે અને તેનું અસ્તિત્વ બુધ્ધિથી પણ ગ્રાહ્ય છે. જ પ્રશ્ન - ધર્મ-અધર્મ દ્રવ્ય, જીવની માફક અસંખ્યાત પ્રદેશી હોવા છતાં તેને લોકવ્યાપી કઈ રીતે કહ્યા તે સમજાતું નથી. Page #68 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૧૭. ૬૭ –સમાધાનઃ-જેમ પાણી, માછલીનેતરવામાં સહાયક છે. પાણીના અભાવમાં માછલીનું તરવું અસંભવ છે એ જ રીતે જીવ અને પુદ્ગલની સ્વાભાવિક અને પ્રાયોગીક ગતિ તથા સ્થિતિમાં ધર્મ અને અધર્મ સહાયક થાય છે. –કારણકે જીવ અને પુગલની સમસ્ત લોકમાં ગતિ અને સ્થિતિ છે તેથી તેના ઉપકારક દ્રવ્ય ને પણ સર્વગત માનવું જ પડે. માટે ધર્મ અને અધર્મદ્રવ્ય ને સર્વગત માનવું જ પડે તેથી ધર્મ અને અધર્મ દ્રવ્ય સર્વવ્યાપી કહ્યું છે. જ પ્રશ્ન - સાંખ્ય, ન્યાય વૈશેષિક આદિ દર્શનોમાં આકાશ ને તો દ્રવ્ય માનેલું છે પણ ધર્મ,અધર્મ-દ્રવ્યને બીજા કોઇએ માન્યા નથી, તો પછી જૈન દર્શને એમનો સ્વીકાર કેમ કર્યો છે.? -સમાધાનઃ- જડ અને ચેતનાદ્રવ્ય જે દ્રશ્ય અને અદશ્ય વિશ્વના ખાસ અંગ છે એમની ગતિશીલતા તો અનુભવસિધ્ધ છે -જો કોઈ નિયામક તત્વ ન હોય તો તે દ્રવ્ય પોતાની સહજ ગતિશીલતાના કારણથી અનંત આકાશ માં કયાંય પણ ચાલી જઈ શકે છે. -જો એ ખરેખર અનંત આકાશમાં ચાલ્યા જ જાય તો આ ર્દશ્યાર્દિશ્ય વિશ્વનું નિયત સ્થાન જ સદા સામાન્ય રૂપે એક સરખું નજરે પડે છે તે તે કોઈપણ રીતે ઘટાવી શકાશે નહીં કેમ કે અનંતાજીવો અને અનંતા પુગલો પણ અનંત પરિમાણ વિસ્તૃત આકાશક્ષેત્રમાં રોકાયા વિના સંચાર કરશે. આ રીતે સંચાર કરતા દ્રવ્યો એટલા બધાં પૃથફથઈ જશે કે એમનું ફરી થી મળવું અને નિયત સૃષ્ટિરૂપે નજરે પડવું અસંભવિત નહીં તો પણ મુશ્કેલ તો જરૂર થશે. -આ કારણોથી ઉપરનાં ગતિશીલ દ્રવ્યોની ગતિમર્યાદાને નિયંત્રિત કરતા તત્વનો સ્વીકાર જૈન દર્શન કરે છે. એ જ તત્વ ને “ધર્માસ્તિકાય' એવી સંજ્ઞા આપવામાં આવી છે -જે રીતે ઉપરોકત દલીલો થી ગતિ મર્યાદાના નિયામક તત્વરૂપે ધર્માસ્તિકાયના તત્વ નો સ્વીકાર કર્યો એકજ દલીલ થી સ્થિતિ મર્યાદાના નિયામકરૂપે અધર્માસ્તિકાય તત્વનો સ્વીકાર પણ જૈન દર્શન કરે જ છે. જ પ્રશ્ન-જીવ અને પુદગલ ની ગતિ અને સ્થિતિના બાહ્ય કારણ તરીકે આકાશને માનવાથી પણ ગતિ અને સ્થિતિ થઈ શકે છે. જેમ પાણી એ માછલીનો આધાર હોવા ઉપરાંત ગતિ-સ્થિતિમાં પણ કારણ બને છે. તેમ આકાશ ને જ જીવ-પુદગલના આધાર અને ગતિસ્થિતિના કારણ તરીકે માનવાથી ઈષ્ટની સિધ્ધિ થઈ શકે છે. પછી ધર્મ-અધર્મ દ્રવ્યને માનવાની જરૂર શી? –સમાધાનઃ- આ પ્રશ્નના ઉત્તરમાં પહેલો પ્રશ્ન તો એ થાય કે જો આકાશ ગતિસ્થિતિમાં કારણરૂપ હોય તો અલોકાકાશમાં ગતિ અને સ્થિતિ કે થતી નથી? –અર્થાત આકાશને ગતિ અને સ્થિતિનું નિયામક માનતાને અનંત અને અખંડ હોવાથી જડ અને ચેતન દ્રવ્યને પોતાનામાં ગતિ અને સ્થિતિ કરતાં રોકી શકે નહીં અને એમ થવાથી નિયત દક્ષા ર્દશ્ય વિશ્વના સંસ્થાનની અનુપપત્તિ થઇ જશે. પરિણામે ધર્મ-અધર્મદ્રવ્યને આકાશ જુદું-સ્વતંત્ર માનવુંએજન્યાય પ્રાપ્ત છે. જયારેજડ અને Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ચેતનતોગતિશીલજ ત્યારે મર્યાદિતઆકાશ ક્ષેત્રમાં તેમની ગતિનિયામકતત્ત્વસિવાયજપોતાના સ્વભાવથી માની શકાતી નથી. એથી ધર્મ-અધર્મદ્રવ્યનું અસ્તિત્વ યુક્તિ સિધ્ધ છે. જ પ્રશ્ન - ઘર્મ, અધર્મનો અવગાહ આખા લોકાકાશમાં છે તો પછી જીવ અને પુદ્ગલનો અવગાહ કયાં થાય છે? સમાધાનઃ- હોમાશેવIK: સૂત્રમાં જણાવ્યા મુજબ લોકાકાશ સિવાયના કોઈ ભાગમાં અવગાહ હોતો નથી. જો જીવ અને પુદ્ગલને અલગ પાડવા હોતતો સૂત્રકાર મહર્ષિ એ ધSધર્મયો: ને છોડવાહિ: એવું સૂત્ર જ બનાવેલ હોત પણ સામાન્ય સૂત્ર બનાવેલ હોવાથી જીવ અને પુદ્ગલનો અવગાહ પણ સાથે જ સમજી લેવાનો છે. U [9] સંદર્ભઃ # આગમ સંદર્ભ ધમ્પત્યગીવાળું ગામ||મા માણુનેસમાગવફગો कायजोगा जे यावन्ते तहप्पगारा चला भावा सव्वे ते धम्मत्थिकाए पवत्तंत्ति गइ लकखणेणं धम्मत्थि काए। अधम्मस्थिकाएणं जीवाणं ठाणनिसीयण तुयट्टणमणस्स य एगत्ती भाव करणता जे यावन्ने तहप्पगारा थिरा भावा सव्वे ते अधम्मस्थिकाए पवत्तंति ।ठाए लकखणे णं अधम्मत्थिकाए । - પ. ૨૨ ૩૪ . ૪૮૨/૨-૩ # તત્વાર્થ સંદર્ભઃ(૧) શેવ દિ: ૫:૨૨ (૨) મળીવયા ધર્માધિકાશ પુત્ર: ૧૨ – અન્ય ગ્રન્થ સંદર્ભ(૧)નવતત્વ પ્રકરણ-ગા.૯ વિસ્તારાર્થ (૨)દવ્યલોક પ્રકાશ-સર્ગઃર-શ્લોક-૧૯ થી ૨૪ U [9]પદ્યઃ(૧) જીવાદિના સંચાર સમયે ગતિ સહાયક ધર્મ છે સ્થિરતામાં મદદરૂપે દ્રવ્ય એ જ અધર્મ છે. (૨) આ સૂત્રઃ૧૭-૧૮ નું સંયુકત પદ્ય ધર્મ, અધર્મ એ બંને નિમિત્ત ગતિ સ્થિતિમાં અને આકાશનું કાર્ય નિમિત્ત અવગાહને U [૧૦]નિષ્કર્ષ-આ સૂત્ર તથા પછીનાઆકાશદવ્યનું સૂત્રએ બંને ઉપકાર [કાર્ય ને આશ્રીને એ બંને સૂત્રોનો નિષ્કર્ષ ધર્માદિ ત્રણે અજીવને સાથે લેવા માટે પછીના સૂત્ર:૧૮માં આપેલો છે. જો કે પુદ્ગલ પણ અજીવ છે છતાં પુદ્ગલની વિશિષ્ટતા ધ્યાનમાં લેતા તેનો નિષ્કર્ષ અલગ આપવા માટે અહીં ફકત ત્રણ અજીવોની જ સાથે વિચારણા કરી છે. S S S T U GU Page #70 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૫ સૂત્ર: ૧૮ ૬૯ (અધ્યાયઃ૫-સૂત્ર૧૮) U [1]સૂત્રહેતુ- આકાશ ના લક્ષણને કાર્યને આ સૂત્ર થકી જણાવે છે. [2]સૂત્ર મૂળઃ-આમરાયાવાદ: 0 [3સૂત્ર પૃથક્ર- માસ્ય મવાદ: U [4] સૂત્રસાર - અિવકાશ એટલે કે] જગ્યા આપવામાં નિમિત્ત થવું તે આકાશનું કાર્ય [અર્થાત્ ઉપકાર છે [અથવા-આકાશનું કાર્ય કે ઉપકાર, અવગાહ અર્થાત્ જગ્યા આપવામાં નિમિત્ત થવું તે છે] U [5]શબ્દજ્ઞાનઃમારાથ-આકાશ, આકાશસ્તિકાય,આકાશ દ્રવ્ય અનWIઉં- અવગાહ, જગ્યા આપવી, અવકાશ આપવો 1 [6]અનુવૃત્તિ-તિસ્થિતિ-ઉપપ્રદો થ યો પર: ૫:૨૭૩પપ્રદ:..૩૫R: O [7]અભિનવટીકા - ધર્મ અને અધર્મ,જીવ અને પુદ્ગલ એ ચારે દ્રવ્ય ક્યાંક ને કયાંક સ્થિત છે, અર્થાત આધેય થવું અથવા અવકાશ મેળવવો એ એમનું કાર્ય છે. જયારે અવકાશ આપવો એટલે કે સ્થાન આપવું તે આકાશનું કાર્ય છે. એથી જ અહીં સૂત્રકાર મહર્ષિ જણાવે છે કે અવગાહ-પ્રદાન એ જ આકાશનું લક્ષણ છે. માગ:- આકાશ એટલે આકાશાસ્તિકાય કે આકાશદ્રવ્ય –અહીં મારા શબ્દ સાથે ૩૨: શબ્દની અનુવૃત્તિ પૂર્વસૂત્રમાંથી લઈને જોડવાની છે. એટલે માણ્ય-૩૧: એવું વાકય થશે કેમ કે અત્રે પાંચે દ્રવ્યોના ઉપકાર કે કાર્ય થકી તેના લક્ષણને જણાવે છે તેમ આ સૂત્રમાં પણ સૂત્રકાર આકાશ દ્રવ્યના કાર્યને જણાવે છે. * અવાદ:પૂર્વે સૂત્ર-૧:૨૨ માં પ્રવાહ શબ્દ કહેવાઈ ગયો છે. – અવગાહ એટલે પ્રવેશ,સ્થાન કરવું તે, જગ્યા આપવી. –અહીં પ્રવાહ શબ્દ સાથે ૩પપ્રદ શબ્દની અનુવૃત્તિ કરીએ તો સૂત્રવધુ સ્પષ્ટ બનશે કેમકે જેમપૂર્વસૂત્રમાં પતિ-પપ્રદ અને સ્થિતિ-પપ્રદ: શબ્દ છે. તેમ અહીં વાદ-૩પપ્રદ એવું પદબનશે જેથી અવગાહકરવાવાળાધર્મ,અધર્મ,જીવ અને પુદ્ગલદ્રવ્યના અવગાહમાં ઉપગ્રહ કરવાનું અર્થાત નિમિત્ત બનાવનું આકાશ દ્રવ્યનું કાર્ય છે એવો અર્થ સ્પષ્ટ થશે. * સંકલિત અર્થ- આ સૂત્રનો અર્થ જૂદી જૂદી રીતે અહીં આપવામાં આવ્યો છે – ૧ આકાશનું લક્ષણ છે. અવગાહ પ્રદાન માં નિમિત્ત થવું – ૨ અવકાદો: કોપર: -૩ આકાશનું કાર્ય કે પ્રયોજન સર્વદ્રવ્યોને અવગાહ આપવામાં નિમિત્ત થવું તે છે. –૪ અવગાહી એવા ધર્માદિ દ્રવ્યોને અવગાહ-અવકાશ કે જગ્યા આપવામાં નિમિત્ત થવું તે આકાશ દ્રવ્યનું કાર્ય કિઉપકાર] છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા * વિશેષ - સૂત્રના અર્થ તથા શબ્દોના વૈશિષ્ઠયને આધારે વિશેષ કથન કરતાં આ રીતે જણાવી શકાય કે - # ધર્માસ્તિકાય,અધર્માસ્તિકાય,જીવાસ્તિકાય અને પુગલસ્તિકાય એ ચારે દ્રવ્યોને આકાશ અવગાહ આપે છે. કેમ કે - # ધર્માસ્તિકાય આદિને અવગાહમાં નિમિત્ત થવું એ આકાશનું કાર્ય છે જે આ રીતે એકજ આકાશ દ્રવ્યમાં આ ચારે દ્રવ્યોને પ્રવેશ મળે છે. $ અહીંપૂર્વસૂત્ર :૨૨ મુજબ એવાખ્યાલમાં રાખવીકે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એબે દ્રવ્ય એકઅખંડ અનંત પ્રદેશાત્મક આકાશસ્તિકાય જેભાગમાં રહેલા છે. તે ભાગને અસંખ્યાત પ્રદેશ સ્વરૂપી લોકાકાશ કહે છે. અને બાકીના ભાગ અલોકાકાશ કહે છે. $ આ રીતે ધર્મ-અધર્મ દ્રવ્યને આશ્રીને એમ કહી શકાય કે લોકાકાશની બહાર કોઈ જીવ કે પુદ્ગલ દ્રવ્યનું અસ્તિત્વ નથી. 6 અવગ્રહપ્રવેશ મેળવવાની દૃષ્ટિએ સ્વોપલ્લભાષ્યમાં ચાર દ્રવ્યોના બે ભેદ કહ્યા છે. (૧)ધર્મ અને અધર્મ દ્રવ્ય આકાશની અંદર પ્રવેશીને અવગાહ મેળવે છે. (૨) જીવ અને પુદ્ગલો સંયોગ અને વિભાગ થી પ્રવેશ મેળવે છે. – અહીં સંયોગ એટલે એક સ્થાને ભેગા થવું કે જોડાવું - અને વિયોગ એટલે કોઈ બીજા સ્થાને થી છુટાં પડવું જીવ અને પુદગલ અલ્પષેત્રને અવગાહે છે. લોકાકાશના અસંખ્યાતમાં ભાગને રોકે છે. વળી તે બંને નેસૂત્ર પદમુજબ ક્રિયાવાનુદ્રવ્યો પણ કહ્યા છે. એક ક્ષેત્રથી ખસીને બીજા ક્ષેત્રમાં પણ પહોચે છે તેથી તેના મવદ એટલે કે પ્રવેશમાં સંયોગ અને વિભાગ દ્વારા આકાશ ઉપકારક બને છે. જ જો આકાશ ન હોત, તો અમુક સ્થાને જીવ અને પુદ્ગલના સંયોગ અને વિભાગ સંભવી ન શકત. $ જો સંયોગ અને વિયોગ પૂર્વક અવકાશ આપનાર પદાર્થના હોય, તો કોઈ પણ વસ્તુ સર્વવ્યાપક બને અથવા તો તે કયાંય રહી શકે નહીં –જયારે જીવ કે પુદ્ગલનું અવગાહના ક્ષેત્ર બદલાયા કરે છે. કયારેક તે આસ્થાને હોય, કયારેક તે બીજા સ્થાને પણ હોય. આમ જેસ્થાને થી તે છૂટો પડે છે તેને વિભાગ કહે છે. અને જે સ્થાને તે પ્રવેશ કરે છે. તેને સંયોગ કહે છે. આ બંને સ્થિતિમાં અવગાહ આપવાનું કાર્ય આકાશ જ કરે છે. $ જો કે ટોવાશેqIFE: સૂત્ર૫:૨૨ માંઆકાશનું સ્વરૂપકેલક્ષણ પહેલા બતાવેલું જ છે કે સંપૂર્ણ પદાર્થોને અવગાહદેવાનું તેને કાર્ય છે છતાં આ સૂત્રમાં ફરીથી એ જ અવગાહ કાર્ય ને જણાવવા માહ્યાવાદ: સૂત્ર બનાવ્યું તે સહેતુક છે. લોકાકાશમાં અવગાહ સૂત્ર થકી અવગાહી એવા ધર્માદિ દ્રવ્યનું પ્રાધાન્ય હતું ત્યાં ધર્માદિ ચાર દ્રવ્યો કયાં રહે છે એ વાતને સિધ્ધ કરવામાં આવી હતી જયારે પ્રસ્તુત સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ એ સિધ્ધ કરેલ છે. અવગાહ આપવો એ આકાશનું જ કાર્ય છે. સામાન્યથી ધર્માદિ દ્રવ્યોનો અવગાહવિચારીને આપણે લોકાકાશને જ અવગાહ Page #72 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૫ સૂત્ર: ૧૮ ૭૧ આપવામાં પ્રયોજક તત્ત્વગણીએ છીએ અને અલોકનું અવગાહ-કાર્યઅપ્રસિધ્ધ રહે છે. તેથી આ સૂત્ર સ્પષ્ટ જણાવે છે કે અવગાહમાં નિમિત્ત થવું તે આકાશ દ્રવ્યનું કાર્ય છે. તેનો અર્થ એ જ કે આકાશ દ્રવ્ય તો માધાર છે જ ત્યાં કોઈ બાધેય દ્રવ્ય રહે કે ન રહે. જેમ એક ઘર બનાવવામાં આવે તેને રહેઠાણ રહેવાનું સ્થાનકહેવામાં આવે છે. તેમાં કોઈ રહેતું હોય કે ન રહેતું હોય પણ તેને રહેઠાણ તો કહેવાય જ છે. તે રીતે આકાશ દ્રવ્ય એ અવગાહઆપવાના લક્ષણને કારણે આધારતો કહેવાય છે. ત્યાં આધેય દ્રવ્ય હોય કે ન હોય તે વાત મહત્વની નથી. * પ્રશ્ન - ઘડો અને પાણી વગેરે પૃથસિધ્ધ પદાર્થોમાં આધાર આધેય ભાવ જોવા મળે છે. જેમ કે ઘડો આધાર છે. પછી તેમાં પાણી આધેય છે. પણ આ ધર્મ, અધર્મ, આકાશ વગેરે તો પૃથક સિધ્ધ છે તો તેમાં આધાર-આધેય સંબંધ કઈ રીતે ઘટાવી શકાય? -સમાધાન-પૃથફસિધ્ધ ન હોય તેવા પદાર્થોમાં પણ આધાર આધેય સંબંધ જોવા મળે છે. જેમકે હાથમાં આવેલી રેખાઓ. અહીં હાથ અને રેખા પૃથસિધ્ધ નથી છતાં હાથ આધાર છે. રેખાઓ આધેય છે. તે જ રીતે આકાશમાં [લોકાકાશમાં ધર્મ અને અધર્મ દ્રવ્ય વ્યાપ્ત છે તે વાત વ્યવહાર સિધ્ધ જ છે. જ પ્રશ્નઃ- જીવ અને પુદ્ગલ તો સક્રિય છે તેથી તેને અવગાહદેવાની વાત યોગ્ય છે. પણ ધર્મ અને અધર્મ તો નિષ્ક્રિય છે તેને અવકાશ દેવાની વાત કઈ રીતે સમજવી? જ જો કે ધર્મ, અધર્મદ્રવ્યમાં અવગાહન ક્રિયા થતી નથી, કેમ કે આ દ્રવ્યોનો નિષ્ક્રિય છે. છતાં પણ ઉપચારથીતેને અવગાહીજ કહ્યા છે અને આકાશદ્રવ્યનું કાર્યઅવગાહ આપવો તે કહ્યું છે. વળી લોકાકાશમાં ધર્મ અધર્મદ્રવ્ય સર્વત્ર વ્યાપ્ત છે માટે વ્યવહારનયથીધર્મ અધર્મ દ્રવ્યનો આકાશ દ્રવ્યમાં પ્રવેશ માનવો તે ઉચિત જ છે તે જ પ્રશ્નઃ-જો આકાશવ્યમાં અવગાહદેવાની શક્તિ છે તો દીવાલમાં ગાય વગેરેનો અને વજમાં પત્થર વગેરેનો પ્રવેશ પણ થવો જોઈએને? કેમ કે આકાશદૂતો સર્વત્ર અસ્તિત્વ ધરાવે છે? જ સ્થળ હોવાથી ઉકત પદાર્થો પરસ્પર પ્રતિઘાત કરે છે. અહીં આકાશ દ્રવ્યનો દોષ નથી, પણ જે-તે પદાર્થોનો દોષ છે જયારે સૂક્ષ્મ પદાર્થ પરસ્પર અવકાશ આપે છે માટે તેમાં પ્રતિઘાત થતો નથી. 0 [B]સંદર્ભ ૪ આગમ સંદર્ભમાWIM નીવડ્યાણ ય મળીવ વ્યાખ ય માળખૂણ एगेण वि से पुन्ने दोहिवि पुन्ने सयंपि माएज्जा...! अवगाहणा लक्खणेणं आगासत्थिकाए મ. . ૧૨, ૩.૪,૪૮૨-૪ ૪ તત્વાર્થ સંદર્ભ(૧) એllોવIK: ૫:૨૨ (૨) ગાીિનતા: ૫: Page #73 -------------------------------------------------------------------------- ________________ ૭૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા 0 અન્યગ્રન્થ સંદર્ભ(૧)દવ્ય લોકપ્રકાશ સર્ગર ગ્લો. ૩૯ થી ૪૨ (૨)નવતત્વ પ્રકરણ-ગાથા ૧૦ વિસ્તારાર્થ [9પધઃ(૧) સૂત્ર૧૮:૧૯-૨૦નું પદ્ય એકસાથે સૂત્રઃ૧૯માં આપેલ છે (૨) સૂત્રઃ૧૮ નું બીજું પદ્ય પૂર્વ સૂત્રઃ ૧૭ સાથે અપાઈ ગયું છે [10]નિષ્કર્ષ-સૂત્ર ૧૭ અને ૧૮ નો સંયુકતગતિ-સ્થિતિ કે અવગાહરહેવા આપવું તે ધર્માદિ ત્રણે દ્રવ્યોનો ઉપકાર છે. આટલી જ વાતનું સ્મરણ કરીએતો માનકષાય અને લોભકષાય ઉપર ઘણો અંકુશ આવી શકે. કેમ કે જો આકાશ દ્રવ્યની વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં અવગાહ પ્રદાન કાર્ય તે જ કરે છે. પછી આ ઘર, આ જગ્યા, આ રૂમ વગેરેમાં મમત્વ શેનું? હજીવ રહેવાના કોઈપણ સ્થળ તારા થયા કયાંથી? એ તો આકાશ દ્રવ્યના ઉપકાર થી પ્રાપ્ત થયેલ છે. તે અવગાહ પ્રદાન કરવાનું કાર્ય ન કરે તો તેને પણ કોણ ઉભવા દેવાનું હતું? એ જ રીતે ગતિ અને સ્થિતિ સહાયકદ્રવ્યોને વિચારીએ તો આ જગતમાં મારાથી કાંકરી પણ ન ખરે તે વાત સમજાઈ જશે, કેમ કે જીવ કે પુગલ ને ગતિ કે સ્થિતિમાં નિમિત્ત થવાનું કાર્ય તો ઘર્મ-અધર્મવ્ય કરે છે. માટે હે જીવ! આ જગતમાં તારાથી કશું થતું નથી અને પાંદડું પણ હલી શકતું નથી માટે ફોગટ ફૂલાઈશ નહીં કષાયનો નિગ્રહ કરી મોક્ષને માટે યત્ન કર, OOOOOOO (અધ્યાયઃ૫-સૂત્રઃ૧૯) U [1]સૂત્રહેતુ- આ સૂત્ર થકી પુદ્ગલ દ્રવ્યના કાર્ય કે ઉપકાર ને જણાવે છે. [2] સૂત્ર મૂળ-રીરવાન:પ્રાણાના પુત્રના 0 [B]સૂત્ર પૃથક-શરીર - વા - મનસ્ - પ્રા - મીના:- પુ નામું [4]સૂત્રસાર-શરીર,વાણી,મન,પ્રાણાપાન[ધ્વાસોચ્છવાસમાં નિમિત્ત થવું એ પુદ્ગલોનો ઉપકાર [અર્થાતુ પુલોનું કાર્ય છે. U [5]શબ્દશાનઃશરીર: ઔદારિકાદિ પાંચ પ્રકારનું શરીર પુ ના- પુલોનો વાવાણી મન- મન પ્રા//પાન- ગ્વાકોચ્છવાસ પ્રાળ - નિશ્વાસ અપાન- ઉચ્છવાસ U [6]અનુવૃત્તિ- તસ્થિતિ-ઉપમહો ધધર્મયોપાર: ૫:૨૭ થી ૩પપ્ર .. ૩૫૨: ની અનુવૃત્તિ લેવી. U [7]અભિનવટીકાઃ- ધર્મ,અધર્મ,આકાશનું કાર્ય [અથવા ઉપકાર] ને જણાવ્યા Page #74 -------------------------------------------------------------------------- ________________ ૭૩ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૧૯ પછી સૂત્ર ક્રમાનુસાર ચોથા અવકાય એવા પુદ્ગલ ના કાર્યને સૂત્રકાર મહર્ષિ જણાવે છે. અનેક પૌદ્ગલિક કાર્યોમાંથી [ઉપકારો માંથી કેટલાંક કાર્યોને બે સૂત્રો થકી રજૂ કરેલા છે. જેમાં પ્રસ્તુત સૂત્રમાં શરીર,વાચા મન અને પ્રાણાપણ [શ્વાસોચ્છવાસ એ ચારે પૌદ્ગલિક કાર્યો બતાવ્યા છે કે જે જીવ ઉપર અનુગ્રહ અથવા નિગ્રહ કરે છે. બીજા શબ્દમાં આ વાત કરીએ તો-જીવ ઉપર અનુગ્રહ અથવા નિગ્રહ કરવામાં શરીર,વાણી,મન,શ્વાસોચ્છવાસ થકી નિમિત્ત થવું એ પુદ્ગલ દ્રવ્યનું કાર્ય કિ ઉપકાર છે. આ તથા અગ્રિમ સૂત્રએ બે સૂત્રો થકી સૂત્રકાર મહર્ષિએ જીવોની અપેક્ષાએ પુદ્ગલોનું માત્ર કાર્યકિઉપકાર જણાવેલ છેપુગલોનું લક્ષણ-“અરસાચવવા:પુw: ૫:૨૩ ''હવે પછી જણાવશે જ સૂત્રકાર જણાવે છે કે શરીર, મન,વાચા અને શ્વાસોચ્છવાસ માં નિમિત્ત થવું તે પુદ્ગલ દ્રવ્યનું કાર્ય [ઉપકાર છે. * शरीर:- पञ्चविधानि शरीराणि औदारिकादीनि । # શરીર પાંચ પ્રકારના છે. જેનું વર્ણન પૂર્વ સૂત્ર ૨:૩૭ મૌરિવૈયાહાર - તૈનર્મન શરીરમાં થઈ ગયેલ છે. આ ઔદારિક આદિ પાંચે શરીર પુદ્ગલના પરિણામ રૂપ હોવાથી પૌલિક છે. જે ઔદારિક, વૈક્રિય, આહારક, વૈજ, કાર્મણ શરીર પૌગલિક કહયા કેમકે તે પુગલોના જ બનેલા છે. જો કેકાર્મણશરીરઅતીન્દ્રિય છે. તોપણ તેબીજાં ઔદારિકાદિમૂર્તવ્યનાસંબંધથી સુખ-દુઃખ આદિ વિપાક આપે છે. જેમ પાણી વગેરેના સંબંધથી ધાચકણ થાય છે.તેમ અન્ય સંબંધથી કાર્પણ શરીર પણ કર્મના ફળ વિપાકને દેનાર થાય છે તેથી તેને પૌગલિક સમજવું જોઈએ. # આત્માના પરિણામોના નિમિત્તથી કાશ્મણવર્ગણાના પુદ્ગલ પરમાણુઓ કર્મ રૂપે પરિણત થાય છે. આ કર્માનુસાર ઔદારિકાદિ શરીર ઉત્પન્ન થાય છે. માટે શરીરોને પૌદ્ગલિક અથવા પુદ્ગલનું કાર્ય કિ ઉપકાર ગણેલા છે. $ ઔદારિક આદિ પાંચ શરીરોમાં સૂક્ષ્મતાને લીધે ઇન્દ્રિય ગોચરતા હોતી નથી પણ કર્મના ઉદયથી જે ઉપચય શરીર પ્રાપ્ત થાય છે. તેમાંથી કેટલુક શરીર ઈન્દ્રિય ગોચર છે અને કેટલુંક ઈન્દ્રિયાતીત છે અહીં શરીર પરથી તેના કારણભૂત કર્મોનું પણ ગ્રહણ થઈ જાય છે. તેથી તેની પૌદ્ગલિકતાને સ્વીકારીને જીવો ઉપર પુદ્ગલોનો ઉપકાર છે તેવું કથન અહીં કરેલ છે. જ વા:-:- વાણી,વાચા દ્વિ-ન્ડિયા ગિન્દ્રિયસંયોદ્ ભાષાવૈન પૃષ્ણના ૪ વાણી અર્થાત ભાષા પણ પૌદ્ગલિક છે. જીવ જયારે બોલે છે ત્યારે પહેલાં આકાશમાં રહેલા ભાષાવર્ગણાના ભાષા રૂપે બનાવી શકાય તેવા પુદ્ગલોનું ગ્રહણ કરે છે. -ત્યાર પછી પ્રયત્નવિશેષ થી તે પુદ્ગલોને ભાષારૂપે પરિણાવે છે -પછી પ્રયત્નવિશેષ થકી તે પુદ્ગલોને બહાર છોડે છે. -આ ભાષા રૂપે પરિણમેલા પુદ્ગલો એટલે જ શબ્દ. -ભાષા રૂપે પરિણમેલા પુલોને છોડી દેવા એટલે જ “બોલવું” Page #75 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -ભાષા રૂપે પરિણમેલા પુદ્ગલોને છોડવાથી અર્થાત્ બોલવાથી એ પુદ્ગલ માં ધ્વની ઉત્પન્ન થાય છે. આ રીતે શબ્દ કે વાણી ભાષા વર્ગણાના પુદ્ગલોનું પરિણામ હોવાથી પૌદ્ગલિક દ્રવ્ય છે. -ભાષા જિહવેન્દ્રિયની સહાયથી ઉત્પન્ન થાય છે અને શ્રોત્રેન્દ્રિયની સહાયથી જાણી શકાય છે. ૭૪ બે પ્રકારે ભાષા કહેલી છે તેમાં ભાવભાષા એ વીર્યાન્તરાય,મતિજ્ઞાનાવરણ અને શ્રુતજ્ઞાનાવરણના ક્ષયોપશમથી તથા અંગોપાંગ નામકર્મના ઉદયથી પ્રાપ્ત થતી એક વિશિષ્ટ શકિત છે. -આ રીતે આ શકિત પુદ્ગલ સાપેક્ષ હોવાથી પુલિક છે. – અને એવા ભાવવચનની શકિતવાળા આત્મા થકી પ્રેરિત થઇને વચન રૂપે પરિણત થતા ભાષાવર્ગણાના સ્કન્ધ, તે દ્રવ્યભાષા છે. આ દુવ્ય ભાષા કે દ્રવ્ય વચન શ્રોત્રેન્દ્રિયનો વિષય છે તેથી પણ તે પૌદ્ગલિક હોવાનું જાણી શકાય છે. * મનસ્:-:- મન, જ્ઞશ્વ મનÒન વૃત્તિ । મન પણ પુદ્ગલના પરિણામરૂપ હોવાથી પૌદ્ગલિક છે. —(સંજ્ઞી)જીવ જયારે વિચાર કરે છે ત્યારે પ્રથમ આકાશમાં રહેલા મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે. ત્યાર પછી તે પુદ્ગલોને મન રૂપે પરિણમાવે છે. અને છોડે છે – મનરૂપે પરિણમેલા પુદ્ગલોને છોડવા તે વિચાર છે. – આથી મનરૂપે પરિણમેલા પુદ્ગલો કે વિચાર એ જ મન છે. મનના બે ભેદ છે દ્રવ્યમન અને ભાવમન -ભાવમનના પણ બે ભેદ છે લબ્ધિ-ભાવમન, ઉપયોગ-ભાવમન લબ્ધિ-ભાવમન, - વિચાર કરવાની શકિત તે લબ્ધિરૂપ ભાવમન છે. ઉપયોગ-ભાવમન -વિચાર એ ઉપયોગ રૂપ ભાવ મન છે. દ્રવ્યમન- વિચાર કરવામાં સહાયક મન રૂપે પરિણમેલા મનો વર્ગણાના પુદ્ગલો એ દ્રવ્યમન છે. એ રીતે દ્રવ્યમન પૌદ્ગલિક છે. લબ્ધિ તથા ઉપયોગરૂપ ભાવમન પુદ્ગલ અવલંબિત હોવાથી પૌદ્ગલિક છે. – જ્ઞાનાવરણ તથા વીર્યાન્તરાયના ક્ષયોપશમ થી તથા અંગોપાંગ નામ કર્મના ઉદયથી મનોવર્ગણાના જે સ્કંધો ગુણદોષ વિવેચન,સ્મરણ આદિ કાર્યમાં અભિમુખ આત્માના સામર્થ્ય થી ઉત્તેજક થાય છે તે દ્રવ્યમન છે. તે પણ પૌલિક જ છે. 4પ્રાળાપનઃ- શ્વાસોચ્છ્વાસ-જેની વ્યાખ્યા હવે પછીના ૧.૮-મૂ. ૧૨તિજ્ઞતિશરીર...માં નામકર્મની ટીકામાં કરાયેલી છે. પ્રાણ:- આત્મા થકી ઉદરમાંથી બહાર કાઢવામાં આવતો નિઃશ્વાસ વાયુ, તેને પ્રાણ કહેવામાં આવે છે. અપાનઃ- ઉદર ની અંદર જતો ઉચ્છ્વાસ વાયુ, તેને અપાન કહે છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૭પ અધ્યાયઃ પ સૂત્રઃ ૧૯ એ બંને પૌદ્ગલિક છે અને જીવનપ્રદ હોવાથી આત્માને અનુગ્રહકારી છે. –જયારે જીવ શ્વાસોચ્છવાસ લે છે. ત્યારે પ્રથમતે શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે. અને શ્વાસોચ્છવાસ રૂપે પરિણમાવે છે. શ્વાસોચ્છવાસ રૂપે પરિણમેલા તે પુગલોને છોડી દે છે. -આ પુદ્ગલો છોડવાની ક્રિયા એજ પ્રાણાપન [શ્વાસોચ્છવ્વાસી કે જેને પુલનું કાર્ય કહ્યું છે. # હાથ કે અન્ય કોઈ ઉપકરણ વડે મુખ અને નાકને બંધ કરવાથી ગ્વાસોચ્છવાસ નો પ્રતિઘાત થાય છે તેમજ ગળામાં કયારેક કફ ભરાઈ જાય ત્યારે પણ સ્વાસક્રિયામાં રૂકાવટ આવે છે. જેને આધારે શ્વાસોશ્વાસ એ રૂપી પુદ્ગલ દ્રવ્ય છે તે સિધ્ધ થાય છે. જ પુના -પુદ્ગલોની અહીં પુત્રિ શબ્દની વ્યાખ્યા પૂર્વે કરાયેલી છે. વિશેષમાં, પૂર્વસૂત્રમાંથી ૩૫ર: શબ્દની અનુવૃત્તિ અહીં લેવાની છે. જેથી પુત્રીનામું 3%8: એવુંવાકય બનશે. કેમકેશરીરાદિ ચારેમાં નિમિત્ત થવું તે પુદ્ગલોનું કાર્ય કિ ઉપકાર છે -પુદ્ગલ શબ્દ થકી એક વિશિષ્ટ અર્થતત્વાર્થવાર્તિકમાં જણાવેલોછે. “જેપુરુષજીવી થકી કર્મ રૂપે ગ્રહણ કરાય છે તેને પણ પુગલ કહે છે.' * સંકલિત અર્થ - પાંચ પ્રકારે શરીર, ભાષા બોલવામાં ઉપયોગી થતા ભાષા વર્ગણાના પુદ્ગલો, વિચાર કરવામાં કામ આવતા મનો વર્ગણાના પુગલો શ્વાસોચ્છવાસ લેવા મૂકવામાં ઉપયોગી એવા શ્વાસોચ્છવાસના પુદ્ગલો - એ સર્વે પુદ્ગલો જીવો ઉપર ઉપકારમય કરે છે. • વિશેષ:- પુદ્ગલોના કાર્ય [ઉપકાર સંબંધે કેટલીક વિશેષતાઃ ૪ અનંતા પુદ્ગલ પરમાણુઓના સ્કંધ રૂપે બનેલી અનેક પ્રકારની વર્ગણાઓ છે. તેમાંથી આઠ પ્રકારની વર્ગણાઓ બધા સંસારી જીવોને શરીર ધારણ કરવામાં, વચન બોલવામાં,મનન કરવામાં, શ્વાસોચ્છવાસમાં ઉપકારક થાય છે. તેનું આદાન-પ્રહણ પ્રત્યેક જીવ પોત-પોતાના તથા પ્રકારના કર્મના યોગે કરે છે. 3 આઠપ્રકારની કર્મવર્ગણાઃ- (૧)ઔદારિકવર્ગણા (૨)વૈક્રિયવર્ગણા,(૩)આહારક વર્ગણા, (૪) તૈજસ વર્ગણા, (૫)કાર્મણ વર્ગણા(દ)શ્વાસોચ્છવાસ વર્ગણા,(૭)ભાષા વર્ગણા,(૮)મનોવર્ગણા. જે શરીરાદિ ચારે સંબંધે કંઈક સૂચના (૧)શરીર-શરીરને યોગ્ય પુદ્ગલ વર્ગણાઓનું ગ્રહણ સંસારી જીવમાત્રને હોય છે. (૨)વાણી -બે ઇન્દ્રિય આદિ જીવો જીલૅન્દ્રિય ના સંયોગથી ભાષા વર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરે છે. પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવો ગ્રહણ કરી શકતા નથી. (૩)મન- ફકત સંજ્ઞી જીવો જ મનોવર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરે છે, અસંજ્ઞી જીવો ગ્રહણ કરી શકતા નથી. (૪)શ્વાસોચ્છવાસ :-પર્યાપ્ત જીવોમાં જ શ્વાસોચ્છવાસ હોય છે. અપર્યાપ્ત જીવોમાં શ્વાસોચ્છવાસ ક્રીયા હોતી નથી. જ પ્રશ્ન - જુવો આ પુદ્ગલોને શામાટે ગ્રહણ કરે છે? Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અમિસૂત્ર.૮.ર)માં જણાવ્યા મુજબસBયવાવમો યોયા પુત્રના અર્થાત કષાયના સંબંધથી જીવ કર્મને યોગ્ય પગલો ગ્રહણ કરે છે. તેથી શરીર આદિ માં જીવોને પુદ્ગલો નોજ ઉપકાર છે.[અથવા પુદ્ગલ જ કારણ ભૂત છે] જ પ્રશ્ન ભાષાવર્ગણાના પુદ્ગલ વાણી રૂપે પરિણમે છે. અને તેનું જ્ઞાનશ્રોત્રેન્દ્રિય મારફતે થાય છે તેમ તમે કહો છો, તો પછી એકના એક શબ્દો એક વખત સાંભળ્યા પછી ફરી કેમ સંભળાતા નથી? સમાધાનઃ-જેવી રીતે એક વખત જોવાયેલી વીજળી, તેના પુલ ચારેબાજુવિખરાઈ જવાથી, બીજી વખત જોઈ શકાતી નથી તેમ એક વખત સંભળાયેલા શબ્દો તેના પુદ્ગલોચારે બાજુ વિખરાઈ જવાથી ફરી વાર સંભળાતા નથી. જ પુનઃપ્રશ્ન - તો પછી ટેપ થયેલા કે રેકોર્ડ થયેલા શબ્દો વારંવાર સાંભળી શકાય છે તેનું શું કારણ છે? -સમાધાનઃ-શબ્દરૂપપુદ્ગલોને ટેપરેકોર્ડર કે ગ્રામોફોન રેકોડરમાં સંસ્કારીત કરાયેલા હોય છે. તેથી આ સંસ્કારીત શબ્દને પુનઃપુન સાંભળી શકાય છે. જેમ વીજળી થાય ત્યારે જ ફોટો લેવામાં આવેલ હોય તો આપણે તેને ફરીફરીને જોઈ શકીએ છીએ તેમ. જ પ્રશ્નઃ-ભાષાને તમે પુદ્ગલ દ્રવ્ય કહો છો તો ભાષા પણ શરીરની માફક દેખાવી જોઇએને? છતાં આંખોથી દેખાતી કેમ નથી? -સમાધાનઃ-ભાષાનાપુદ્ગલોઅર્થાત શબ્દપુદ્ગલો અત્યંત સૂક્ષ્મ હોવાથી આંખોદ્વારા જોઈ શકાતા નથી. કેવળ શ્રોત્રેન્દ્રિય થકી જ તે ગ્રાહ્ય બને છે. જ પુનઃપ્રશ્ન - જો શબ્દપુલ આંખો વડે જોઈ શકાતા ન હોય તો તેને અરૂપી માનવામાં વાંધો શો છે? -સમાધાનઃ-ભાષાને શબ્દપુદ્ગલોને અરૂપી માનવામાં કેટલાંક દોષો સ્પષ્ટ દેખાય છે તેને કારણે તેને અરૂપી માની શકાય નહીં જેમ કે - # અરૂપી વસ્તુ, રૂપી વસ્તુની મદદ થી જાણી ન શકાય જયારે શબ્દો, રૂપી શ્રોત્રેન્દ્રિયની મદદ થી જાણી શકાય છે. ૪ અરૂપી પદાર્થને રૂપી પદાર્થ પ્રેરણા ન કરી શકે, જયારે શબ્દને રૂપી વાયુ પ્રેરણા કરી શકે છે. તેથી જ જો વાયુ અનૂકુળ હોય તો શબ્દો દૂરથી પણ સંભળાય છે અને વાયુ પ્રતિકુળ હોય તો નજીકથી પણ શબ્દો સાંભળવામાં મુશ્કેલી પડે છે . # અરૂપી વસ્તુ પકડી ન શકાય. શબ્દોતો રેડીયો, ફોનોગ્રાફ,ટેપ,વગેરેમાં પકડી શકાય છે. જ આવા આવા કારણો ઉપરાંત મહત્વની વાત એ છે કે સર્વજ્ઞ, સર્વદર્શી જિનેશ્વર પરમાત્માએ શબ્દોને રૂપ જ કહ્યા પછી આપણે તેને અરૂપી કહેવા કે માનવાતે જિનવચનોમાં શંકા કરવા જવું છે. જ પ્રશ્ન - શરીરાદિ નો આજ ક્રમ નિર્ધારણ કરવા નો હેતુ શો છે? -સૌ પ્રથમ શરીરનું ગ્રહણ કર્યું છે. કેમ કે જો શરીર હોય તો વચન, મન, શ્વાસોચ્છવાસ Page #78 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૧૯ આદિ ઉત્તર પ્રવૃત્તિનો સંભવ છે. -તેના પછી બીજા ક્રમમાં વાણીનું ગ્રહણ કર્યું કેમકે વાણી બેઇન્દ્રિય આદિ જીવને હોય છે. સર્વ શરીર ધારીને હોતી નથી. તેથી સ્પર્શનેન્દ્રિય શરીર પછી બીજા ક્રમે જિન્દ્રિયનો વિષય લીધો છે. -ત્રીજા ક્રમે મનનું ગ્રહણ કર્યું છે. પંચેન્દ્રિયનો વિષય હોવાથી અર્થાત્ સ્પર્શાદી સર્વ વિષયો અંતેતો મન સાથે જ સંકડાયેલા છે. - છેલ્લે પ્રાણાપન (ગ્વાસોચ્છવાસ) નું ગ્રહણ કર્યું. તે સઘળા સંસારી પ્રાણીનું કાર્ય હોવાથી અન્ય ગ્રહણ કર્યું છે. જ કાર્મણ શરીર ને આકાશની માફક કોઈ આકારનથી પછી તે પૌલિક કઈ રીતે હોઈ શકે? –ભલે કાર્મણ શરીર આકારરહિત હોય પણ બીજા ઔદારિકાદિ મૂર્તદ્રવ્યના સંબંધ થી સુખ દુઃખાદિ વિપાક આપે છે. તેથી તેને પૌદ્ગલિક જ સમજવું વળી કર્મ પોતે પણ પુદ્ગલ જ છે. જ વચન અમૂર્ત છે. તેથી તેને પૌગલિક કહેવું બરાબર નથી. વચન અમૂર્ત નથી પણ મૂર્તિ છે. તેથી તે પૌદ્ગલિક જ છે. શબ્દોનું મૂર્તિમાન વ્યકર્ણ થકી જ ગ્રહણ થાય છે. દીવાલ વગેરે મૂર્તિમાન દ્રવ્યોથી તેનો અવરોધ પણ થાય છે. આવા આવા અનેક કારણોથી વાણી-વચન પૌદગલિક જ સાબિત થાય છે. * મન રૂપાદિ ગુણોથી રહિત દ્રવ્ય છે. તો તેને પૌગલિક કઈ રીતે કહી શકાય? –મન ભલે અર્દષ્ટ હોય, પણ વિચારણા કરતી વખતે મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને મનરૂપે પરિણાવે છે. આ રીતે દ્રવ્યમનની ઉત્પત્તિ જ મનો વર્ગણાના પુદ્ગલ હોવાથી મન નિયમો પૌલિક જ છે. અન્યથા વિચારોના પ્રવાહ વહે જ નહીં * શ્વાસોશ્વાસને પૌદ્ગલિક કઈ રીતે કહો છો? પહેલી વાતતો એ કે શ્વાસ અને ઉચ્છવાસ માં વાયુની જ પ્રવેશ નિર્ગમન પ્રક્રિયા છે. વાયુપુદગલ છે. માટે શ્વાસોચ્છવાસ પૌદૂગલિકજ કહ્યા છે વળી રૂપી દ્રવ્ય એવા હાથ, રૂમાલ આદિ વડે નાક અને મુખને દાબી દેવામાં આવે ત્યારે વાયુનો પ્રતિઘાત પણ થતો જોવા મળે છે. આ રીતે મૂર્તિ દ્રવ્ય થકી થતો પ્રતિઘાત પણ તેના પૌગલિક પણાને જ સિધ્ધ કરે છે. આ રીતે શરીરાદિ ચારે પૌગલિક જ છે. તે વાત સિધ્ધ જ સમજવી 1 [B]સંદર્ભઃ $ આગમસંદર્ભપાત્થi ગીવા ગોરડિય માદાર તેયામ, सोइंदिय चक्खिंदिय धाणिंदिय जिब्भिंदिय फासिंदिय मणजोग वयजोग कायजोग आणापाणूणं च गहणं पवत्तति गहणलक्खणेणं पोग्गलस्थिकाए * भग.श.१३-उ.४-सू.४८१/६ ૪ તત્વાર્થ સંદર્ભ(૧)પાંચ શરીર ખૂ.૨:૩૭ મૌરિવૈયાદારતૈનાર્મા શરીરમાં (૨)પુદ્ગલ લક્ષણ ખૂ.૫:૨૩ અરવિવત: પુસ્ત્રિ: (૩)કર્યગ્રહણ પૂ૮:૨ સાયન્વીઝીવ મેળો યોયાન ત્રિના Page #79 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૪)નામકર્મ ખૂ.૮:૨૨ તિજ્ઞતિશરીર પાન (૫)પુદ્ગલના અન્ય કાર્યો:- . :૨૦ સુવ:નીવતમાળીપપ્રદ4 U [9]પદ્ય(૧) પદ્ય પહેલું-સૂત્રઃ ૧૮-૧૯-૨૦ નું સંયુકત પદ્ય છે. આકાશ તો અવકાશ આપે, કાયા વચન મન ધ્વાસના સુખદુઃખ ને જીવિત મરણ ઉપકાર પુદ્ગલ વાસના પદ્ય બીજું-સૂત્રઃ ૧૯ અને ૨૦નું સંયુકત પદ્ય દેહવાફ મન નિ:શ્વાસ, ઉચ્છવાસ સુખ દુઃખ આ જીવિત મૃત્યુ છે કાર્યો. પુદ્ગલ ઉપકારનાં U [10]નિષ્કર્ષ- સૂત્રકાર મહર્ષિ આ સૂત્ર થકી જીવ પરત્વે પુદ્ગલ ના ઉપકાર કાર્યને જણાવે છે. જીવ જેને મારું મારું કરીને ફરે છે. એ શરીર ખરેખર શું છે? પુદ્ગલનો ઉપકાર છે. બીજા શબ્દોમાં કહીએ તો આ શરીર, આ ભાષા, આ મન, અરે! શ્વાસોચ્છવાસ સુધ્ધા પુદ્ગલનું જ કાર્ય છે હવે જો એક શ્વાસોચ્છવાસ જેવી આજીવન ક્રિયા પણ તારી પોતાની ન હોય અને પૌગલિક હોય તો પછી હે જીવ! જગતમાં ખરેખર તારું શું છે? વળી જે શરીરની સજાવટ પાછળ તું આટલો પાગલ બને છે, જે ભાષાને માટે આટઆટલો પુરુષાર્થ કરે છે, મનનો નચાવ્યો નાચ કરે છે, એ બધી પ્રવૃત્તિ તો પૌગલિક જ છે તેમાં આત્મિક શું છે? અને એક અજીવ દ્રવ્ય તારા ઉપર આટ-આટલા ઉપકારો કરે છે. તો તેની સહાયતા લઈ જીવના વિકાસ સાધવાને બદલે વિનાશ માર્ગે શામાટે આગળ વધે છે? આ બધું પૌદ્ગલિક જ છે તે તું હવે જો સમજયો છે તો તેને દૂર કરી તારા મૂળભૂત આત્મ દ્રવ્યમાં સ્થિર થા પુદ્ગલની આંગળીએ વળગેલ બાળક જેવું જીવન કયાં સુધી જીવીશ? આવી તત્વ ચિંતવન કર. U S S S S D (અધ્યાય ૫-સૂત્ર ૨૦) U [1]સૂત્રહેતુ-પૂર્વસૂત્રની માફક આ સૂત્ર થકી પણ સૂત્રકાર મહર્ષિ પુદ્ગલોના ઉપકારઅર્થાત કાર્ય] ને જણાવે છે અથવા કાર્ય થકી પુદ્ગલના લક્ષણને કહે છે. U [2] સૂત્રમૂળ-સુદુ:ખીવિતમાળોપદાર્શ્વ - []સૂત્ર પૃથક-સુરd - ૯:૩ - ગવત - મરણ - ૩પ્રદી: વ U [4] સૂત્રસાર-સુખ,દુઃખ,જીવન અને મરણ માં નિમિત્ત થવું તે [પણ પુદ્ગલનો ઉપકાર કે કાર્ય છે) U [5]શબ્દજ્ઞાનઃકુઉ-સુખ ૩:-દુઃખ ગીવિતજીવન મરણ-મરણ,મૃત્યુ Page #80 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૨૦ ૩૫uહી: નિમિત્ત ૨ - અને વળી U [6]અનુવૃત્તિ(૧) સ્થિતિ ડહો ધબયારુપ: 4:૨૭ ૩૫ : ની અનુવૃત્તિ લેવી (२) शरीर वाङ्मन:प्राणापाना:पुद्गलानाम् ५:१९ थी पुद्गलानाम् U [7]અભિનવટીકા-પૂર્વ સૂત્રઃ૧૯ માં પુદ્ગલ દ્રવ્યનો ઉપકાર કે કાર્ય જણાવ્યું તેમ આ સૂત્રમાં પણ પુદ્ગલ દ્રવ્યના અન્ય ઉપકારોને સૂત્રકાર મહર્ષિ જણાવે છે. અત્રે આ બે સૂત્રોમાં જીવોની અપેક્ષા એ પુદ્ગલોનો માત્ર ઉપકાર જણાવવામાં આવ્યો છે.પુદ્ગલનું લક્ષણ તો પીરસન્ધવર્ણવન્ત: પુસ્ત્રિી : ૫:૨૩ માં હવે પછી જણાવાશે તે ખાસ નોંધનીય છે. * सुख:- सुखोपग्रहो पुद्गलानाम् उपकार: સુખમાં નિમિત્ત થવું તે પુદ્ગલોનો ઉપકાર છે. પણ સુખ એટલે શું? જ જીવને પ્રીતિરૂપ પરિણામ એ સુખ છે. જે સાતા વેદનીય કર્મરૂપ અંતરંગ કારણ અને દ્રવ્ય ક્ષેત્ર આદિ બાહ્ય કારણથી ઉત્પન્ન થતી રતિ તે સુખ $ ઇચ્છિત સ્પર્શ, રસ,ગંધ,વર્ણ અને શબ્દની પ્રાપ્તિ તે સુખનું કારણ છે. # મનમાં આનંદ થવો તે સુખ સઘળા ઈષ્ટ પદાર્થો સુખના કારણ રૂ૫ છે. र नगादिसम्बन्धादात्मन: आल्हादः सुखम् (तस्य निमत्तता पुद्गलानाम् उपकार:) v સાતા વેદનીય કર્મના ઉદયથી ઈષ્ટ સ્ત્રી ભોજન વસ્ત્ર આદિ દ્વારા ઉત્પન્ન થતી માનસિક પ્રસન્નતા આનંદ, જે સાતવેદનીય અંતરંગ કારણ અને ઈષ્ટ ભોજનાદિ બાહ્ય કારણ થી મળે છે. આબંને કારણ પુદ્ગલ રૂપ છે માટે સુખ પણ પુદ્ગલ કાર્ય છે. * दुःख:- दुखोपग्रहो पुद्गलानामुपकारः -દુ:ખમાં નિમિત્ત થવું તે પુદ્ગલોનો ઉપકાર છે. પણ દુઃખ એટલે શું? છે પરિતાપ,અપ્રીતિકર આત્મ પરિણામ તે જ દુઃખ # અસાતા વેદનીય રૂપ અંતરંગ કારણ અને દ્રવ્ય આદિ બાહ્ય નિમિત્ત થી ઉત્પન્ન થતી અરતિ તે દુઃખ. છે અનિષ્ટ સ્પર્શદિની પ્રાપ્તિ તે દુઃખનું કારણ છે. # ઉગ ઉત્પન્ન કરે તે દુઃખ, સધળા અનિષ્ટ પદાર્થો દુઃખના કારણરૂપ છે. कण्टकादि सम्बन्धात् परिणामो दुखं, (तस्य निमित्तता पुद्गलानामुपकार:) ૪ અસાતા વેદનીય કર્મના ઉદયથી અનિષ્ટ ભોજન વસ્ત્રઆદિ દ્વારા ઉત્પન્ન થતો માનસિક સંક્લેશ-દુઃખો એ અસાતા વેદનીય કર્મના ઉદયરૂપ આંતરિક અને અનિષ્ટભોજન આદિની પ્રાપ્તિ રૂપ બાહ્ય કારણથી થાય છે. આ બંને કારણો પૌદ્ગલિક હોવાથી દુઃખએ પુદ્ગલનો ઉપકાર છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા * जीवितः- जीवितोपग्रहच पुद्गलानामुपकारः જીવિતમાં નિમિત્ત થવું તે પુદ્ગલોનો ઉપકાર છે. પણ જીવિત એટલે શું? આયુષ્ય કર્મના ઉદયથી દેહધારી જીવના પ્રાણ અને અપાન નું ચાલું રહેવું એ જીવિત છે. #વિધિ પૂર્વકસ્નાન,આચ્છાદન, વિલેપન તથા ભોજનાદિવડે આયુષ્યનું અનાવર્તન તે જીવિત [નું કારણ છે] # આયુષ્ય કર્મના પુદ્ગલોના સંબંધ સુધી એક શરીરમાં જીવ ટકી રહે તે જીવન # ભવસ્થિતિમાં કારણ એવાઆયુષ્ય કર્મના ઉદયથી પ્રાણનું ટકી રહેવું એ જીવન છે. આ જીવન આયુષ્ય કર્મ, ભોજન, શ્વાસોચ્છવાસ આદિ અભ્યતર અને બાહ્ય કારણોથી ચાલે છે. આકારણો પૌદ્ગલિક હોવાથી જીવન એ પુલોનું કાર્ય(કે ઉપકાર)કહ્યો છે. * “मरण:- मरणोपग्रहो पुद्गलानामुपकार: મરણમાં નિમિત્ત થવું તે પુદ્ગલોનો ઉપકાર છે. $ આયુષ્ય કર્મ પૂર્ણ થવાથી દેહધારી જીવના પ્રાણાપાન નો ઉચ્છેદ થવો એ જમરણ છે. # વિષ,શસ્ત્ર,અગ્નિ વગેરે વડે આયુષ્યનું અપવર્તન તે મરણ નુિં કારણ છે] ૪ આયુષ્ય કર્મ પૂરૂ થાય અને શ્વાસોચ્છવાસની ગતિ રોકાઈ જાય તે મરણ. - प्राणादि उपरमो मरणं (तस्य निमित्तता पुद्गलानामुपकारः) # મરણ એટલે વર્તમાન જીવનનો અંત, આયુષ્ય કર્મનો ક્ષય, વિષભક્ષણ આદિ અત્યંતર-બાહ્ય પુગલની સહાયતાથી થાય છે. માટે તે પુદ્ગલોનો ઉપકાર કે કાર્ય કહ્યું છે. * ૩પપ્રહ-૩પપ્રદ શબ્દ ની અનુવૃત્તિ ચાલુ હોવા છતાં અહીં પુનઃઉપગ્રહ શબ્દનું ગ્રહણ કર્યુ છે તે વિશિષ્ટ અર્થની સિધ્ધિ માટે છે. સુખાદીપોતે પુદ્ગલ રૂપ નથી પણ તે પુદ્ગલ . જન્ય છે. માટે ઉપગ્રહ શબ્દનું ગ્રહણ ઉચિત જ છે. - अत्र पुनरात्मनः सुखाद्याकारेण परिणममानस्योपग्रहे वर्तन्ते पुद्गलाः । – ઉપગ્રહ શબ્દ થી એમ સૂચવે છે કે સુખ દુઃખાદિ રૂપે આત્મા પણ પરિણામો પામે છે. – દિગમ્બરીય ટીકામાં જણાવે છે કે ઉપગ્રહનું પુનઃગ્રહણ પુગલના સ્વ-ઉપકારને જણાવે છે જેમ કે કાંસાના વાસણને ભસ્મ થી સાફ કરતા વાસણ ઉજળું બની જાય છે. અહીં પુદ્ગલનો પુદ્ગલ ઉપર અર્થાત્ સ્વ-ઉપકાર છે. જ વ - વ શબ્દ પુ નામુપર: શબ્દ ની પૂર્વ સૂત્રમાંથી અનુવૃત્તિ લેવાનું સૂચવે છે. * સંકલિત અર્થ- સુખમાં નિમિત્ત થવું દુઃખમાં નિમિત્ત થવું, જીવનમાં નિમિત્ત થવું અને મરણમાં નિમિત્ત થવું એ બધો પુદ્ગલ દ્રવ્યનો ઉપકારઅર્થાત્ કાર્ય છે. – આ રીતે ઉપર જણાવ્યા મુજબ કર્માનુસારે જે-જે જીવને જે-જે પ્રકારનો પુદ્ગલ દ્રવ્ય પરિણામનો યોગ પ્રાપ્ત થાય છે તે મુજબ તેને જીવને તે થકી સુખ દુઃખનો પરિણામ થાય છે જયાં સુધી જે આયુષ્ય કર્મનોવિપાકોદય જે ગતિમાં જે શરીર દ્વારા જે-જે જીવ ભોગવતા Page #82 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ પ સૂત્રઃ ૨૦ રહે છે. ત્યાં સુધી તે જીવ-તે શરીર દ્વારા સુખદુઃખનો અનુભવ કરતો રહે છે. કોઈ પણ ગતિમાં રહેલા જીવને શરીર સંબંધિ આયુષ્ય પૂર્ણ થાય તે સમયે જ બીજા ગમે તેટલા પ્રબળ યોગોનો સંબંધ હોય તો પણ તે જીવને શરીર થી અળગા થવું પડે છે જેને વ્યવહારમાં મરણ કહેવામાં આવે છે. જીવન કે મરણમાં કારણભૂત આયુષ્ય કર્મ છે. તે પણ કાર્મણ વર્ગણા અંતર્ગત પુગલ વર્ગણા ઓ જ છે માટે સુખાદિ ચારેમાં નિમિત્ત થવું તેને પુદ્ગલનું કાર્ય કહેલું છે. * વિશેષઃ- સૂત્ર સંબંધિ વિશેષ માહિતી: $ શરીરાદિપુગલોનો ઉપકાર છે અને સુખાદિ પણ પુગલોનો ઉપકાર છે છતાં બંને સૂત્રો અલગ બનાવ્યા તે સહેતુક છે શરીરાદિમાં પુદ્ગલનો ઉપકાર છે એનો અર્થ એ છે કે શરીરાદિ કાર્યમાં પુદ્ગલ કારણ છે. પણ કારણ બે પ્રકારના છે. (૧)ઉપાદાન કારણ અને (૨)નિમિત્ત કારણ. અહીં શરીર આદિમાં પુદ્ગલો પરિણામી અર્થાત ઉપાદાન કારણ છે. જયારે સુખ આદિમાં પુદ્ગલો એ નિમિત્ત કારણ છે. –પરિણામી [અર્થાત ઉપાદાન કારણ તે કહેવાય કે જે કારણ પોતે જ કાર્યરૂપ બની જાય છે. –નિમિત્ત કારણ તે કહેવાય કે જે કારણ સ્વતંત્ર રૂપે અલગ રહી કાર્યમાં સહાય કરે. ઉપરોકત બંને સૂત્રના સંદર્ભમાં વિચારીએ તો શરીર આદિ ચારે કાર્યોમાં પુદ્ગલો પોતે જ શરીર આદિરૂપ બની જાય છે, અર્થાત્ કારણ જ કાર્યરૂપ બની જાય છે. જયારે સુખ આદિ કાર્યોમાં પુદ્ગલો સુખ આદિ રૂપે નથી બનતા પણ સુખ આદિ ચારે ઉત્પન્ન થવામાં સહાય કરે છે. જેમ ઘડારૂપ કાર્યમાં માટી અને દંડ બંને કારણ છે પણ માટી પોતે જ ઘડી રૂપે બની જાય છે તેથી તે ઉપાદાન કારણ છે અને દંડ સ્વતંત્ર રૂપે રહી ઘડાની ઉત્પત્તિમાં સહાયતા કરે છે માટે તે નિમિત્ત કારણ છે. બીજી રીતે વિચારીએ તો ઘડો એ માટીનો ઉપકારકાય છે. અને રોગની શાંતિ એ પણ માટીનો ઉપકાર [કાથી છે. ફર્ક એ છે કે ઘડામાં માટી પોતેજ ઘડા રૂપ બની જાય છે જયારે રોગની શાંતિમાં માટી તો માટી રૂપે જ રહે છે. પણ તેના નિમિત્તે શરીરમાં શાંતિ ઉત્પન્ન થાય છે. આ રીતે શરીરાદિકાર્યમાં પુદ્ગલ એ ઉપાદાન[પરિણામી]કારણ છે અને સુખ આદિ પ્રત્યે પુદ્ગલ એ નિમિત્ત કારણ છે. આ ભેદને સૂચવવા માટે જ બંને સૂત્રોની રચના અલગ અલંગ કરી છે. ૪ ૩૫ – શબ્દનો અર્થ “કાર્ય” અથવા “નિમિત્ત કારણ'' લેવાનો છે. બીજા દ્રવ્યોનો પર્યાયોમાં નિમિત્ત થવું તેનું નામ ઉપકાર, પુદ્ગલોમાં આ રીતે જીવોને નિમિત્ત ભૂત થવાનો સ્વભાવ ન હોય, તો આ સંસારની ઘટના જ ન બને બાકી ઉપકારનો અર્થ “ભલું કરવું” એવો જો કરશો તો પછી જીવને દુઃખમાં અને કરવામાં પુદ્ગલો ભલુ કરે છે. એવો વિપરીત અર્થ નીકળશે એટલે ઉપકાર નો અર્થ કાર્ય કે અ. ૫/૬ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૮૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પ્રયોજન કરવાથી અર્થઘટન બરાબર થશે. સુખાદિ ચારે કમનું નિર્ધારણઃ- જીવમાત્રનો પુરુષાર્થ સુખને માટે હોય છે. તેથી સર્વપ્રથમ સુર નું ગ્રહણ કર્યું છે, ત્યાર પછી પ્રતિપક્ષી હોવાથી બીજા ક્રમે ૬:૩ નું ગ્રહણ કરેલ છે. આ સુખ અને દુઃખ બને જીવિત પ્રાણીને હોય છે. માટે ત્રીજા ક્રમે ગાવિત નું ગ્રહણ કર્યું અને અન્ત જીવનની સમાપ્તિ જ થવાની છે માટે છેલ્લે મરણ નું ગ્રહણ કર્યું 0 [B]સંદર્ભઃછે આગમ સંદર્ભઃ- ગીવ વોન વળે ના રંગમાં જ સુઇ કુળ ય * ૩d, મ. ૨૮-૫. ૨૦ [નોંધ - આ પાઠ અપર્યાપ્ત છે છતાં સંગતિ દર્શાવવા પૂરતી નોંધ કરી છે) ૪ તત્વાર્થ સંદર્ભઃપુદ્ગલ લક્ષણ પૂ.૧:૨૩ સત્યવર્ણવત: પુત્ર: પુદ્ગલ અન્ય કાર્ય પૂ. :૨૧ શરીરવાન : પ્રાણાપના: પુત્રનામું U [9]પદ્યઃ- આ સૂત્રના બંને પદ્યો પૂર્વસૂત્ર ૧૯ માં અપાયેલા છે. U [10]નિષ્કર્ષ-સૂત્રકારમહર્ષિઆસૂત્રથી પુગલના ઉપકાર[કાર્ય ને જણાવે છે. અર્થાત્ સુખ-દુઃખ-જીવન-મરણ એ ચારેમાં પુગલોનો ઉપકાર છે. જો આ વાતનો નિષ્કર્ષ તાત્ત્વિક દૃષ્ટીએ વિચારવામાં આવે તો આપણે સમજી શકીએ કે જગતમાં કોઈ જીવ બીજા જીવ ને સુખ કે દુઃખ આપી શકતો નથી. કારણ કે સુખ અને દુઃખ એ તો પુદ્ગલ જન્ય પરિણામો છે. પોતાનાજ શાતા વેદનીય કે અશાતા વેદનીય કર્મોના ફળ વિપાક સ્વરૂપે જીવ સુખ કે દુઃખ ની અનુભૂતિ કરે છે. અને તે માટેના બાહ્ય નિમિત્તો પણ પૌદ્ગલિક જ હોય છે. તો પણ અન્ય કોઈ જીવસુખ કે દુઃખ આપી શકતો જ નથી. જીવ જે કાંઈ સુખ-દુઃખાદિ ભોગવે છે તેતો પોતાના કર્મનું ફળ છે. –વળી હજી આગળ વિચારીએ તો સુખ કે દુઃખ એ પણ કોઈ વાસ્તવિક કલ્પના નથી. એકને એક વસ્તુ એક જીવ માટે સુખદ હોય તે બીજા માટે દુઃખદ બની જાય અરે! એકજ જીવને તે એક સમયે સુખદ લાગતી હોય અને બીજા સમયે દુઃખદ લાગવા માંડે કેમ કે આ તો બધાં આપેક્ષિત સત્યો છે. જો શાશ્વત એવા સુખની વાંછા હોય અને શાશ્વત રીતે દુઃખને નિવારવું હોય તો મોક્ષ જ એક માત્ર ઉપાય છે અને તે મોક્ષની પ્રાપ્તિ પુદ્ગલોથી થતી નથી પણ પુદ્ગલોને છોડવાથી થાય છે. _ _ _ _ _ Page #84 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૨૧ (અધ્યાયઃપ-સૂત્રઃ૨૧) U [1]સૂકહેતુઃ આ સૂત્ર થકી સૂત્રકારમહર્ષિ જીવદ્રવ્યના ઉપકાર[અર્થાત્ કાર્યને જણાવે છે અથવા તો કાર્ય દ્વારા જીવના લક્ષણને જણાવે છે. D [2]સૂત્રકમૂળ - પરસ્પરોપગ્રહો નીવાના U [3]સૂત્ર પૃથક- પરસ્પર - ૩પપ્રદ: ગીવાનામ્ U [4] સૂત્રસાર-પરસ્પરહિતાહિતના ઉપદેશ વડે સહાયક થવું એ જીવોનો ઉપકાર અર્થાત્ કાર્ય છે. [અથવા]પરસ્પરના કાર્યમાં નિમિત્ત થવું એ જીવોનો ઉપકાર કે કાર્ય છે. 0 5શબ્દજ્ઞાનઃ પરસ:-એક બીજાના ૩૫uદનિમિત્ત થવું ગીવાનામ્ - જીવોને [શબ્દ પૂર્વે કહેવાઈ ગયો છે) U [6]અનુવૃત્તિ - સ્થિત્યુ હો.. નૃ. ૫:૨૭ થી ૩૫R: શબ્દ ની અનુવૃત્તિ લેવી O [7]અભિનવટીકા - જીવનું મૂળભૂત લક્ષણ તો બીજા અધ્યાયમાં જણાવી ગયા હતા કે ઉપયોગ ક્ષ૫ [૨:૮]અહીં જીવોના પરસ્પર ઉપકારનું કથન કરે છે. એ રીતે ધર્મ, અધર્મ,આકાશ,પુદ્ગલ એ ચાર પછી પાંચમાં અસ્તિકાય એવા જીવના ઉપકાર[કાય] ને પણ અહીં જણાવે છે જ પરણ:-પરસ્પર એટલે અન્યોન્ય –અહીં ઉપકાર પ્રકરણ ચાલે છે તેથી એક જીવ વડે બીજાનો, બીજા જીવ વડે ત્રીજાનો એ રીતે ઉપકાર ની જે પરંપરા સર્જાય તેને જણાવવા માટે અહીં પરસ્પર શબ્દ વપરાયેલો છે. -પરસ્પર શબ્દ નો કર્મવ્યતિહાર અર્થ પણ છે. કર્મવ્યતિહાર એટલે ક્રિયાનું આદાનપ્રદાન[જીવ એકમેકપ્રતિ ઉપકાર-કાર્ય કરે છે તેમાં ક્રિયાના આદાન-પ્રદાન પણાને જણાવવા અહીં પરસ્પર શબ્દ વાપરેલ છે.] * ૩૫૯-સામાન્ય અર્થતો “નિમિત્ત થવું તે પ્રમાણે કરેલો જ છે –અહીં ભાષ્યમાં તેની સમજૂતિ સ્પષ્ટ કરવા કહ્યું કે હિતહિતોપાખ્યાન ૩૫પ્રોઃ હિત અને અહિતના ઉપદેશ થકી [પરસ્પર ઉપકાર કાર્યમાં નિમિત્ત થવું તે. -હિત ભવિષ્યમાં અને વર્તમાનમાં જે શકય છે,યુકત છે, અને ન્યાધ્ય છે તેહિત. -અહિતક-હિતથી વિપરીત તે અહિત. -પ્રત્યેક જીવ પરસ્પરને હિતાહિતના ઉપદેશ થકી અનુગ્રહ કરવામાં નિમિત્ત રૂપ છે. –ધર્મ વગેરેમાં સ્વભાવ થી જ ઉપકારકતા રહેલી છે. જીવોમાં એ પ્રમાણે નથી. પણ અનુગ્રહબુધ્ધિથી આ પારસ્પરિકકાર્ય થાય છે અથવા તો ઇન્દ્રિયાદિ કાર્યોને આશ્રીને પરસ્પર આ નિમિત્તતા હોય છે તેને પરસ્પર ૩પ્રાતા કહે છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૮૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -જીવો હિતના પ્રતિપાદન થકી અથવા અહિતના પ્રતિષેધ થકી ઉપગ્રહ કરે છે. [અર્થાત્ કાર્યમાં નિમિત્ત બને છે) પરસ્પરોપગ્રહ-સ્વામિ-સેવક,ગુરુ-શિષ્ય વગેરે રૂપે જે વ્યવહાર થાય છે-કરાય છે તેને “પરસ્પરોપગ્રહ' કહે છે. જ નવાના”- જીવોનો, જીવદૂત્રનો જ વિશેષ:-પરસ્પર સહાયમાં નિમિત્ત થવું એ જીવોનું કાર્ય છે. એ રીતે સૂત્રકારે સૂત્રમાં કહ્યું તદંતર્ગત અન્ય બાબતોને જણાવે છે $ જીવો પરસ્પર ઉપકારક કઈ રીતે બને છે? -૧ એક જીવ હિત અથવા અહિત ના ઉપદેશ થકી બીજા જીવ ઉપર ઉપકારક થાય છે. -ર માલિક પૈસા આપી નોકર પ્રતિ ઉપકાર કરે છે. નોકર હિત અથવા અહિતનું કામ કરી માલિક ઉપર ઉપકાર કરે છે. -૩ આચાર્ય કે ગુરસત્કર્મનો ઉપદેશ કરી અને એના અનુષ્ઠાન દ્વારા શિષ્યો ઉપર ઉપકાર કરે છે. શિષ્યો ગુરુને અનુકૂળ પ્રવૃત્તિ કરવા દ્વારા ઉપકાર કરે છે. -૪ બે શત્રુઓ એકમેક પ્રતિ વૈરરાખીને કે લડીઝઘડીને એકબીજા ઉપર ઉપકાર કરે છે. આ રીતે જીવો સ્વામિ-સેવક, ગુરુ-શિષ્ય,મિત્ર-શત્રુ આદિ ભાવો થકી પરસ્પર એકબીજાના કાર્યમાં નિમિત્ત થઈ પરસ્પર ઉપકાર કરનારા થાય છે. પ્રશ્ન:- શત્રુતા ભાવથી તો એકબીજાને અપકાર થાય છે. તો પછી અહીં તેને જીવોનો ઉપકાર એમ કેમ કહ્યું? -સમાધાનઃ- અહીંઉપકારનો અર્થબીજાનું હિત કરવું કે ભલું કરવું એવો થતો નથી પણ ઉપકાર એટલે કાર્ય, પ્રયોજન કે નિમિત્તકારણ એ રીતે થાય છે. અર્થાત જીવો પરસ્પર હિતાહિત માં નિમિત્ત બનીને કાર્ય કરે છે. એમ સમજવાનું છે. -જો ઉપકારનો અર્થ કાર્ય કે નિમિત્તપણું એવો કરવામાં ન આવે તો ઈષ્ટ ઉપગ્રહ જ ઉપકાર કહેવાશે, અર્થાત્ જીવો પરસ્પરના હિતમાં નિમિત્ત બનવાનું કાર્ય કરે છે. એ જ અર્થ ગ્રહણ કરવો પડશે મતલબ વિશ્વમાં કોઈ જીવ બીજા જીવના અહિતમાં નિમિત્ત બને છે. તેવામાં આવશે જ નહીં પણ વાસ્તવિકમાં એવું નથી. પરસ્પર આધારીત એવા સમાજમાં કેવિશ્વવ્યવસ્થામાં શત્રુતા-મિત્રતા,હિત-અહિત, સુખદુઃખ વગેરેમાં જીવો એકમેક માટે નિમિત્તરૂપ થતાં જ હોય છે. જ પ્રશ્ન-જીવોનું ઉપયોગ લક્ષણ' પૂર્વે બીજા અધ્યાયમાં કહેવાયું જ છે. પછી અહીં ફરીથી જીવનું લક્ષણ કહેવાનું પ્રયોજન શું? -સમાધાનઃ- ખરેખર તેમ નથી ઉપયોગ એ જીવોનું અંતરંગ લક્ષણ છે. જે સમગ્ર જીવરાશીને લાગુ પડે છે. જયારે અહીંપરસ્પરોપગ્રહ કહેવાયું તે બહિરંગ લક્ષણ છે જે સંસારી જીવોને માટે છે પણ સિધ્ધના જીવો પ્રત્યક્ષરૂપે કયાંય નિમિત્ત બનતા નથી. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૪૫ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૨૧ U [] સંદર્ભઃ છે આગમ સંદર્ભ-ની#િgf ની મuતા મળવદના [VMવાળ, अणंताणं सुयनाणपज्जवाणं एवं जहा बितियसए अस्थिकायउद्देसए जाव उवओगं गच्छति મ. શરૂ-૩૪-જૂ. ૪૮-૫ जीवे णं अणंताणं आभिहिबोहिय. सुय. ओहि. मणपज्जव. केवल-नाण पज्जवाणं, मइअण्णाण प. सुयअण्णाण प. विभंगणाण प. चकखु. अचकखु, ओहि. केवल-दंसण પન્નવાળ વગો છ જ મ, શ.ર-૩૧૦-ખૂ. ૨૨૦-૨ સૂત્રપાઠ સંબંધઃ- આબંને પાઠો વિભિન્ન રીતે જીવાસ્તિકાયનો જીવો પરત્વેનો ઉપકાર દર્શાવે છે. તેની વૃત્તિ વગેરે વાંચતા એ વાત ઘણી સ્પષ્ટ બને છે. સૂત્રકારમહર્ષિએ એક નાના વાયરૂપે આ સંગતતા સંક્ષિપ્તમાં જણાવી દીધેલ છે. # તત્વાર્થ સંદર્ભઃU [9]પદ્યઃ(૧) ઉપકાર એકથી એક સાથે જીવ દ્રવ્ય ભાવના અહિત ઠંડી હિત સાધે સાચી તે પ્રસ્તાવના સૂત્ર-૨૧ અને ૨૨ના સંયુકત નિષ્કર્ષપરસ્પર ઉપકાર કરવા જીવ લક્ષણો એ જ રહ્યાં પ્રેરણા કરવી નિમિત્ત રૂપે દ્રવ્યોને છે તે વર્તના દશા પલટતી તે પરિણામો ગતિ રૂપે જે થતી ક્રિયા વળી થતું નાનું ને મોટું કાળ લક્ષણો એ જ કહ્યા D [10] નિષ્કર્ષ - આ સૂત્રમાં સૂત્રકાર મહર્ષિ એક જીવનાં બીજા જીવ પરત્વેના ઉપકારને જણાવે છે. પણ ઉપકાર નો અર્થ ભલુકરવું એવો નથી કર્યો “નિમિત્ત રૂપ કાર્ય એવો અર્થ કરેલો છે. અન્યથાસ્વાભાવિક જ એવો પ્રશ્ન થાય કે “શું ખરેખર એકજીવ દ્રવ્ય બીજા જીવ દ્રવ્યનું ભલું કે બુરૂ કંઈ કરી શકે ખરું?” જો ખરેખર એમ થઈ શકતું હોય તો “સવિ જીવ કરુંશાસન રસી” ની ભાવના વાળા તીર્થંકર પરમાત્મા જગતના કોઈ જીવ ને શાસનની બહાર રહેવા દે ખરા? હા! જે દર્શનો ઈશ્વરનેજ કર્તારૂપે સ્વીકારે છે તેમના મતે પ્રત્યેક કાર્યમાં પ્રેરક કેનિમિત્ત રૂપે ઈશ્વરને સ્વીકારે છે ખરા. તેમના મતે ઈશ્વરની ઈચ્છાનુસાર જીવ સુખ કે દુઃખી થાય છે. સ્વર્ગ કે નરકમાં જાય છે. અને તો પછી ઈશ્વરવાદને સ્વીકારવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય છે. પણ તે વાત યોગ્ય નથી. કેમ કે વીતરાગ એટલે રાગ[અને દ્વેષરહિત આત્મા, કયારેય તોષાયમાન કે રોષાયમાન થતો નથી વળી જેઓના કર્મબીજ સમૂળગા નષ્ટ થયા છે તે જીવ કદાપી આ પૌગલિક પ્રવૃત્તિમાં પડે જ નહીં. પ્રત્યેક જીવ દ્રવ્યમાં ખરેખર તો અન્ય જીવ દ્રવ્ય નિમિત્ત રૂપે કદાચ સુખ-દુઃખાદિમાં ઉપકારક બની શકે પણ પ્રેરક રૂપે ન બની શકે. જીવ દ્રવ્યમાં જે પરિણમન થાય છે તેતો પોતાની યોગ્યતાનુસાર થાય છે. અરે! કર્મપગલથી બંધાયેલો જીવ મુકત થવાનો તે પણ Page #87 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પોતાની યોગ્યતાનુસાર થવાનો છે. તેમાં નિમિત્ત રૂપે બીજાનો ઉપકાર હોઈ શકે પણ પ્રેરક કારક રૂપે હોઈ શકે નહીં. જેમકે ક્ષુદાવેદનીયના ઉદય થી એક જીવને ભૂખ લાગી, બીજા કોઈએ તેને ખાવા માટે આપ્યું. ત્યારે વ્યવહારમાં પહેલો જીવ બીજા જીવનો ઉપકાર માને છે. પણ તત્વદૃષ્ટિએ વિચારણા કરીએ તો અહીં પહેલા જીવનો લાભાંતરાય નો ક્ષયોપશમ થયેલો છે. માટે બીજા જીવ થકી તેને ખાવા માટે વસ્તુ મળી. અહીં બીજો જીવતો નિમિત્ત માત્ર છે. જો પહેલા જીવને લાભાંતરાયનો ક્ષયોપશમ ન થયો હોય તો બીજો જીવ ગમે તેટલી ઈચ્છા છતાં ઉપકાર કરી શકતો નથી. આ સમગ્ર વાતનો નિષ્કર્ષ એટલો કે જગતમાં કોઈ કોઈને નિશ્ચયથી સુખી કે દુઃખી કરી શકતુ નથી માટે કોઈના પર રોષ કે તોષ કરવો નહીં વ્યવહાર થી જીવો પરસ્પર એકમેકના હિતાહિતમાં નિમિત્ત બની શકે છે. માટે ઇષ્ટ સિધ્યિમાં આવા નિમિત્તોની અવગણના ન કરવી. અન્યથા કલ્યાણ મિત્રો”ની પણ કયારેક ઉપેક્ષા થવા સંભવે છે. | USD 0 0 0 0 (અધ્યાયઃ૫-સૂત્રઃ૨૨) U [1]સૂત્રહેતુ- આ સૂત્ર થકી સૂત્રકારકાળનો ઉપકાર જણાવે એટલે કે કાર્ય દ્વારા કાળના લક્ષણને જણાવે છે. [2]સૂત્રમૂળઃ-વર્તનાપરિણામ:ક્રિયાપરવાપરત્વે ૦૭ 0 [3]સૂત્ર પૃથક-વના પરિણામ: પ્રિય પર્વ-પરત્વે ૨ વચ્ચે U [4]સૂત્રસાર-વર્તના, પરિણામ,ક્રિયા,પરત્વ અને અપરત્વ એ કાળના ઉપકારો[અર્થાત્ કાળના કાર્યો છે. U [5]શબ્દજ્ઞાનઃ વર્તન-વર્તના પ્રતિ સમયે દ્રવ્યનું વર્તવું તે વર્તના પરિણામ:-પરિણામ, પોતાની સત્તાનો [જાતિનો ત્યાગ કર્યા વિના થતો દ્રવ્યનો ફેરફાર તે પરિણામ શિયા :-ક્રિયા એટલે પરિસ્પદ [અર્થાત ગતિ] પરવાપરત્વ -પરત્વ એટલે જયેષ્ઠત્વ અને અપરત્વ એટલે કનિષ્ઠત્વ વ - અને leી-કાળના U [6]અનુવૃત્તિ - જીતસ્થિ–પ્રો. સૂર. પ૭ થી ૩૫શ્વર: શબ્દ ની અનુવૃત્તિ. U [7]અભિનવટીકાઃ- જો કે સૂત્રકાર મહર્ષિ તસ્વાર્થ સૂત્રની રચના કરે છે ત્યારે તેઓ કાળને દ્રવ્ય તરીકે માનતા નથી. છતાં કેટલાંક આચાર્યો કાળને દ્રવ્ય માને છે. તે વાતને મંતવ્ય સ્વરૂપે તેઓ આગળ સૂત્ર પ:૩૮ શક્યત્વે માં જણાવે જ છે હવે જો કાળ દ્રવ્ય છે તેમસ્વીકારીશું તો તેનો કોઈને કોઈ ઉપકાર પણ હોવો જોઈશે આથી Page #88 -------------------------------------------------------------------------- ________________ ૮૭ અધ્યાયઃ પ સૂત્રઃ ૨૨ અત્રે ““ઉપકાર” વિષયક પ્રકરણ સાથે કાળનો પણ “વર્તના' આદિ ઉપકાર જણાવવામાં આવ્યો છે. જો કે વર્તના આદિ કાર્ય યથાસંભવ ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોનું જ છે, તથાપિ કાળ બધામાં નિમિત્ત કારણ હોવાથી [કાળને સ્વતંત્ર દ્રવ્ય માની અહીંયા તેનું કાળના ઉપકાર સ્વરૂપે વર્ણન કર્યુ છે. સ્વોપજ્ઞ ભાષ્યમાં પણ ભૂમિકા બાંધતી વખતે પણ ભણ્ય ૩૫R: તિ મત્ર રાતે | એમ કરીને આરંભ કરેલો છે. તેનો ઉત્તર આપતા સૂત્રકારે જણાવ્યું છે કે કાળનો ઉપકાર કિ કાર્ય વર્તના પરિણામ,ક્રિયા અને પરવાપરત્વછે. તે આ રીતે - જ વર્તન-શબ્દની વ્યાખ્યા વિભિન્ન રીતે ૪ પોતપોતાના પર્યાયની ઉત્પત્તિમાં સ્વયમેવ પ્રવર્તમાન ધર્મ આદિ દ્રવ્યોને નિમિત્ત રૂપે પ્રેરણા કરવી એ વર્તના # સર્વપદાર્થોનીકાળને આશ્રયી જેવૃત્તિને વર્તના જાણવી, અર્થાત્ પ્રથમ સમયાશ્રિત ઉત્પતિ, સ્થિતિ તે વર્તના - કાળને આશ્રીને સંપૂર્ણ પદાર્થોનું જે હોવું(વર્તન) તે વર્તના જ પ્રતિ સમય ઉત્પાદ-વ્યય-ધ્રોવ્યરૂપ સ્વસત્તાથી યુકત દ્રવ્યનું વર્તવુંઅર્થાત્ હોવું તે વર્તના. જો કે દ્રવ્યો સ્વયંવર્તી રહ્યા છે,છતાં કાળ તેમાં નિમિત્ત બને છે. અર્થાત સઘળાં દ્રવ્યો સ્વંય ધ્રોવ્યરૂપે પ્રત્યેકસમયે વર્તી રહ્યા છે[એટલે કે વિદ્યમાન છે]અને એદ્રવ્યોમાં ઉત્પાદ અને વ્યય પણ પ્રત્યેક સમયે થઈ રહ્યા છે. તેમાં કાળ તો માત્ર નિમિત્ત છે. – આ વર્તના પ્રતિ સમય પ્રત્યેક પદાર્થોમાં હોય છે. સૂક્ષ્મ હોવાથી આપણે તેને પ્રત્યેક સમયે જાણી શકતા નથી અધિક સમય થાય ત્યારે જાણી શકાય છે. જેમકે અર્ધા કલાકે ચોખા રંધાયા, તો અહીં ૨૯ મિનિટ સુધી ચોખારંધાતા નહતા અને ૩૦મી એટલે કે છેલ્લી મિનિટે રંધાઈ ગયા એવું તો કહી શકાય જ નહીં –પ્રથમ સમયથી જ સૂક્ષ્મરૂપે ચોખા રંધાઈ રહ્યા હતા જો ચોખા પ્રથમ સમયે ન રંધાયા હોય તેમ માનીશું તો તે બીજા સમયે પણ ન રંધાયા હોય, જો બીજા સમયે ન રંધાયા હોય તો ત્રીજા સમયે પણ ન રંધાયા હોય એ રીતે વિચારતા છેલ્લા સમયે પણ ન રંધાયા હોય માટે અવશ્ય માનવું પડે કે પ્રથમ સમય થી જ તેમાં રંધાવાની ક્રિયા થઈ રહી હતી. આ પ્રત્યેક સમયની ક્રિયા તે જ વર્તના જ પ્રત્યેક દ્રવ્ય પ્રત્યેક સમયે સ્વતઃ તેમજ પરતઃ જે જે ઉત્પાદ-વ્યય-ધ્રુવ સ્વરૂપમાં ભિન્ન ભિન્ન સ્વરૂપે પરિણામ પામી રહેલું છે તેને તે તે ભિન્ન ભિન્ન સમયના સ્વરૂપ રૂપે ઓળખાવે તે વના લક્ષણ કાળ જાણવો. $ સાદિ સાંત, આદિ અનંત,અનાદિ સાંત અને અનાદિ અનંત એ ચાર પ્રકારની સ્થિતિમાં કોઈપણ પ્રકારથી દ્રવ્યોનું જ હોવાપણું, રહેવાપણું કે વિદ્યમાનતા તે જ વર્તના કહેવાય છે. જ પરિણામ:- પરિણામ શબ્દની વ્યાખ્યા વિભિન્ન રીતે – # પોતાની જાતિનો ત્યાગ કર્યા વિના થતો દ્રવ્યનો અપરિસ્પદ રૂપ પર્યાય જે પૂર્વાવસ્થાની નિવૃત્તિ અને ઉત્તરાવસ્થાની ઉત્પત્તિ રૂપે છે. એને પરિણામ સમજવું Page #89 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -આવું પરિણામ જીવમાં જ્ઞાનાદિ તથા ક્રોધાદિ,પુદ્ગલમાં નીલ,પીત વર્ણાદિ અને ધર્માસ્તિકાય આદિ બાકી દ્રવ્યોમાં અગુરુલઘુગુણની હાનિ વૃધ્ધિરૂપ છે. પરિણામ અનાદિ અને આદિ એમ બે પ્રકારે છે. જેની વ્યાખ્યા સૂત્રકારે સ્વયં અગ્રીમ સૂત્ર ૧:૪૨ અનાવિધિમાંશ્વ માં કરેલી છે. ८८ —અનાવિપરિળામ:- જેની આદિનથી અર્થાત્ અમુક કાળે શરૂઆત થઇ એવું જેના માટે ન કહી શકાય તે અનાદિ પરિણામ —આવિ પરિણામ:-અમુક કાળે જેની શરૂઆત થઇ એમ કહી શકાય તે આદિ પરિણામ. ♦ પરિણામ એટલે પોતાની સત્તાનો ત્યાગ કર્યાવિનાદ્રવ્યમાં થતો ફેરફાર અર્થાત્ મૂળ દ્રવ્યમાં પૂર્વ પર્યાયનો નાશ ઉત્તર પર્યાયની ઉત્પત્તિ તે પરિણામ. દ્રવ્યના પરિણામ માં કાળ મહત્વનો ભાગ ભજવે છે. અમુક અમુક ઋતુ આવતાં અમુક ફળ,ધાન્ય,ફુલ વગેરેની ઉત્પત્તિ થાય છે ઠંડી –ગરમી,ભેજ વગેરે થી ફેરફારો થયા કરે છે. કાળથી બાલ્યાવસ્થા, વૃધ્ધાવસ્થા વગેરે અવસ્થાઓ થયા કરે છે. આ ફેરફારો [ઉત્પત્તિવિનાશ] નિયત પણે ક્રમશઃ થયા કરે છે .આ પર્યાયના ફેરફારોમાં કાળને ઉપકારક કે નિમિત્ત કારણ ન માનવામાં આવે તો તે બધાં ફેરફારો [એટલે કે ઉત્પત્તિ અને વિનાશ એકી સાથે થવાની આપત્તિ આવે. પરિણામ ની વ્યાખ્યા સૂત્રકારે સ્વયં અગ્રિમ સૂત્ર ૧:૪૨ તદ્ભાવ પરિણામ: [વસ્તુનો સ્વ-ભાવ તે પરિણામ માં કહી છે ૐ વર્તનાલક્ષણમાં જણાવ્યા મુજબ પ્રત્યેક સમય-સમયનું જે પરિણામ, તે પરિણામમાં પણ ભિન્ન ભિન્ન ગુણ-પર્યાય રૂપ પરિણામ હોય છે. આ પરિણામોની ભિન્નતાને યથા તથ્ય ભિન્ન ભિન્ન સ્વરૂપે જણાવે તેને કાળ સ્વરૂપી પરિણામ જાણવું. પ્રયોગ થી કે સ્વાભાવિક, દ્રવ્યોની જે પરિણતિ થાય છે તથા નવાપણું કે જૂના પણું જે થાય છે તે પરિણામ કહેવાય છે. ♦ પ્રયોગ[અર્થાત્ જીવ પ્રયત્નથી] અનેવિશ્વસા[અર્થાત્સ્વભાવથીજ]દ્રવ્યમાંનવા જુનાપણાની જે પરિણતિ થવી તે પરિખામપર્યાય યિા:-ક્રિયા શબ્દની વ્યાખ્યા વિભિન્ન રીતેઃપરિસ્પંદ અર્થાત્ ગતિ એ જ યિા છે રયિા એ જ ગતિ છે. તે ત્રણે પ્રકારે કહી છે. (૧)પ્રયોગ ગતિ (૨)વિશ્રસા ગતિ (૩)મિશ્રસા ગતિ ક્રિયા એટલે ગતિ જેમાં ત્રણ ભેદ આ રીતે છે (૧) પ્રયોગતિ:- જીવના પ્રયત્ન વિશેષથી થતી ગતિ તે પ્રયોગ ગતિ જેને માટે ભાષ્ય ટીણમાં જણાવે છે કે ‘‘નીવરામ સંપ્રયુતા શરીરહારવર્ણાન્થરસસ્પર્શસંસ્થાવિષયા प्रयोगगति: (૨)વિશ્વમા ગતિઃ- જીવના પ્રયત્ન વિના સ્વાભાવિક થતી ગતિ તે વિક્રુસા ગતિ. જેને માટે ભાષ્ય ટીપ્પણમાં જણાવે છે કે. પ્રયોગમન્તરે લેવાનીવદ્રવ્યત્વપરિણામરૂપા પરમાળ્યમેન્દ્ર Page #90 -------------------------------------------------------------------------- ________________ ૮૯ અધ્યાયઃ૫ સૂત્રઃ ૨૨ धनुः परिवेषादि रूपा विचित्र संस्थाना विनासागतिः । (૩)ગ્નિસ (સ્ત્ર) :-જીવના પ્રયત્ન થી અને સ્વાભાવિક એ બંને રીતે થતી ગતિ તે મિશ્રણાગતિ જેનાવિશે ભાષ્યની ટીપ્પણમાં જણાવે છે કેવિચાખ્યા મુમયપરિણામFપવા जीवप्रयोगसहचरिता चेतनद्रव्यपरिणामात् कुम्भस्तम्भादिविषया मिश्रका गतिः ।। $ જો કે જીવતત્વ અને પુદ્ગલ તત્વને ક્રિયા પરિણામિત્વ પણું છે બાકીના ધર્માસ્તિકાયાદિ દ્રવ્યમાં તો ક્રિયા પરિણામિત્વ નથી. તેથી જીવ અને પુદ્ગલ દ્રવ્યની જે વિવિધ ક્રિયાને વિવિધ સ્વરૂપે જણાવે તેને ક્રિયા સ્વરૂપથી કાળ જાણવો # ભૂતત્વ,વર્તમાનત્વકે ભવિષ્યત્વ-એવા વિશેષણ વાળી જે પદાર્થોની ગતિ કેસ્થિતિ વિગેરે ચેષ્ટા તે ક્રિયા કહેવાય છે અર્થાત્ ભૂતકાળમાં થયેલી, વર્તમાનકાળમાં થતી અને ભવિષ્ય કાળે થનારી જે ચેષ્ટા તે ક્રિયા-પર્યાય છે જ પરંવાપરત્વ:- પરત્વાપરત્વ ની વ્યાખ્યા વિભિન્ન દૃષ્ટિએ –પરત્વ એટલે જયેન્દ્ર અને અપરાત્વ એટલે કનિષ્ઠત્વ જ પરત્વાપરત્વ ત્રણ પ્રકારે છે. પ્રશંસાકૃત, ક્ષેત્રકૃત, કાળકૃત (૧)પ્રશંસાકૃતઃ- જેમ કે ધર્મ અને જ્ઞાન પર છે અધર્મ અને અજ્ઞાન અપર છે એ પ્રશંસાકૃત પરાપરત્વ કહ્યું (૨)ક્ષેત્રઃ -એક દેશ,કાળમાં સ્થિત પદાર્થોમાં જે દૂરછે તે પરઅને સમી પછે તે અપર જાણવું તે ક્ષેત્રકત પરાપરત્વ (૩)કાળકૃતઃ- સો વર્ષવાળો સોળ વર્ષવાળાની અપેક્ષાએ પર છે અને સોળ વર્ષવાળો સો વર્ષવાળાની અપેક્ષાએ અપર છે તે કાળકૃત પરાપરત્વ કહ્યું છે. આમાં પ્રશંસાકૃત અને ક્ષેત્રકૃત પરવાપરત્વ ને છોડીને કાલકૃત પરત્વાપરત્વ એ કાળ દવ્યનો ઉપકાર કિ કાયી છે. $ પરત્વ અને અપરત્વ એ બંને પરસ્પર સાપેક્ષ છે જેને ત્રણ વિભાગો ઉપર કહ્યા તે મુજબ પ્રશંસાકૃત,ક્ષેત્રકૃત, કાળકૃત છે જેમાં કાળકૃત પરત્વાપરત્વ ની વિવલા અહીં કાળ ના ઉપકાર રૂપે કરાઈ છે. 8 પૂર્વાપર એટલે પ્રથમનું અને પછીનું અર્થાત્ ઐતિહાસિક ઘટનાઓના સંબંધોનો વ્યવહાર જે જે દ્રવ્યોના જે જે ઉત્પત્તિ વ્યય-તેમજ ધ્રુવ પરિણામોમાં દ્રવ્ય વડે કરાય છે તે પરવાપરત્વ કાળ જાણવો. # કોઈપણ દ્રવ્ય [પદાર્થ જેના આશ્રયથી પહેલો થાય તે પર અને પછી થાય તે અપર કહેવાય છે. - $ જેના આશ્રયથી દ્રવ્યમાં પૂર્વભાવનો વ્યપદેશ થાય તે પરત્વ પર્યાય અને પશ્ચાતા ભાવનો વ્યપદેશ થાય તે અપરત્વપર્યાય કહેવાય. જ ૨:- અને. સમુચ્ચય અર્થમાં આ શબ્દ છે. જ વાસ્થ- કાળનાઅહીં ઉપરોકત સૂત્રની અનુવૃત્તિ કરીને ૩૫૨ : પદજોડવાનું છે તેથી વચ્ચે ૩૫ર: એવું વાકય થશે. Page #91 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વિશેષ - અહીં વર્તના-પરિણામ-ક્રિયા અને પરવાપરત્વ નું વર્ણન કર્યું તે કાર્ય યથાસંભવ ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોનું જ છે. તથાપિ કાળ બધામાં નિમિત્ત કારણ હોવાથી અહીંયા તેનું વર્ણન કાળના ઉપકાર રૂપે કરેલ છે. વર્તનાદિ આ પર્યાયોને નિશ્ચયકાળ રૂપે પણ ઓળખાવાય છે તે વાસ્તવમાં તે દ્રવ્યના પર્યાયો જ છે. છતાં કોઈક અપેક્ષાએ તે પર્યાયોને પણ દ્રવ્યનો ઉપચાર હોવાથી વરુદ્રવ્ય કહેવાયું છે બાકીજુવાદિના પર્યાય રૂપે ગણાવાથી તેને અલગ દ્રવ્ય કહ્યું નથી. સૂત્રકાર મહર્ષિએ અહીં જે સ્વરૂપનું વર્ણન કરેલ છે. તેને ““જીવ અજવાદિ દ્રવ્યોના વિવિધ પરિણામોને વિવિધ સ્વરૂપે જાણવા માટે જે ભિન્ન સ્વરૂપે કાળનો આશ્રય લેવાય છે તેનું વર્ણન છે' તેમ પણ કહ્યું છે. સૂત્રકારમહર્ષિએ પૂર્વેઅધ્યાયઃ૧ નાસૂત્રઃ૮માં સાક્ષેત્રસ્પર્શનીસ્ત્રીની માં કાળશબ્દ પ્રયોજેલ છે. અને તત્વોના જ્ઞાન માટેના આઠ કારણોમાં કાળનો પણ સમાવેશ કર્યો છે. પછી ત્રીજા અધ્યાયના પંદરમાં સૂત્રમાં પણ તત: સ્મૃતિમા: વાકયથી “કાળ''નો ઉલ્લેખ કર્યો છે એ રીતે કાળ'નામનો કોઈ પદાર્થ સૂત્રકારને ઈષ્ટ છે તે વિશે તો શંકા નથી. વળી આગમ પાઠોમાં પણ આ 6 શબ્દના પ્રમાણો જોવા મળે જ છે. પ્રશ્નતો તેના દ્રવ્યપણા અંગેનો છે. તેને દ્રવ્ય માનવું કે પેટાભેદ, ગુણ અથવા પર્યાયરૂપે માનવા? તેનો જ મતભેદ છે. સૂત્રકારે પણ શ્વેત્યે સૂત્ર ૧:૨૮ માં બીજા આચાર્યો કાળને દ્રવ્ય માને છે તેવું કહ્યું છે નવતત્વમાં તો કાળની દ્રવ્યમાં ગણના કરી જ છે. આ વાતનો સાર એટલોજ વિચારી શકાય કે કાળ દ્રવ્ય ન હોવા છતાં તે દ્રવ્ય જેવું કામ આપે છે. માટે તેને દ્રવ્ય માનીને તેના ઉપકાર ગણાવવામાં આવ્યા છે. જે વાસ્તવિક રીતે ધર્માદિ પાંચ મૂળ દ્રવ્યોના પર્યાયો રૂપે જ છે. જોતેનેદ્રવ્ય રૂપેકગણવું હોત તો વ્યાનિવ સૂત્રના ભાષ્યમાં પંખ્યદ્રવ્ય એવો સ્પષ્ટ પાઠ આપેલ જ ન હોત તેથી તત્વાર્થસૂત્રના મંતવ્યાનુસાર તેને ઉપચાર થી દ્રવ્ય ગણવું U [8] સંદર્ભઃ૪ આગમ સંદર્ભ-વત્તના સ્થળો . જે કાગ.૨૮ મા.૨૦ સૂત્રપાઠ સંબંધ- ઉત્તરાધ્યયન સૂત્રની વૃત્તિમાં ખુલાસો મળે છે કે વર્તના શબ્દમાં પરિણામ-ક્રિયા વગેરે સમાવેશ થા છે માટે અહીં ફકત વર્તન ક્ષT: : પાઠ મુકેલ છે. 0 તત્વાર્થ સંદર્ભઃ(૧)કાળ દ્રવ્યની માન્યતા શ્વેત્યો – ૧: ૩૮ (૨)પરિણામના બે ભેદ મદિરામિષ્ય ૧૪૨ (૩)પરિણામનું સ્વરૂપ તાવ પરિણામ: જ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)નવતત્વ પ્રકરણ ગાથા-૧૦ તથા ગાથા-૧૭ વિસ્તરાર્થ Page #92 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૫ સૂત્ર: ૨૩ (૨)કાળલોક પ્રકાશ-સર્ગઃ૨૮-શ્લોક ૧ થી ૭૨ U [9]પદ્ય - (૧) વર્તના પરિણામ ક્રિયા પરત્વ અપરત્વ થી કાળનાં એ પાંચ કાર્યો કહ્યા ભેદ પ્રભેદ થી કાળની વિચારણામાં સૂત્ર અર્થે ધારવા સૂત્ર બાવીશ પૂર્ણથાતાં પગલો અવધારવા (૨) પદ્ય-બીજું પૂર્વ સૂત્ર ૨૨માં કહેવાઈ ગયું છે. 0 [10]નિષ્કર્ષ- કાળ દ્રવ્ય હોય કે દ્રવ્યનો પર્યાય હોય. પણ વર્તનાદિ લક્ષણતો સર્વ સ્વીત જ છે. જેમાં ફક્ત એક લક્ષણનો વિચાર કરીએ તો પણ સુંદર નિષ્કર્ષ પ્રાપ્ત થાય છે. અભિનવટીકામાં ચોખા રાંધવાનું દૃષ્ટાન્ન આપ્યું છે. તે મુજબ પ્રત્યેક સમયે ચોખાની રંધાવાની ક્રિયા ચાલુ છે, એમ માનવાથી જ છેલ્લે સમયે ચોખા રંધાઈ ગયા એમ મનાશે પણ જો પૂવ-પૂર્વના સમયે તે ક્રિયા નહીં સ્વીકારો તો પછી પછીના સમયે તે ક્રિયા અસત થશે. આટલી વાત ઉપરતો શ્રી ભગવતીજી સૂત્રમાં વસ્ત્રમાણે વર્જીનો સિધ્ધાંત છે જે વાત કર્મની નિર્જરા સુધી જાય છે અર્થાત્ કર્મની નિર્જરા કઈ રીતે સમયે સમયે ચાલે છે તેના ઉત્તરમાં આ વાત પ્રભુએ કહી છે કે જેણે કર્મ નિર્જરા શરુ કરી તે નિર્જરા કરવાનો જ છે. જો કે આ સિધ્ધાંત સમજવો ઘણો અઘરો છે. પણ તેનું મૂળ આપણને લક્ષણમાં જોવા મળે છે. તાત્પર્ય એ જ કે આટલી સામાન્યવાત પણ સમ્યત્ત્વના પાયા રૂપ છે કે જે મોક્ષનું બીજ છે. ססססססס (અધ્યાય ૫-સૂત્રઃ૨૩) U [1]સૂત્રહેતુઃ આ સૂત્ર થકી પુદ્ગલના અસાધારણ લક્ષણને કહે છે [2]સૂત્ર મૂળ-સરસવવના પુત્ર: [3]સૂત્ર પૃથક-સ્પર્શ - રસ - Tન્ય - વર્ણવત્ત: પુત્ર: 1 [4] સૂત્રસાર-પુદ્ગલો સ્પર્શ,રસ,ગબ્ધ,વર્ણવાળા હોય છે. U [5]શબ્દજ્ઞાન - " સ્પર્શ- સ્પર્શ,સ્પર્શવાળા રસ-રસ, રસવાળા અન્ય - ગંધ, ગંધવાળા વર્ણવત્ત:વર્ણનવાળા પુo: પુદ્ગલો- આ બધાં શબ્દો પૂર્વે કહેવાઈ ગયા છે D [6]અનુવૃત્તિ- કોઈ સ્પષ્ટ અનુવૃત્તિ આવતી નથી. U [7]અભિનવટીકા- કેટલાક મતવાળા પુદ્ગલ અને જીવ ને એક માને છે, તેઓ આ બંને દ્રવ્યોને સ્વતંત્ર રીતે અલગ દ્રવ્ય માનતા નથી. કેટલાક મતવાળા જીવ અને પુદ્ગલ બંનેને માનેતો છે પણ તેઓ યુગલને સ્પર્શાદિ ગુણોથી રહિત માને છે. તેથી સૂત્રકાર મહર્ષિ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૯૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પ્રસ્તુત સૂત્રમાં આવી માન્યતાઓનું ખંડન કરીને પુદ્ગલ દ્રવ્યનું સ્વતંત્ર સ્વરૂપ વિશેષ રૂપે કથન થકી સ્પષ્ટ કરે છે. આવી સ્પષ્ટતા થકી બૌધ્ધ મતાવલંબીઓ જે રીતે પુદ્ગલનો જીવ અર્થમાં વ્યવહાર કરે છે, તે માન્યતાનું નિરસન થઈ જાય છે. તેમજ વૈશેષિક પૃથિવીને સ્પર્શાદિચતુર્ગુણયુકત માને છે, અપકાયને ગંધ રહિત ત્રિગુણ માને છે. અગ્નિકાયને ગંધ-રસરહિત દ્વિગુણ માને છે અને વાયુકાયને માત્ર સ્પર્શગુણ વાળો માને છે, તેમજ મનમાં સ્પર્શાદિ એકે ગુણ માનતા નથી તે સર્વ માન્યતાનું નિરસન કરી જૈનદર્શન મુજબની સર્વજ્ઞ કથિત વાતને અહીં રજૂ કરે છે - આ રીતે પ્રસ્તુત સૂત્ર કેટલીક વિશેષતા રજૂ કરે છે. તે આ પ્રમાણે છે:(૧)જીવતત્વ અને પુદ્ગલ તત્વ બંને સર્વથા ભિન્ન છે. (ર)પૃથિવી-જલ-અગ્નિ-વાયુ ચારે જીવોના શરીર પુદ્ગલ તત્વ રૂપે સમાન છે (૩)બધાંજ પુદ્ગલો સ્પર્શાદિ ચારે ગુણથી યુકત છે (૪)મન પણ પૌદ્ગલિક હોવાથી સ્પર્ધાદિ ગુણ સહિત જ છે. (૫)પગલ શબ્દનો વ્યવહાર જીવ તત્વને વિશે થતો જ નથી. જીવથી અલગ તેનો વ્યવહાર છે. માત્ર સંલગ્નતા જણાય ત્યાં વિશિષ્ટ કથન કરાય છે. જેમ કે વાયુ પોતે તો જીવ જ છે. પણ તેનું શરીર છે તે પુદ્ગલ છે. - I-yતે અને માત્ર વા ક્ષ - સ્પર્શ શબ્દની વિશેષ વ્યાખ્યા ગીર-નૂ. ૨૦, ૨૧ માં કહેવાઈ છે. સ્પર્શના આઠ ભેદ કહ્યા છે (૧)કઠીન [કર્કશ]- જે દ્રવ્યને નમાવી ન શકાય તે દ્રવ્યનો સ્પર્શ કઠીન,અક્કડ કહેવાય છે આ સ્પશે પત્થરમાં હોય છે. (૨)મૂદ સુિંવાળો] કઠીન સ્પર્શથી વિપરીત સ્પર્શતે મૂદુ કે લીસો સ્પર્શ કહેવાય છે જે આંકડા ના રૂમાં જોવા મળે છે. (૩) ગુરુ ભારે] જેનાયોગેદવ્યનીચે જાયતે ગુરુસ્પર્શ, નીચે પડેતેવો. જેમકે લોઢાના ગોળાનો સ્પર્શ ગુરુ હોય છે. (૪)લઘુહિલકો જેના યોગે દ્રવ્ય પ્રાયઃ તિર્છા કે ઉપર જાય તે લઘુ સ્પર્શ- જેમકે રૂનો સ્પર્શ (૫)શીત [ટાઢો ઠંડો સ્પર્શ, જે સ્પર્શ બરફમાં હોય છે (ડ)ઉષ્ણ [ઉનો ગરમ સ્પર્શ-નરમાશ કરે,પકાવે દઝાડે તેવો જેમ કે અગ્નિનો સ્પર્શ (૭)સ્નિગ્ધ [ચીકણો]જેના યોગે બે વસ્તુ ચોટી જાય તે નિષ્પ સ્પર્શ- જેમ કે ઘી તેલનો સ્પર્શ (૮)રુક્ષ [લુખો સ્નિગ્ધ થી વિપરીત ગુણવાળો તે રુક્ષ સ્પર્શ - ચિકાશ વગરનો સ્પર્શ જેવો કે રાખનો સ્પર્શ. આ આઠે સ્પર્શ પુદ્ગલ દ્રવ્ય માત્રમાં હોય છે. માટે તે પુદ્ગલનું લક્ષણ છે. વળી એક પરમાણુમાં શીત અને સ્નિગ્ધ અથવા શિત અને રુક્ષ અથવા ઉષ્ણ અને સ્નિગ્ધ અથવા ઉષ્ણ અને રુક્ષ એમ ચાર પ્રકારમાંના કોઇપણ એક પ્રકાર થી બે સ્પર્શ હોય છે. સૂક્ષ્મ પરિણામી સ્કન્ધોમાં શીત-ઉષ્ણ-સ્નિગ્ધ અને રુક્ષ એ ચારે સ્પર્શ હોય છે. અને Page #94 -------------------------------------------------------------------------- ________________ ૯૩ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૨૩ બાદર સ્કન્ધોમાં આઠેય સ્પર્શ હોય છે. * रस:- रस्यते रसनमात्रं वा रस: – શબ્દની વિશેષ વ્યાખ્યા મ.ર-ખૂ. ૨૦, ૨૨ માં કહેવાઈ છે # રસના પાંચ ભેદ સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવે છે તે આ રીતે - (૧)કડવો - (સંસ્કૃતમાં)- તિત અને [પાકતમાં] તિત્ત એ રીતે ઓળખાય છે. (૨)તીખો - (સંસ્કૃતમાં)- હું અને [પાકૃતમાં ડુગ એ રીતે ઓળખાય છે. (૩)તુરો - (સંસ્કૃતમાં)- #ાય અને પાકૃતમાં] સાર એ રીતે ઓળખાય છે. (૪)ખાટો - (સંસ્કૃતમાં)-કચ્છ અને [પાકૃતમાં એવિએ રીતે ઓળખાય છે. (પ)મીઠો - (સંસ્કૃતમાં)-મધુર અને [પાકૃતમાં મદુર એ રીતે ઓળખાય છે. પાક્ષિસૂત્ર માં છઠ્ઠો ખારો રસ વળે વા શબ્દથી જણાવેલો છે. કોઈ ખારા રસનો મધુરમાં સમાવેશ કરે છે. કોઈ તેને બે રસના સંસર્ગથી ઉત્પન્ન થયેલો કહે છે. જો કેતત્વાર્થસૂત્રકે પાલિકસૂત્રબંને માન્ય સૂત્રો જ છે. પણ અહીંરસના પાંચ ભેદ કહ્યા હોવાથી આપણે પાંચ ભેદનો જ ઉલ્લેખ કર્યો છે. આ રસો પુદગલ માત્રામાં હોય છે. માટે તેને પુદ્ગલનું લક્ષણ કહ્યું છે. -એક પરમાણુમાં૧-રસ અનેઢિપ્રદેશી આદિસ્કન્ધોમાં યથાયોગ્ય એકથી પાંચે રસો હોય છે. :- Tચ્યતે અનમાત્ર વા : -:- શબ્દની વિશેષ વ્યાખ્યા પૂર્વે .ર-પૂ.૨૦, ૨૧માં કહેવાઈ છે. –ભાષ્યકાર ગન્ધના બે ભેદને જણાવે છે - –૧ સુગંધ-સુરભિગંધ-ચંદનાદિ ની હોય તેવી સુરભિ - દુર્ગધઃ-દુરભિગંધ-લસણ કે વિષ્ટાની હોય તેવી દુરભિ એ ગંધ પુદ્ગલ માત્રામાં હોય છે. માટે તે પુદ્ગલનું લક્ષણ કહ્યું છે. -વળી ૧-પરમાણુમાં ૧-ગંધ અને દ્વિ પ્રદેશઆદિસ્કન્ધોમાં બેગંધ પણ યથા સંભવ હોય છે. * वर्ण:- वय॑ते वर्णनमात्रं वा वर्णः - વ શબ્દની વિશેષ વ્યાખ્યા પૂર્વે .ર-પૂ.૨૦,૨૧માં કહેવાઈ છે. –ભાષ્યકાર વર્ણના પાંચ ભેદને જણાવે છે. (૧) કાળો- અંજન જેવો કૃષ્ણ (૨)લીલો- પોપટની પાંખ જેવો નીલ (૩)રાતો- પોપટની ચાંચ જેવો રકત (૪)પીળો- હળદર જેવો પીત (૫)ધોળો- બગલાની પાંખ જેવો શ્વેત વાદળી, ગુલાબી, કરમજી આદિ જે અનેક વર્ણભેદ છે તે આ પાંચમાંના કોઈપણ એક ભેદની તરતમતા વાળા અથવા એકથી વધુ વર્ષોના સંયોગથી ઉત્પન્ન થયેલા જાણવા. આવ પરમાણુ આદિ પુદ્ગલ માત્રમાં હોય છે તેથી વર્ણએ પુદ્ગલોનું લક્ષણ છે. એક પરમાણમાં -૧ વર્ણ હોય છે. અને દ્વિ પ્રદેશઆદિ સ્કન્ધોમાં ૧ થી ૫ વર્ણ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૯૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા યથાયોગ્ય હોય છે. જ વન્તઃ- મૂળ મત પ્રત્યય છે. વ્યાકરણના નિયમાનુસાર વત થયો છે. વતનું બહુવચનમાં વન્તઃ થયુ છે. - આ શબ્દ પૂર્વના ચાર સાથે જોડાયેલો છે. -स्पर्शश्च रसश्च गन्धश्च वर्णश्च स्पर्शरसगन्धवर्णास्त एतेषांसन्तीति स्पर्शरसगन्धवर्णनवन्त: આ રીતે વાનરસવાન, વાન,વર્ણવાન એમચારે શબ્દોબનતા હોવાથી સ્પર્શવાળો , રસવાળો,ગર્ધવાળો અને વર્ણવાળો એમ ચારે ગુણોથી યુકત તે પુદ્ગલ કહેલ છે. પુત્ર -પુદ્ગલ શબ્દની વ્યાખ્યા પૂર્વે કહેવાઈ ગઈ છે. -અહીં પુદ્ગલ શબ્દ ને બહુવચનમાં પ્રયોજેલ છે. કેમ કે પુદ્ગલ દ્રવ્યો અનંત છે અને પ્રત્યેક પુદ્ગલ દ્રવ્ય આ ચારે લક્ષણોથી યુકત છે -સ્પર્શ,રસ,ગંધ અને વર્ણએ ચાર જે દ્રવ્યમાં છે તે પુદ્ગલ જ વિશેષ:- સૂત્ર સંબંધિ વિશેષ વિચારણા - # સ્પર્શદિ ચારે ગુણો સાથે જ રહે છે એથી જયાં સ્પર્શ કે અન્ય કોઈ એક ગુણ હોય ત્યાં અન્ય ત્રણે ગુણો પણ અવશ્ય હોય જ. # સ્પર્ધાદિ ચારમાં કોઈપણ ગુણો અવ્યકત હોય તેવું બને પણ હોય જ નહીં એવું કદી બનતુ નથી. # જેમકેવાયુ,વાયુના સ્પર્શને આપણે જાણી શકીએ છીએ પણ તેને રૂપને જાણી શકતા નથી કારણ કે વાયુનું રૂપ અતિ સૂક્ષ્મ છે જે જોવાની આપણા ચક્ષમાં શકિત નથી. # આ જવાયુ વર્તમાન વૈજ્ઞાનિક પધ્ધતિએહાઈડ્રોજન અને ઓકિસજન રૂપે સંયોજન પામે ત્યારે પાણી સ્વરૂપ બને છે અને નજરે જોઈ શકાય છે. કારણ કે બે વાયુના સંયોજન વડે તે અણુઓ સૂક્ષ્મપણાનો ત્યાગ કરીને સ્થૂળ બની જાય છે. # અહીં સ્પર્શમાં મૂદુ કે વર્ણમાં કૃષ્ણ વગેરે જે વાત કરી તેમાં પણ કંઈને કંઈ તરતમતા હોય છે. તેથી સામાન્ય રીતે મૂદુત્વ સ્પર્શ એક હોવા છતાં બધા મૂદુ પદાર્થો નો સ્પર્શ સમાન જણાતો નથી. તે જ રીતે કૃષ્ણત્વ વર્ણ હોવા છતાં બધા માણસો કે બધી વસ્તુનું કાળાપણું એક સરખું હોતું નથી તે બધામાં તરતમતા નજરે પડે છે. આ તારતમ્ય પ્રમાણે સંખ્યાત,અસંખ્યાત અને અનંત સુધી ભેદો હોઈ શકે છે [જો એક એક ભેદને અલગ કર્મ પ્રકૃત્તિ સ્વરૂપે મૂલવશો તો કર્મપ્રકૃતિ પણ અસંખ્યાત થઈ જશે. ( પુદ્ગલ દ્રવ્ય રૂપી છે. તેના ખંધ,દેશ, પ્રદેશ અને પરમાણુ એમ ચાર ભેદ પૂર્વે જણાવેલા છે. આ દરેક દ્રવ્યમાં સ્પર્શ-રસ ગંધ વર્ણ એ ચારે પર્યાયોનું અસ્તિત્વ અવશ્ય હોય છે. જેમાં ઉપર જણાવ્યા મુજબ આઠ સ્પર્શ, પાંચ રસ, બે ગંધ અને પાંચ વર્ણ એમ વીસ ભેદોમાંથી યથાસંભવ ભેદ કે ગુણધર્મો સ્કન્ધાદિમાં જોવા મળે છે. સંસારી સકર્મક જીવદૂત્રોનો સંસારીક સમસ્ત જીવન વ્યવહાર આ પુદ્ગલ દ્રવ્યના સંયોગ-વિયોગ સ્વરૂપ છે. જયારે ધર્માસ્તિકાયાદિ ત્રણનો જીવ કે પુગલ સાથે કયારેય સાંયોગિક પરિણામ હોતો નથી. Page #96 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૨૩ ૯૫ ૐ પુદ્ગલ દ્રવ્ય અને તેના સ્પર્શોદિગુણો એમ જુદીજુદી ઇન્દ્રિયો વડે જાણી શકાય છે. ૧. આંખ:-રૂપ અને રૂપિ પદાર્થો ને જોઇ શકે છે. ૨. કાનઃ- શબ્દ સાંભળે છે અને શબ્દવાળા દ્રવ્યનું અનુમાન કરી શકે છે. ૩. નાક:- ગંધને જાણે છે અને ગંધવાળા દ્રવ્યની જાતિનું અનુમાન કરી શકે છે. ૪.જીભઃ- રસ ચાખી શકે છે અને રસવાળા દ્રવ્યનું અનુમાન કરી શકે છે. ૫.ત્વચાઃ- સ્પર્શને જાણે છે અને સ્પર્શવાળા દ્રવ્યનું અનુમાન કરી શકે છે. પ્રશ્નઃ-આ અધ્યાયના પાંચમાં સૂત્રમાં પુદ્ગલનું લક્ષણ રૂપીપણું કહ્યુ છે છતાં આ સૂત્રમાં પુદ્ગલના લક્ષણો ફરીથી કેમ કહ્યા? રૂપી શબ્દથી પણ ચારે સહવર્તી હોવાથી વર્ણની સાથે રસ,ગંધ અને સ્પર્શ તો આવીજ જવાના હતા પછી અલગ કથન શા માટે? – - ઉત્તર- આ અધ્યાયના ચોથા સૂત્રમાં દ્રવ્યનીવિશેષતા બતાવવા નિત્યાવસ્થિતારુપી એમ કરીને અપ↑ પણાનું વિધાન કરેલું. જયારે પાંચમું સૂત્ર તો તેનો અપવાદ દર્શાવે છે તેમાં પુદ્ગલના મૂર્તિ પણાનું [રૂપી પણાનું] વિધાન છે. અર્થાત્ તે અપવાદ સૂત્ર છે. આ સૂત્ર થકી સૂત્રકાર ને પુદ્ગલના સ્વરૂપને જણાવવું છે તેમજ અન્ય મતોની ભ્રામક માન્યતાનું નિરસન ક૨વું છે. માટે અલગ કથન કર્યુ સ્પર્ધાદિક્રમઃ- બધાં રસ-ગન્ધાદિ વિષયોમાં સ્પર્શ સબળ તત્વછે. વળી પ્રત્યેક સંસારી જીવને સ્પર્શનેન્દ્રિય હોય જ છે. માટે તથા સ્પર્શની અભિવ્યકિત પૃષ્ટગ્રાહી ઇન્દ્રિયો માં શીઘ્ર અભિવ્યકત થાય છે માટે તેનું ગ્રહણ પ્રથમ કર્યુ છે. જો કે સ્પર્શ સુખ થી નિરુત્સુક જીવોમાં કયાંક ૨સવ્યાપાર પ્રચુર જોવા મળે છે. તો પણ સ્પર્શ પછીજ રસ વ્યાપાર થાય છે,માટે તેનું ગ્રહણ બીજા ક્રમે કર્યુ છે. વળી સ્પર્શપછી ની તે બીજી ઇન્દ્રિય છે પછી અચાચક્ષુષ પણાને લીધે ત્રીજો પર્યાય ગંધ લીધો અને છેલ્લો પર્યાય વર્ણ લીધો. કેમ કે રૂપ સ્થૂલ દ્રવ્યગત જ ઉપલબ્ધ થાય છે તે સિવાય તો જાણી શકાતુ જ નથી [] [8]સંદર્ભ: ♦ આગમ સંદર્ભ:- સ્થિવાદ્ પંચવળે પંચરસે દુધઞકાસે પાત્તે * માગ.૨-૩.૬-મૂ. ૪૬૦-૧ તત્વાર્થ સંદર્ભ:- સ્પર્શાદિ વ્યાખ્યા ઞ.૨-મૂ.૨૦,૨૧ [૨૦] સ્પર્શનરસનપ્રાનવસુ શ્રો[િ૨૧] સ્પર્શનરસાન્ધવળ શાસ્તવામાં: અન્ય ગ્રન્થ સંદર્ભ: (૧)નવતત્વ-ગાથા ૧૧ ઉત્તરાર્ધ (૩)કર્મગ્રન્થ પહેલો ગાથા ૪૧-૪૨ (૨)દ્રવ્યલોક પ્રકાશ,સર્ગઃ૧૧ શ્લોક ૧૧૩થી ૧૨૧ (૪)પાક્ષિક સૂત્ર-છઠ્ઠો આલાવો ] [9]પદ્યઃ બન્ને પદો હવે પછીના સૂત્રઃ૨૪ સાથે મુકેલા છે [10]નિષ્કર્ષઃ- આ સૂત્રનો નિષ્કર્ષ સૂત્ર ૨૪ સાથે આપેલ છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૬ અધ્યાયઃ૫-સૂત્રઃ૨૪ [1]સૂત્રહેતુ:- પૂર્વ સૂત્રની માફક આ સૂત્ર થકી પણ પુદ્ગલના વિશિષ્ટ લક્ષણને સૂત્રકાર જણાવે છે. અથવા –પુદ્ગલોના શબ્દાદિ પરિણામોને જણાવે છે. ] [2]સૂત્ર:મૂળઃ- શવન્યસૌમ્યૌસંસ્થાનખેત્તમ છાયાતાપોદ્ द्योतवन्तश्च - [] [3]સૂત્ર:પૃથક- શબ્દ -વન્ય- સૌમ્ય-સ્થૌલ્ય - સંસ્થાન - મેવ - તમા उद्योत वन्तः च छाया आतप - તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા - [] [4]સૂત્રસારઃ-[પુદ્ગલો]શબ્દ,બંધ, સૂક્ષ્મત્વ,સ્થૂલત્વ,સંસ્થાન,ભેદ,અંધકાર, છાયા, આતપ અને ઉદ્યોતવાળા પણ છે [અર્થાત્ પુદ્ગલો શબ્દાદિ દશ પરિણામ વાળા હોય છે.] ] [5]શબ્દશાનઃ રાજ્ઃ-શબ્દ,ભાષા વર્ગણાના પુદ્ગલોનો એક વિશિષ્ટ પરિણામ બન્ય:- ૫૨સ્પ૨ બે વસ્તુનો સંયોગ કે મિલન સૂક્ષ્મત્વઃ-પાતળાપણુ,લઘુપણુ વગેરે સૂત્વઃ-જાડાપણુ,ગુરુતા વગેરે સંસ્થાન:-આકાર,આકૃત્તિ મેવઃ-વિશ્લેષ વસ્તુના ભાગ પાડવા તે ભેદ તમાઃ- અંધકાર છાયા:-પડછાયો ઘોતાઃ-પ્રભા,શીતળ પ્રકાશ. આતપ :-તડકો 1 [] [6]અનુવૃત્તિ:- સ્પર્શસામ્ય સૂત્ર.-૨૩ પુત્ત્તા: ] [7]અભિનવટીકાઃ-પૂર્વસૂત્રઃ૨૩માં પુદ્ગલનાલક્ષણોને જણાવ્યા જેને પુદ્ગલના અસાધારણ પર્યાયો પણ કહ્યા છે. તે રીતે આ સૂત્રમાં પણ પુદ્ગલના બીજા અસાધારણ પર્યાયો ને જણાવે છે. જેને શબ્દાદિ પરિણામ તરીકે પણ ઓળખે છે. આ શબ્દાદિ પરિણામોની સંખ્યા સૂત્રકાર મહર્ષિ દશની જણાવે છે. (૧)શબ્દ પરિણામ (૨)બંધન પરિણામ (૩)સૂક્ષ્મ પરિણામ (૪)સ્થૂળ પરિણામ (૫)સંસ્થાન પરિણામ (૬)ભેદ પરિણામ (૭)અંધકાર પરિણામ (૮)છાયા પરિણામ (૯)આ તપ પરિણામ (૧૦)ઉદ્યોત પરિણામ. આ રીતે વળી અનેક પ્રકારે પુદ્ગલ દ્રવ્ય તેમજ જીવદ્રવ્ય પણ અનેક પ્રકારના પરિણામો પામતા રહે છે. કેમ કે પ્રત્યેક જીવ તથા પુદ્ગલ દ્રવ્યમાં અનેક વિધ પરિણામ પામવાની શકિત રહેલી હોય છે. ૧૨।ç:- જેના દ્વારા અર્થનું પ્રતિપાદન થાય અથવા જે ધ્વનિરૂપે પરિણત થાય તેને શબ્દ કહે છે. આ શબ્દ ને વૈશેષિક, નૈયાયિક આદિ ગુણ માને છે. પરંતુ તે ભાષા વર્ગણાના પુદ્ગલોનો એક વિશિષ્ટ પ્રકાર છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૨૪ -શબ્દ એ પુદ્ગલનો પરિણામ છે તે જણાવવા માટે ના કેટલાંક તર્કોઃજોરદાર શબ્દ કાને અથડાય તો કાન ફૂટી જાય કે બહેરા થઇ જવાય છે. ૐ જેમ પત્થર આદિને પર્વતનો પ્રતિઘાત થાય છે તેમ શબ્દને પણ કૂવા વગેરેમાં પ્રતિધાત થાય છે, તેથી પડઘો પડે છે. ૐ વાયુ વડે જેમ તૃણ દૂર દૂર ઘસડાય છે તેમ શબ્દો પણ વાયુ વડે દૂર સુધી જાય છે-ફેંકાય છે. જેમ દીવાનો પ્રકાશ ચારે તરફ ફેલાય છે તેમ શબ્દો પણ ચારે તરફ ફેલાય છે ૐ મોટા શબ્દથી નાના શબ્દનો અભિભવ થાય છે પરિણામે દૂરથી મોટો અવાજ કાને અથડાતો હોય ત્યારે નજીકના શબ્દો સંભળાતા નથી. ૐ શબ્દના પુદ્ગલ સ્કન્ધોનો સંસ્કાર કરી ટેપ કે ગ્રામોફોન આદિમાં રેકોર્ડ કરી શકાય છે અને પછી ફરીથી તે શબ્દો સંભળાય છે. આવા-આવા તર્કો પરથી શબ્દ પુદ્ગલની પ્રતિતિ થાય છે -શબ્દની ઉત્પત્તિઃ- શબ્દની ઉત્પત્તિ બે પ્રકારે છે. (૧)વિસસાથીઃ- એટલે કે સ્વાભાવિક રૂપે શબ્દો ઉત્પન્ન થવા. જેમ કે વરસાદનો ગર્જા૨વ,વીજળી નો ગળગળાટ આદિ સ્વાભાવિક અવાજો છે. (૨)પ્રયોગ થી:- જીવના પ્રયત્ન વિશેષ થી જે શબ્દ ઉત્પન્ન થાય છે તે. આ પ્રાયોગિક શબ્દના છ ભેદો ભાષ્યકાર મહર્ષિએ જણાવેલા છે (૧)તત - મૃવન પટહાવિસમુદ્ભવ: -હાથના પ્રતિઘાતથી ઉત્પન્ન થતા ઢોલ વગેરેના શબ્દો તે તત ચામડું લપેટેલું હોય એવા વાઘનો એટલે કે મૃદાઁ પટહઆદિના શબ્દો (૨) વિતત - વનિરાવિતન્ત્રપ્રમન: —તારની સહાય થી ઉત્પન્ન થતા વીણા વગેરે તંતુવાદ્ય ના શબ્દો —તારવાળાં વીણા સારંગી આદિ વાદ્યોના શબ્દો તે વિતત ( 3 ) धन : कांस्यभाजनकाष्ठशलाकादिजनितः –કાંસી વગેરે વાજિંત્રોના પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થતા શબ્દો – ઝાલર,ઘંટ,મંજીરા વગેરેના શબ્દો તે ઘન (४) शुषिर : - वेणुकम्बुवंशविवराद्युद्भवः —પવન પૂરવાથી વાંસળી,પાવો વગેરે દ્વારા ઉત્પન્ન થતા શબ્દો ફૂંકીને વગાડવાના શંખ,બંસરી આદિના શબ્દો તે શુષિર –વાયુના નિમિત્તથી વાગવાવાળા શબ્દોને શુષિર કહે છે. (५) घर्ष: क्रकचकाष्ठादिसंघर्षप्रसूतः – લાકડાં વગેરેના પરસ્પર અથડાવાથી ઉત્પન્ન થતો ધ્વનિ ઘર્ષણ થવાથી ઉત્પન્ન થયેલ શબ્દ ૯૭ એ ૫/૭ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (G) भाषा-व्यकतवाग्भिवर्णपदवाकयाकारेण भाष्यति इति। –મનુષ્ય આદિની વ્યક્તિ અને પશુપક્ષી આદિની અવ્યકત એવી અનેકવિધ વાણીતે ભાષા. –વર્ણ પદ વાકય રૂપે વ્યકત અક્ષરરૂપ અને મોઢે થી બોલાયેલા શબ્દોને ભાષા કહે છે. -જીવના મુખના પ્રયત્નથી ઉત્પન્ન થતા શબ્દો તે ભાષા છે. આ ભાષા બે પ્રકારની છે.(૧)વ્યકત(૨)અવ્યકત. બેઈન્દ્રિયાદિ જીવોની ભાષાને અવ્યકત કહેલી છે જયારે મનુષ્ય-દેવની ભાષા વ્યકત છેઆ વ્યકત ભાષાના અક્ષરાદિ સ્પષ્ટ ભેદો આ પ્રમાણે છે. ૪ અક્ષર:- શરીરમાંથી પવનની મદદથી પ્રયત્નપૂર્વક જુદા જુદા નક્કી થયેલા કંઠાદિક સ્થાનોમાં અથડાઈને જે શબ્દો અવાજ રૂપે ઉત્પન્ન થાય છે. તે છે વગેરે અક્ષરો કહેવાય છે. શબ્દ -અક્ષરકે અક્ષરના સમૂહમાંથી ઉપયોગી અર્થ નીકળે તેવી ભાષાને શબ્દો કહેછે. a પ-અર્થવાળા શબ્દો જયારે વાક્યમાં વપરાય ત્યારે પદ બને છે જ વાય - એક કે ઘણાં પદો મળીને બોલનારનો અભિપ્રાય સમજાવી શકે તેવા પદ કે પદ સમૂહ તે વાકય કહેવાય છે. ૪ ભાષા- વાકયોના સમૂહને ભાષા કહેવાય છે. ૪ ૨-૫- અનેક પદાર્થોનો એકક્ષેત્રાવગાહ રૂપમાં પરસ્પર સમ્બન્ધ થવો તેને બન્ધ કહે છે. –બંધ એટલે પરસ્પર બે વસ્તુનો સંયોગ-મિલન કે આશ્લેષ -પુદ્ગલ પરમાણુઓનું પરસ્પર મળવું તે બંધ. તે ત્રણ પ્રકારે છે. (૧) પ્રયોગવન્ય:- ગવ વ્યાપIR: તેને ઘટિતો વન્ય પ્રાયોગિક - જીવના પ્રયત્ન વિશેષથી થતો બંધ તે પ્રયોગ બંધ -જીવ સાથે શરીરનો જીવ સાથે કર્મોનો, લાકડા અને લાખનો વગેરે બંધ પ્રયોગ બંધના ઉદાહરણો છે. (૨) વિવિ: સ્વમવ: પ્રયોનિરપેક્ષ વિશ્વવિર્યું: -ઇન્દ્ર ધનુષ્યની મેઘ-વીજળી ની પેઠે સ્વતઃ થયેલ બંધ –જેમાં જીવના પુરુષાર્થ કે પ્રયત્ન સિવાય સ્વાભાવિક જ થાય તે –અમુક પ્રકારના પગલોના મિલન થી વિજળી,મેઘ કે ઈન્દ્ર ધનુષ્ય ઉત્પન્ન થાય છે આ યુગલોનું મિલન સ્વાભાવિક જ થાય છે માટે વિસ્સા બંધ કહ્યો છે. વિગ્નસા બંધ પણ બે પ્રકારે કહ્યો છે. આદિ અને અનાદિ સાદ્રિ - ઉપર જણાવ્યા મુજબ વિજળી-મેઘ વગેરેનો બંધ તે આદિ છે. અનાદ્રિ - ધર્મ, અધર્મ આકાશનો જે બંધ છે તેને વિગ્નસા બંધ કહે છે. (૩) ગ્નિવર્ધઃ-જીવના પ્રયોગ પ્રયત્નના સાહચર્યપૂર્વક અચેતન દ્રવ્યનું જે પરિણમન છે તેને મિશ્રબંધ કહ્યો છે જેમ કે કુંભ,સ્તંભ વગેરે જીવ સાથે કર્મોનો બંધ શાસ્ત્રકારે ચાર પ્રકારે કહ્યો છે. (૧)સ્કૃષ્ટ બંધઃ- પરસ્પર અડેલી સોયો સમાન કર્મો વિશેષ ફળ આપ્યા સિવાય સામાન્યથી ભોગવાઈને જીવ થી છૂટા પડી જાય. તેવો બંધ Page #100 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૫ સૂત્રઃ ૨૪. ૯૯ (૨)બધ્ધ બંધ -દોરાથી બંધાયેલી સોયા સમાન જેમાં સોયો છૂટી પાડવા દોરો છોડવો પડે તેમ કર્મો થોડું ફળ આપીને જ છૂટાં પડે તેવા બંધ (૩)નિધત્ત બંધ- દોરાથી બંધાયેલ અને કટાઈને ભેગી થયેલી સોયો સમાન. જેમ આ સોયો છૂટી પાડવા થોડી વિશેષ મહેનત લેવી પડે તેમ કર્મો ઘણું ફળ આપીને જ છૂટા પડે તેવો બંધ (૪)નિકાચિત બંધઃ- સોયોને ઘણ થીફૂટીને એકમેક બનાવેલી હોય તો નવી સોયો જ બનાવવી પડે તેમ કર્મો પોતાનું પૂર્ણ ફળ આપીને જ છૂટા પડે તે નિકાચિત બંધ # ૩-ફૂમતા (સોચ):-સૂક્ષ્મતા એટલે પાતળા પણું કે લઘુતા વગેરે સૂક્ષ્મતા બે પ્રકારની કહી છે (૧)અંત્ય (૨)આપેક્ષિક –અન્યમૂક્ષ્મતા-પરમાણુની સૂક્ષ્મતા અંત્યસૂક્ષ્મતા છે. આ જગતમાં પરમાણુથી વધારે સૂક્ષ્મ કોઈ પુદ્ગલ નથી. તેથી પરમાણુની સૂક્ષ્મતા છેલ્લા માં છેલ્લી છે. . - પક્ષિવૃક્ષ્મતા:-અન્ય વસ્તુની અપેક્ષાએ થતી સૂક્ષ્મતા તે આપેશિક સૂક્ષ્મતા છે. યણુકાદિકમાં અપેક્ષિકસૂક્ષ્મતા રહે છે. આ અપેશિક સૂક્ષ્મતાસંઘાતરૂપસ્કન્ધોના પરિણમન ની અપેક્ષાએ હોય છે. જેમ કે આમળાની અપેક્ષાએ એ બોર સૂક્ષ્મ છે અથવા ચણક ની અપેક્ષાએ યણુક સ્કન્ધ સૂક્ષ્મ છે. $ ૪-પૂર્ણતા( ત્ય):- સ્થૂળતા એટલે મોટાપણું કે ગુરુતા વગેરે સ્થૂળતા પણ બે પ્રકારી કહી છે (૧)અંત્ય (૨)આપેક્ષિક –અન્યછૂઝતી - સંપૂર્ણ લોક વ્યાપી એવો અચિત્ત મહાસ્કન્ધ તે અન્ય સ્થૂળતા છે કારણ કે મોટામાં મોટુ પુદ્ગલ દ્રવ્યલોક સમાન છે તેનાથી મોટું કોઈ પુદ્ગલ નથી અને અલોકાકાશ માં તો પુદ્ગલની ગતિ છે જ નહીં -છૂટતા :- અન્ય વસ્તુની અપેક્ષાએથતી સ્થૂળતા તે આપલિક સ્થૂળતા કહી છે. જેમકેબોરની અપેક્ષાએ આમળો સ્થળ છે. આ સ્થૂળતાનો આધાર સંધાતરૂપ સ્કન્ધોના પરિણમન ની અપેક્ષાએ હોય છે જેમ કે સંખ્યાત અણુકની અપેક્ષાએ અસંખ્યાત અણક સ્થળ છે. -[સૂક્ષ્મતા-સ્થૂળતા પરમાણુ થી વધુ કંઈ સૂક્ષ્મ નથી અને અચિત મહાસ્કન્ધ થી વધુ કંઈ સ્કૂળ નથી. તેની મધ્યમાં રહેલ તમામ પુદ્ગલ સ્કન્ધોમાં પરસ્પર આપેક્ષિક સૌમ્ય કે સ્થૌલ્ય હોય છે. # પસંસ્થાન:સંસ્થાન એટલે આકાર કે આકૃતિ આ આકૃતિના બે ભેદ જણાવે છે.-ઇત્યંલક્ષણ,અનિયંલક્ષણ –તથંક્ષ-જેઆકારની કોઈની સાથે તુલના કરી શકાય તે અત્યંત્વરૂપ આકૃતિ કહેવાય જેમ કેદડો, મકાન વગેરે તેમની આકૃતિ,ગોળ,ત્રિકોણ, ચતુષ્કોણ,વલયાકાર,આદિ અનેક રૂપે કહી છે. –નયંત્વ ક્ષ--જે આકારની કોઈની સાથે તુલના ન કરી શકાય તે અનિયંત્વરૂપ આકૃતિ કહેવાય. જેમ કે મેઘ આદિનું સંસ્થાન એટલે કે રચના આ આકૃતિ અનિયતરૂપ હોવાથી કોઈ એક પ્રકારે એનું નિરૂપણ કરી શકાતું નથી. –જીવના શરીરરૂપ પુદ્ગલને આશ્રીને સંસ્થાનઃ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવટીકા (૧)પૃથ્વીકાય-મસૂરની દાળ જેવું શરીર પુલ (૨)અકાય-પરપોટા જેવું શરીરજુગલ (૩)તેઉકાય:-સૂચિકલાપ કે સોયના જથા જેવું શરીર પુદ્ગલ (૪)વાયુકાય -ધજા કે પતાકા સમાન શરીર પુદ્ગલ (૫)વનસ્પતિકાય:- કોઈ નિશ્ચિત આકાર રહિત ()વિકસેન્દ્રિય - હુંડક આકૃતિ સમાન શરીર પુદ્ગલ (૭)પંચેન્દ્રિય- છ પ્રકારે -1 સમચતુરમ્ર અર્થાત્ પ્રમાણ યુકત, 2 ન્યઝોધપરિમંડલ અર્થાત્ નાભિ ઉપરનો ભાગ પ્રમાણ-લક્ષણ યુકત પણ નીચેના અવયવો હિનાધિક હોય, 3 સાદિ-નાભિથી નીચે પ્રમાણ યુકત પણ ઉપરનો ભાગ હિનાધિક હોય, 4 વામન-હૃય તથા પેટ સુલક્ષણ યુકત પણ હાથ-પગ-મસ્તક-ડોક કુલક્ષણા હોય, 5 કુન્જ-હાથ,પગ,મસ્તક,ડોક સુલક્ષણ યુકત પણ સ્ક્રય તથા પેટ કુલક્ષણા હોય, 6 હુંડક-અવ્યવસ્થિત અને સુંદરતારહિત સંસ્થાન-આછ પ્રકારમાં પંચેન્દ્રિયોની શરીર જૂદી જૂદી આકૃતિનો સમાવેશ થાય છે. - t મે - ભેદ એટલે વિશ્લેષ. પરસ્પરમાં સંયુકત થયેલા અનેક પદાર્થોનું પૃથક પૃથક થઈ જવું તેને ભેદ કહે છે. –એક વસ્તુના ભાગ પાડવા તે ભેદ -એકત્વરૂપે પરિણત પુદ્ગલપિંડનો વિશ્લેષ કે વિભાગ થવો તે ભેદ -ભેદના પાંચ પ્રકારો સૂત્રકારે સ્વોપજ્ઞ ભાષ્યમાં કહ્યા છે. (૧)ઔકરિક-ચીરવા કે ફાડવા થી થતું લાકડાં,પત્થર આદિનું ભેદન (૨)ચૌર્ણિક - કણ કણ રૂપે ચૂર્ણ થવું તે. જવઆદિનો લોટ કે સાથવો વગેરે (૩) ખંડ-ટૂકડા ટુકડા થઈ છૂટી જવું તે-જેમ કે ઘડાનના ઠીંકરા (૪)પ્રતર-પડનું છૂટા પડવું તે જેમ કે અબરખ,ભોજપત્ર,વર્તમાન કાળે પ્લાયવુડ (૫)અનુત્તરઃ- છાલ નીકળવી તે. - જેમકે વાંસ, શેરડી,ચામડી વગેરે. ૭-તમ-અંઘકાર. પ્રકાશનું વિરોધી અને દૃષ્ટિને પ્રતિબંધ કરવાવાળું પુદ્ગલ પરિણામ તે અંધકાર કે અંધારું કહેવાય છે. -અંધકાર એ કાળા રંગે પરિણમેલા પુદ્ગલોનો સમૂહ છે. ખરેખર તે પ્રકાશના અભાવ રૂપ માત્ર નથી. –જેમ કોઈ વસ્તુ અન્ય વસ્તુથી ઢંકાઈ જાય ત્યારે દેખાતી નથી તેમ અહીં અંધકારથી વસ્તુઓઢંકાઈ જાય છે તેથી આંખ સામે હોવાછતાં દેખાતી નથી. આ રીતે તે દૃષ્ટિનો પ્રતિબંધ કરવાવાળું હોવાથી નક્કી પુદ્ગલ સ્વરૂપ જ છે. ૮-છીયા - કોઈ પણ વસ્તુમાં બીજી વસ્તુની આકૃતિનું અંકિત થઈ જવું તે છાયા - પ્રકાશના ઉપર આવરણ આવવાથી છાયા ઉત્પન્ન થાય છે તે બે પ્રકારની છે. (૧) તડ્વર્ણ પરિણત અને (૨)આકૃતિ રૂપ Page #102 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૨૪ ૧૦૧ (૧)તડ્વર્ણ પરિણત છાયા-તેને વર્ણાદિ વિકાર પરિણામરૂપ છાયા કહે છે. અરિસ વગેરે સ્વચ્છ પદાર્થોમાં મુખનું જે પ્રતિબિંબ પડે છે, જેમાં મુખનો વર્ણ આકાર આદિ જેવા હોય તેવાજ દેખાય છે. (૨)આકૃતિ રૂપ - જેને પ્રતિબિંબ કે પડછાયો પણ કહે છે. -અસ્વચ્છ દ્રવ્યો ઉપર શરીર આદિના પુલોને માત્ર આકૃતિ પ્રમાણે થતો પરિણામ વિશેષ, જેને પડછાયો કહે છે તે વ્યવહારમાં આપણે તડ્વર્ણ પરિણામને પ્રતિબિંબ કહીએ છીએ અને આકૃતિ રૂપને છાયા કે પડછાયો કહીએ છીએ. ફર્ક એટલો જ કે પ્રતિબિંબ સ્પષ્ટ હોય છે. અને છાયા અસ્પષ્ટ હોય છે $ ૯- સાતપ:- સૂર્ય આદિના ઉષ્ણ પ્રકાશને આતપ કહેવાય છે. –આતપ એ અગ્નિની જેમ ઉષ્ણ હોવાથી પુદ્ગલ જ છે. # ૧૦-૩ોત:-ચંદ્ર ચંદ્રકાન્તમણી,રત્નો વગેરેના અનુષ્ણ કે શીત પ્રકાશને આતપ કહેવામાં આવે છે. -આ રીતે આતપ અને ઉદ્યોત બંને પ્રકાશ સ્વરૂપ છે શીત વસ્તુનો ઉષ્ણ પ્રકાશ તે આતપ છે અને અનુષ્ય પ્રકાશ તે ઉદ્યોત છે. જ વાઃ- વત: માં મૂળ (મgોમતપ્રત્યયછેવ્યાકરણના નિયમાનુસારવત થઈને પ્રથમ બહુવચનમાં વન્ત: થયું છે આ પ્રત્યય બધાં શબ્દો સાથે જોડવાનો છે. જેમ કે શબ્દવા વગેરે ૨ - શબ્દ પૂર્વ સૂત્રમાંથી પુત્ર ની અનુવૃત્તિ કરવા માટે મુકાયેલો છે. જ પ્રશ્ન-૧ શબ્દનું જ્ઞાનકાન વડે થાય છે. શ્રોત્ર ઇન્દ્રિયરહિત પ્રાણીઓ શબ્દ સાંભળી શકતા નથી. તો પછી ખેતરમાં તીડ આવે છે તેઢોલના અવાજ થી કેમ ઉડી જાય છે? તોડતો ચઉરિન્દ્રિય હોવાથી કર્ણ રહિત છે. -સમાધાન - તીડો ઢોલના અવાજને સાંભળતા નથી. પણ શબ્દો કે જે પુદ્ગલ રૂપ છે. તે ચારે તરફ ફેલાય છે. આ ફેલાયેલા શબ્દોની અસર તીડ ઉપર પ્રહાર કેવી થાય છે, તે સહન ન થતા તીડો ઉડી જાય છે. આવી રીતે અનુકૂળ અસરનું પણ દ્રષ્ટાંત જોવા મળે છે. જેમકે સંગીતની અસરથી અમુક વૃક્ષો જલ્દી વિકસે છે. ગાયો દૂધ વધુ આપે છે વગેરે જ પ્રશ્ન-૨ જે સૂર્યનો પ્રકાશ અહીં પૃથ્વીને તથા પૃથ્વી ઉપરની વસ્તુ ને ગરમબનાવી દે છે તે વિમાનમાં દેવો કઈરીતે રહેતા હશે? -સમાઘાન - સૂર્ય વિમાનને સ્પર્શ તો શીત જ હોય છે. અગ્નિ ની માફક ઉષ્ણ હોતો નથી. તેના આતપ નામ કર્મને લીધે તે પૃથ્વી ઉપર ઉષ્ણ લાગે છે. * પ્રશ્ન-૩ સ્પશદિ પણ પુદ્ગલ પર્યાયો છે અને શબ્દાદિ પણ પુદ્ગલ પર્યાયો છે. છતાં સૂત્રકારે સૂત્રઃ૨૩ અને સૂત્રઃ ૨૪ અલગ કેમ બનાવ્યા છે? તે બે ને સ્થાને એક સૂત્ર કેમ ન બનાવ્યું? – સમાધાન-સ્પર્શઆદિ પર્યાયો પરમાણુ અને સ્કન્ધ બંનેમાં હોય છે જયારે શબ્દ,બંધ આદિ પર્યાયો ફકત સ્કન્ધમાં હોય છે. જો કે સૂક્ષ્મત્વ એ પરમાણુ તથા સ્કન્ધ બંનેનો પર્યાય છે છતાં તેની ગણના સ્પર્શાદિ સાથે ન કરતા શબ્દાદિ સાથે કરેલ છે. તેનું Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કારણ તેનું પ્રતિપક્ષી સ્થૂલત્વ પર્યાયના કથનનું ઔચિત્વ જાળવવું તે છે. કેમ કે સ્થૂલત્વ પરમાણુ માં હોતું નથી. આ રીતે હેતુપૂર્વક બંને સૂત્રોનું કથન ભિન્ન ભિન્ન છે. ] [8]સંદર્ભ:આગમ સંદર્ભ: सद्दन्धयार उज्जोओ पभा छाया तवो इवा वण्णरसगन्धफासा पुग्गलाणं तु लकखणं एगत्तं च पुहुत्तं च संखा संठाणमेव च संजोगोय विभागा य पज्जवाणंतुलक्खणं * ૩ાન્ગ.૨૮ . ૧૨-૧૨ તત્વાર્થ સંદર્ભઃ વન્ધ ને વિશે આ જ અધ્યાયમાં ૩૨ થી ૩૬ સૂત્ર છે. તેમાં ની મુખ્ય વ્યાખ્યા રજૂ કરતું સૂત્ર છે નિધરક્ષાવT: ૬:૩૨ અન્ય ગ્રન્થ સંદર્ભઃ (૧)નવતત્વ પ્રકરણ ગાથાઃ૧૧-મૂળ તથા વિસ્તાર-શબ્દ,અંધકાર,છાયા,આતપ અને ઉધોત એ પાંચનો પાઠ (૨)દ્રવ્યલોકપ્રકાશસર્ગઃ૧૧-શ્લોક ૨૨ થી ૧૫૮ જેમાં શબ્દ,બંધ,સંસ્થાન, ભેદ,છાયા અંગે સાક્ષી પાઠો છે. [] [9]પદ્યઃ- બંને પઘો સૂત્ર ૨૩:૨૪ના સંયુકત છે. (૧) (૨) સ્પર્શ રસ ગંધ વર્ણવાળા પુદ્ગલોને દેખવા વળી શબ્દ બંધ સૂક્ષ્મ સ્થૂલથી સંસ્થાન ભેદે જાણવા અંધકાર છાયા યુકત રૂપે આતપ અને ઉધોતથી અણુને વળી સ્કન્ધ ભાવે સુણ્યા ભેદો શ્રુતથી. છે સ્પર્શ,ગંધ,રસ વર્ણજ શબ્દ બંધ સ્થૂલત્વ સૂક્ષ્મપણું છાંય પ્રકાશવંત, સંસ્થાન ભેદ વળી આતપ સંઘકાર એ સર્વ પૌદ્ગલિક લક્ષણના પ્રકાર ] [10]નિષ્કર્ષ:- સ્પર્શ,રસ,ગંધ,વર્ણ,શબ્દ આદિ જે મુખ્યત્વે ઇન્દ્રિયોના જ વિષયો છે તે અંગે કેવો સુંદર ખુલાસો અહીં સૂત્રકાર કરે છે કે આ બધાંતો પુદ્ગલના પર્યાયો છે. અને આપણી સ્થિતિ કેવી છે કે જે [કર્મ] પુદ્ગલો આપણને ભવભ્રમણ કરાવી રહ્યા છે. તે પુદ્ગલોને વિશેજ હજી પણ આપણી પરિણતિ છે. ઇન્દ્રિયના વિષયો કેવળ પૌદ્ગલિક હોવા છતાં હજી તેને છોડવાની ઇચ્છા થતી નથી. સૂત્રકારે મહર્ષિ એ અહીં પુદ્ગલના લક્ષણો ને પ્રગટ કરીને કમાલનો રાહ ચીંધી દીધો છે. હવે જો જીવને ખરેખર આ પૌદ્ગલિક અંઘકારમાં થી બહાર આવવું હશે તો સ્વયં ઉદ્યોતમય બનવું www.janelibrary.org Page #104 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૨૫ ૧૦૩ પડશે ઉછીના લીધેલા પૌદ્ગલિક પ્રકાશના સહારે કયાં સુધી અંધકારને દૂર કરી શકાશે? વળી સ્થૂલત્વ કે સૂક્ષ્મત્વના પૌદગલિક પણાને જાણ્યા પછી જીવે અગુરુ લઘુ ગુણની પણ ભજના કરવી પડશે. ત્યારે જ આત્મા પરમ-આત્મા બનીને મોક્ષને પામનારો થશે. n અધ્યાયઃ૫-સૂત્રઃ૨૫ [] [1]સૂત્રહેતુઃ- પુદ્ગલના બે મુખ્ય ભેદોને આ સૂત્ર થકી જણાવે છે. [] [2]સૂત્ર:મૂળઃ-ઞળવ: ન્યાન્વ [] [3]સૂત્રઃપૃથ-ઞળવ: ન્યા: च [] [4]સૂત્રસારઃ-[પુદ્ગલો]પરમાણુરૂપ અને સ્કન્ધરૂપ છે [અથવા પુદ્ગલના પરમાણુ અને સ્કન્ધ એમ બે મુખ્ય ભેદો છે.] ] [5]શબ્દશાનઃ અળવ: પરમાણુ,પુદ્ગલનો છેલ્લામાં છેલ્લો છૂટો અંશ. સ્વન્મ:- સ્કન્દ,પરસ્પર જોડાયેલા બે વગેરે પરમાણુઓનો જથ્થો [] [6]અનુવૃત્તિ:- સ્પર્શસ જન્ય સૂત્ર. ૧:૨૩ પુl: [][7]અભિનવટીકાઃ-પુદ્ગલની જાતિયતાને લીધે નિરવય અનેસાવયવ એવા બે ભેદ જોવા મળે છે. પૂર્વ સૂત્રમાં કહેલ સ્પર્શાદ અને શબ્દાદિ પરિણતિ વાળા પુદ્ગલોના આ કારણથી જ સંક્ષેપમાં બે ભેદ જણાવવાને માટે પ્રસ્તુતસૂત્રની રચના કરાયેલી છે. વ્યકિતરૂપે પુદ્ગલ દ્રવ્ય અનંત છે. અને તેની વિવિધતા અપરિમિત છે તથાપિ હવે પછીના બે સૂત્રોમાં પૌદ્ગલિક પરિણામની ઉત્પત્તિના ભિન્ન ભિન્ન કારણ બતાવવાને માટે આ સૂત્રમાં તદુપયોગી પરમાણુ અને સ્કન્ધ એ બંને પ્રકાર સંક્ષેપમાં બતાવેલ છે. સંપૂર્ણ પુદ્ગલરાશિ આ બે ભેદોમાં સમાવિષ્ટ થઇ જાય છે એક અણુ અને બીજો સ્કન્ધ. * અળવ:- અળવ (તિ) પરમાળવ: એવું સ્પષ્ટ કથન હારિભદ્રીય ટીકામાં કરીને એટલે પરમાણુ એવો અર્થજ સમજવો તેમ જણાવે છે. અણુ આ પરમાણુનો અર્થ સ્પષ્ટ કરવા સ્વોપજ્ઞભાષ્યમાં શ્રીઉમાસ્વાતિજી મહારાજા એ કાં મૈં કહીને સુંદર સાક્ષી પાઠ આપેલો છે. कारणमेव तदन्त्य, सूक्ष्मो नित्यश्व भवति परमाणुः एकरसगन्धवर्णो, द्वि स्पर्शः कार्यलिङ्गञ्च અર્થાત્[દરેક સ્કન્ધોનું] છેલ્લામાં છેલ્લું કારણ,સૂક્ષ્મ,નિત્ય,એક વર્ણ-એક ગન્ધ-એક રસ અને બે સ્પર્શ વાળો [તેમજ]કાર્યથી જ ઓળખી શકાય તેવો પરમાણુ છે. જરમેવઃ- વસ્તુ ના બે વિભાગો હોઇ શકે છે (૧)કારણ રૂપે અને (૨)કાર્યરૂપે --કારણઃ- રોતિ કૃતિ દ્મરણમ્ જેના હોવાથી કોઇકાર્યની ઉત્પત્તિ થાય અને ન હોવાથી ઉત્પત્તિ ન થાય તેને કારણ કહે છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કાર્ય - કોઈ કારણ ના હોવાથી જેની ઉત્પત્તિ ન થાય તેને કાર્ય કહે છે. આ વ્યાખ્યા મુજબ પરમાણુ કારણરૂપજ છે કેમકે તેના હોવાથી સ્કન્દની ઉત્પત્તિ થાય છે અને તેના ન હોવાથી સ્કન્ધોની ઉત્પત્તિ થતી નથી. પરમાણુ રૂપ કારણ હોવાથી જ કયણુક [બે અણુઓનો સ્કન્ધ આદિ કાર્યો થાય છે અર્થાત સ્કન્ધોની રચના થાય છે. વળી પરમાણુ એ મૂળભૂત દ્રવ્ય છે કે જે કોઈનાથી ઉત્પન્ન થતું નથી માટે તે કાર્યરૂપ બની શકે જ નહીં સારાંશ એકે પરમાણુ કારણરૂપ છે કાર્યરૂપ નથી. – તેવમ્ મ7--પરમાણુ એટલે પુદ્ગલનો છેલ્લામાં છેલ્લો અંશ. માટે જ તેને પરમ-અંતિમઅંશ અર્થાત્ પરમાણુ કહે છે. છે તન્ય પરમાણુ અન્ય દ્રવ્ય કહેવાય છે. કેમ કે પુદ્ગલ દ્રવ્યનો પરમાણુ પછી તેનાથી નાનો કોઈ ભેદ કે વિભાગ થઈ શકતો નથી. આ રીતે કોઈપણ સ્કન્ધ રચનામાં તે છેલ્લામાં છેલ્લું કારણ બને છે. પરમાણુ ને ઉપર કારણ દ્રવ્ય એટલા માટે જ કહ્યું છે કારણ કે અન્ય છે. બે પરમાણુના સંયોજનથી સ્કન્ધ બને છે. જે સ્કન્ધબેથી આરંભીને સંખ્યાત-અસંખ્યાત કે અનન્ત પરમાણુ ઓનો બનેલો હોય છે. અલબતસ્કન્ધસ્વરૂપે પરિણમેલા પરમાણુઓને પ્રદેશ કહ્યા છે. કેમકે છૂટો હોય તો પરમાણુ કહેવાય અને બધ્ધ હોય તો પ્રદેશ કહેવાય છે તે યાદ રાખવું પરમાણુ ન હોય તો સ્કન્ધ રચના થાય જ નહીં, પણ પરમાણુ પોતે કોઈનો બનેલો નથી તે એક સ્વતંત્ર દ્રવ્ય દિવ્યા છે તેથી જ તેને અન્ય કહેલ છે. આ અન્ય છિલ્લામાં છેલ્લા] અને કેવલી પણ જેના બે વિભાગના કરી શકે તેવા દ્રવ્ય રૂપ કારણ થી જ સ્કન્ધ રચના રૂપકાર્યની ઉત્પત્તિ કહેલી છે. # સૂક્ષ્મ-સર્વધુ:, અતીન્દ્રિય: (ત સૂક્ષ્મ) આ પરમાણુ એટલો સૂક્ષ્મ છે કે તેનું જ્ઞાન આગમ થકી થઈ શકે છે. અથવા તો આત્મ પ્રત્યક્ષ જ્ઞાનથી જાણી શકાય છે. સામાન્ય જ્ઞાન થી જોઈ શકાતો નથી એટલે કે આ પરમાણુ દ્રવ્યનું જ્ઞાન ઈન્દ્રિયોથીતો થઈ જ શકતું નથી એનું જ્ઞાન આગમ કે અનુમાન પ્રમાણ થી જ થઈ શકે છે. આ રીતે ? (૧)તે સૂક્ષ્મ હોવાથી કેવળજ્ઞાની જ તેને જોઈ શકે છે (૨)આગમ પ્રમાણ થી પરમાણુ હોવાની વાત જાણી શકાય છે. (૩)અનુમાનથી કહીએતો-જેજે પૌદ્ગલિક કાર્યદૃષ્ટિગોચર થાય છે એ બધાં અકારણ છે. એ રીતે જે અર્દશ્ય અંતિમ કાર્ય છે તેનું પણ કારણ માનવું જ પડશે અને આ અંતિમ કારણ તે પરમાણુ દ્રવ્ય છે. એમઅનુમાન કરવાવડેપરમાણુને જાણી શકાય છે આમ અનેક પરમાણુ એકઠા થઈને ઘડો વગેરે કાર્યરૂપે પરિણમે ત્યારે દૃશ્યમાન થાય છે (૪)બાકી સૂક્ષ્મ હોવાથી ઇન્દ્રિયો ના જ્ઞાન વડે જોઈ શકાતો નથી જ નિત્ય - તણાવ વ્યયતનિત્યમ્ આ પરમાણુને “નિત્ય' કહેવામાં આવેલ છે. અર્થાત્ પરમાણુનો કદાપી નાશ થતો નથી. તેના પર્યાયો બદલાય છે પણ પરમાણુ દ્રવ્ય પોતે મૂળભૂત રીતે કદાપી નાશ પામતુ નથી. ( પરમાણુ - આમ તો આ આખી અભિનવટીકા જ પરમાણુ વિષયક છે છતાં ભુપત્તિ Page #106 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૫ સૂત્રઃ ૨૫ ૧૦૫ જન્ય અર્થ દેખાડવા માટે આ શબ્દ તથા તેના સામાન્ય અર્થનું અહીં પુનઃગ્રહણ કરેલ છે. પરમ એટલે અંતિમ અને અણુએટલે અંશ,પુદ્ગલનોછેલ્લામાં છેલ્લો અને અવિભાજય અંશ હોવાથી તેને પરમ-અણુ અર્થાત્ પરમાણું કહે છે. छ एकरसः- तिक्तरसादि अपेक्षया एकरस: - પૂર્વે સૂત્ર ૫:૨૩ માંજણાવેલા પાંચરસ માંનો કોઈપણ એક રસ આ પરમાણુમાં અવશ્ય હોય છે. स एक गन्धः सुरभिगन्धादि अपेक्षया एकगन्ध: –પૂર્વેસૂત્ર ૫:૨૩ મા જણાવ્યા મુજબ ગંધ બે પ્રકારે છે. આ બંનેમાંથી કોઈપણ એક ગંધ આ પરમાણુમાં અવશ્ય હોય છે. प एक वर्ण:- कृष्णादि वर्णापेक्षया एक वर्ण: –પૂર્વેસૂત્ર૫:રરૂમાં જણાવ્યાનુસાર વર્ણ પાંચ પ્રકારે છે તે પાંચ વર્ણમાંનો કોઇપણ એક વર્ણ આ પરમાણુમાં અવશ્ય હોય છે. 4 द्वि-स्पर्श: शीतकठिनताद्यविरुद्धस्पशपिक्षया પૂર્વ સૂત્ર ૧:૨૩ માં આઠ પ્રકારે સ્પર્શ જણાવેલા છે, તેમાંથી સ્નિગ્ધ શીત સ્નિગ્ધઉષ્ણ, રુક્ષ-શીત, રુક્ષ ઉષ્ણ એ ચારે વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પને આશ્રીને તેના બે સ્પર્શ પરમાણુમાં અવશ્ય હોય છે. * कार्यलिङ्ग:- बादरघटादिकार्यदर्शनान्यथाऽनुपपत्तिगम्य इति । –પરમાણુનું અનુમાન કાર્યક્ષેતુથી માનવામાં આવે છે, પરમાણુ અનુમેય છે. તેનું “કાર્યએ તેનું ઓળખચિહ્ન છે માટે પરમાણુને માર્યા કહેલ છે જયારે અનેક પરમાણુ એકઠા થઈને કાર્યરૂપે પરિણમે છે ત્યારે અનુમાન થકી એકલા પરમાણુ નું જ્ઞાન થાય છે. આપણી દૃષ્ટિમાંઆવતાજેટલાયૂળ કાર્ય છે તેને જોઈને પરમાણુનોબોધ થાય છે. જેમકેબાદર એવા ઘડા રૂપ કાર્યને જોઈને તેના કારણરૂપ પૃથ્વીના પરમાણુનું અનુમાન થઈ શકે છે. 6 અવ-પરમાણુ અબધ્ધ હોય છે. એટલે કે પરસ્પર અસંયુકત કે અસંશ્લિષ્ઠ હોય છે પણ જોડાયેલ હોતો નથી. * स्कन्धः बद्धा एव, बन्धपरिणाम एव स्कन्धत्व-उपपत्तेः इति । -પુદ્ગલ દ્રવ્યનો બીજો પ્રકાર સ્કંધ છે. સ્કંધ બધા બધ્ધ એટલે કે સમુદાય રૂપે જ હોય છે. -તે પોતાના કારણ દ્રવ્યની અપેક્ષાએ કાર્યક્રવ્ય રૂપ અને કાર્યદ્રવ્ય અપેક્ષાએ કારણ દ્રવ્ય રૂપ છે. જેમ ઢિપ્રદેશી આદિ સ્કંધ એ પરમાણું આદિનું કાર્ય છે અને ત્રિપ્રદેશ આદિનું કારણ છે. કેમ કે બે પરમાણુ ઓનો એક સ્કંધ બને ત્યારે એક પરમાણુ કારણ થશે અને સ્કંધ કાર્ય થશે એજ રીતે ત્રણ પરમાણું [પ્રદેશ)નો સ્કંધ બને ત્યારે બે પરમાણુ પ્રિદેશ]કારણ કહેવાશે અને સ્કન્ધ કાર્ય કહેવાશે એ રીતે... આ સ્કન્ધો સૂક્ષ્મ અને સ્થૂળ બંને પરિણામ વાળા હોય છે. સૂક્ષ્મ પરિણામી સ્કન્ધો આંખેથી જોઈ શકતા નથી. સ્થળ બાદર) પરિણામી સ્કન્ધો જોઈ શકાય છે. – બાદર પરિણામી સ્થૂિળસ્કન્ધોમાં આઠે પ્રકારનો સ્પર્શ હોય છે. જયારે સૂક્ષ્મ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પરિણામી સ્કન્ધોમાં મૂદુ અને લઘુ એ બે સ્પર્શી નિયત છે. અન્ય બે પ્રકારના સ્પર્શી અનિયત હોય છે. તે અનિયત સ્પર્શોમાં સ્નિગ્ધ-ઉષ્ણ, સ્નિગ્ધ-શીત,રુક્ષ-ઉષણ અને રુક્ષ-શીત એ ચાર વિકલ્પમાંથી કોઈપણ એક વિકલ્પ વાળા બે સ્પર્શી હોય છે. જયારે રસ, ગંધ,અને વર્ણ એ બંને પ્રકારના સ્કન્ધોમાં બધાં પ્રકારથી મોજુદ હોય છે. એટલે પાંચે રસ, બંને ગંધ, પાંચવર્ણ સૂક્ષ્મ કે બાદર બંને પરિણામી સ્કન્ધોમાં રહેલા હોય છે. જ :-અહીં “સમુચ્ચયઅર્થને જણાવે છેએટલે અણુઅને સ્કન્ધબંને પુગલસ્વરૂપ છે. જ પ્રશ્ન - ગણુ જાતિમાં એકવચન થાય છે. છતાં અહીં સૂત્રકારે બહુવચન કેમ મુકેલ છે? - સૂત્રમાં એકવચન ને બદલે બહુવચન કર્યુ તે સહેતુક છે. (૧)અણુ અને સ્કન્ધ બંનેના અનેક ભેદપણાને સુચવવા સૂત્રકારે બહુવચન મુકેલું છે. (૨)પૂર્વે સૂત્ર ૨૩માં પરસાશ્વવર્ણવત: પુO: કહ્યું-આ સૂત્રનો સંબંધ ફકત પરમાણુ સાથે જ છે. જયારે સ્કન્ધ સાથે સ્પર્ધાદિ ચાર ભેદ અને સૂત્રઃ ૨૪ માં જણાવ્યા મુજબના શબ્દાદિ દશે ભેદોનો સંબંધ હોવાથી તે સંબંધોની ભિન્નતાને પ્રગટ કરવા માટે કે સૂચિત કરવાના હેતુથી અહીં સૂત્રમાં ગણવ: અને ન્યા. બંનેને બહુવચનમાં અલગ અલગ મુકયા છે. * સૂચનાઃ- અણુમાંથી સ્કન્ધ અને સ્કન્દમાંથી અણુ થાય કેવીરીતે તે જણાવવા સૂત્રકારે હવે પછી ના બે સૂત્રોની રચના કરેલી છે. [સંદર્ભ# આગમ સંદર્ભ વિઠ્ઠી પત્નિ પૂછત્તા, તે નહી પરમાણુ પો નો પરમાણુ પોલ્ડિ વેવ એ જ સ્થા. સ્થા. ર-૩.રૂ. ૮-૩ સૂત્રપાઠ સંબંધ:-અહીં પરમાણુ અને નોપરમાણુ કહ્યું તે બંને અનુક્રમે અણુ અને સ્કન્ધ પર્યાયવાચી શબ્દો છે. # તત્વાર્થ સંદર્ભઃ(૧) .-સ્કૂટરદ્દ સંયતિષ્યિ ને - સ્કન્ધ રચના (૨) મ.પ. ૨૭ મેવાણુ: પરમાણુ રચના (૩).બ-ખૂ. ૩૦ તમારા વ્યનિત્યમ્ - નિત્યની વ્યાખ્યા 0 અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)નવતત્વ પ્રકરણ-ગાથા.૮નો વિસ્તાર્થ (૨)દ્રવ્ય લોકપ્રકાશ-સર્ગઃ ૧૧ શ્લોકઃ૧૧,૧૨,૧૩-પરમાણુમાટે (૩)દવ્ય લોકપ્રકાશ-સર્ગઃ૧૧ શ્લોક-સ્કન્ધ માટે U [9]પદ્ય - (૧) પ્રથમ પદ્ય પૂર્વસૂત્ર ૨૪ના પદ્યના ચોથા ચરણમાં આવી ગયું છે (૨) પદ્ય બીજું હવે પછીના સૂત્ર માં ગોઠવેલ છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૨૬ ૧૦૭ D [10]નિષ્કર્ષ-આસૂત્રમાં મુખ્ય વાતતો પુગલના બે ભેદોની છે જેમાં એક ભેદ પરમાણુ અને બીજો ભેદ સ્કન્ધ કહેલો છે. પરમાણુ કારણ રૂપ છે અને સ્કન્ધ કાર્ય રૂપ છે. આટલી વિગત ઉપરથી નિષ્કર્ષ સંબંધિ વિચારણા કરવાની છે. પરમાણુ સૂક્ષ્મ છે. માટે નજરે જોઈ શકાતો નથી, જયારે સ્કન્ધમાં સૂક્ષ્મ અને સ્થળ બંને પરિણામો હોવાથી સ્થૂળ પરિણામી સ્કન્ધ નજરે જોઈ શકાય છે. અર્થાત જેટલું જોઈ શકાય છે તેતો બધું પુદ્ગલ રૂપ જ છે. આ સમગ્ર સંસારમાં દૃશ્યમાન તમામ વસ્તુ એ પુદ્ગલોનો જ વિકાર છે. પરમાણુ એ પણ ભેદતો પગલનો જ છે છતાં તે અતિ સૂક્ષ્મ હોવાથી આપણે માટે તો અમૂર્તવત બની જાય છે. ફકત કેવલી ભગવંતોજ તેને જોઈ શકે છે. જેમ કેવળી ને પ્રત્યક્ષ પણ આપણે અપ્રત્યક્ષ એવી પરમાણુની વાત આપણે આગમ કે અનુમાન પ્રમાણથી અને પૂર્ણ શ્રધ્ધા વડે કરીને સ્વીકારીએ છીએ તે જ રીતે દર્શનાદિ ગુણ અને જીવની કર્મ પુદ્ગલમુકત અવસ્થાને પણ સ્વીકારવી જોઈએ. આ સમગ્ર અભ્યાસમાં જીવાદિ સાત તત્વોની જ ચર્ચા છે. જેમાંના આ બીજા અજીવ તત્વને પણ જાણવાનું શામાટે છે? તો શ્રધ્ધાથી સ્વીકારવા માટે. જો શ્રધ્ધા તત્વનો છેદ ઉડાડી દઇએ તો આ જ્ઞાન પણ અજ્ઞાન બની જશે. એટલે આગમ પ્રમાણથી આ બધા તત્વો સ્વીકારી અંતિમ તત્વની સાધના કરવી જોઇએ S S S (અધ્યાયઃ૫-સૂત્રઃ૨૬) U [1]સૂત્રહેતુ-સ્કન્વરૂપ પુદ્ગલની ઉત્પત્તિના કારણોને જણાવવાના હેતુથી આ સૂત્ર બનાવેલ છે. [2સૂત્રમૂળઃ- “સદ્ધાતમેષ ૩૫દાને 0 [3]સૂત્ર પૃથક-સાત્ - બેચ. ડાઘને [4]સૂત્રસાર-સંઘાતથી,ભેદથી [અને] સંઘાત-ભેદબનેશી [સ્કન્ધlઉત્પન્ન થાય છે. U [5]શબ્દજ્ઞાનસાત- જોડાવું, ભેગાં થવું કેન્દ્ર - છૂટા પડવું ૩Fધો - ઉત્પન્ન થાય છે. [ત્ + પધાતુ છે] U [6]અનુવૃત્તિ-ગણવ: ૫:ર૫ થી ઋગ્વાષ્પ [7]અભિનવટીકા-પરમાણુ અને અન્ય બંને પુદ્ગલ રૂપે સમાન છે છતાં ઉત્પત્તિની દૃષ્ટિએ તેમાં ભેદ છે. તેથી સૂત્રકાર આ સૂત્ર થકીસ્કન્દની ઉત્પત્તિના કારણને જણાવે છે. જો કે પૂર્વસૂત્રમાં પહેલા અણુ છે અને પછીના ક્રમે સ્કન્ધ છે છતાં સ્કન્ધમાં વિશેષ કથન હોવાથી તેની ઉત્પત્તિને પહેલાં જણાવી છે. આ સ્કન્ધ અવયવી દ્રવ્ય ની ઉત્પત્તિ (૧)કોઇસ્કંધ સંઘાત એકત્વ પરિણતિ થી *દિગમ્બર આખ્યામાં ખેસ તેગડાઘને એ રીતે સૂત્ર છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૨) કોઇ સ્કન્ધ ભેદથી અને (૩)કોઇ સ્કંધ, સંઘાત, ભેદ, બંને નિમિત્ત થી, એ ત્રણ કારણોમાંથી કોઇપણ એક કારણે ઉત્પન્ન થાય છે. ૧૦૮ સદ્દતઃ- ભિન્ન ભિન્ન પરમાણુ કે પદાર્થો ના બંધ થવાથી તેઓનું એક થઇ જવું તેને સંઘાત કહે છે. – પરમાણુઓનું [કે દેશનું] જોડાવું અથવા ભેગાથવું તેને સંઘાત કહે છે – અંતરંગ અને બહિરંગ એબંને પ્રકારના નિમિત્ત થી પૃથભૂત થયેલા પદાર્થોનું એકરૂપ થઇ જવું તેને સંઘાત કહે છે. (૧)બે અણુના પરસ્પર જોડાવાથી [એટલે કે સંઘાતથી] દ્વયણુક [બે અણુનો] સ્કન્ધ ઉત્પન્ન થાય છે. (૨)બે અણુ ના દ્વિ પ્રદેશ સ્કન્ધમાં એક અણું જોડાવાથી ત્રયણુક [ત્રણ અણુનો] સ્કન્ધ ઉત્પન્ન થાય છે. (૩)ત્રણ અણુના ત્રિપ્રદેશ સ્કન્ધમાં એક અણું મળવાથી-ચતુરણુક [ચાર અણુઓના] સ્કન્ધ ઉત્પન્ન થાય છે. (૪)એ રીતે વધતા વધતા સંખ્યાત અણુઓના [સંખ્યાત પ્રદેશોના] જોડાવાથી સંખ્યાતાણુક સ્કન્ધ ઉત્પન્ન થાય છે. (૫)આગળ વધતા કહીએ તો અસંખ્યાત અણુઓના [અસંખ્યાત પ્રદેશોના] સંઘાતથી અસંખ્યાતાણુક સ્કન્ધ ઉત્પન્ન થાય છે. (૬)અનંત અણુના [અનંત પ્રદેશો ના] સંઘાતથી અનંતાણુક સ્કન્ધ ઉત્પન્ન થાય છે. અહીંસમજવા માટે આ ક્રમ નોંધેલ છે. વાસ્તવમાં ક્રમશઃ એક એક અણુ જ જોડાય એવો નિયમ નથી. હ્રયણુક કે ત્રયણુકને બદલે સીધો દ્વાદશાણુક કે સંખ્યાતાણુક સ્કન્ધ પણ બની શકે છે. અહીં કેટલા પરમાણુઓ જોડાયા તે વાત મહત્વની નથી. પણ આ અણુ-પરમાણુના જોડાવાથી-ભેગાથવાથી સ્કન્ધ ની રચના થાય છે. તેમહત્વનું છે. અર્થાત્ અણુઓના જોડાવાથી જે સ્કન્ધ ઉત્પન્ન થાય છે. તેને સંઘાત કહે છે. એ એકજ વાત મહત્વની છે. શ્રમેવઃ-સંહત [જોડાયેલા] સ્કન્ધોના વિદારણ ને ભેદ કહે છે. છૂટા પડવું તેને ભેદ કહે છે. –અંતરંગ કે બહિરંગ એ બંને પ્રકારના નિમિત્તથી સંધાતોના વિદારણને ભેદ કહે છે. કોઇ મોટા સ્કન્ધના તુટવાથી નાના-નાના જે સ્કન્ધો બને તેને ભેદ જન્ય સ્કન્ધ કહે છે. (૧)અનંતાણુક સ્કન્ધમાંથી એક અણુ છુટો પડે તો એક અણુ ન્યૂન અનંતાણુક સ્કન્ધ બને છે (૨)બે અણુ છુટા પડે તો બે અણુન્યૂન અનંતાણુક સ્કન્ધ બને છે. (૩)આ રીતે કદાચ એટલા બધા અણુ છૂટાપડી જાય કે કયારેક તે ઘટીને અસંખ્યાતાણુક સ્કન્ધ પણ બની જશે. (૪)અસંખ્યાતાણુક માંથી ઘણાબધાં અણુ છુટા પડે તોતે સંખ્યાતાણુક સ્કન્ધ પણ બની જશે (૫)તેથી પણ વધુ અણુઓ છૂટા પડેતો તે ઘટતાં ઘટતાં દ્વયણુક સ્કન્ધ પણ બની જશે. Page #110 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ પ સૂત્રઃ ૨૬ ૧૦૯ સારાંશ એ કે આ રીતે સ્કન્ધોમાંથી અણુઓનું છૂટા પડવું અને નાના-નાના સ્કલ્પોનું રચાવું તે ભેદ જન્ય સ્કન્ધ રચના છે. આવા સ્કન્ધ પણ કયણુક થી માંડીને અનંતાણુક પર્યન્ત હોઇ શકે છે. * સાત-અર્થાત એકજ સમયે સંઘાત અને ભેદની ક્રિયા સાથે થાય તેને સંઘાત-ભેદ કહેવામાં આવે છે. એક જ સમયે અણુઓના જોડાવા અને છૂટા પડવાની ક્રિયા થાય તો તેને સંઘાત ભેદ પધ્ધતિએ એ સ્કન્દની ઉત્પત્તિ કહી છે. –જયારે કોઈ એક અન્ય તટે ત્યારે તેના અવયવની સાથે એ જ સમય બીજા કોઈ અણુ કેવસ્તુ જોડાય ત્યારે ભેદ અને સંઘાત બન્ને ક્રિયા થઈ હોવાથી તેને સંઘાત-ભેદ જન્ય સ્કન્ધ કહેવામાં આવે છે. – આવા સંઘાત ભેદજન્ય સ્કન્ધ પણ દ્વિ પ્રદેશ થી લઈને અનંતાનંત પ્રદેશ સુધીના અર્થાત્ કયણુક થી અનંતાણુક સુધીના હોઈ શકે છે. -જેમ કે એકત્રયણક સ્કન્ધ છે તેમાંથી એક અણુ છૂટો પડી જાય અને તે જ સમયે બે નવા અણ જોડાય તો ચતુરણુક એવો સ્કન્ધ બનશે આ સ્કન્ધને સંઘાતભેદજન્ય સ્કન્ધ કહેવાશે. -સત્ ધાતુનું રૂપ છે.જેનો અર્થથાય છે. “જન્મ લેવો”અથવા” ઉત્પન્ન થવું. –સમગ્ર સૂત્રમાં અર્થઘટાવીએ તો સંઘાત થી ભેદથી અને ઉભયથી સ્કિન્ધ ઉત્પન્ન થાય છે. જ દ્રષ્ટાંત - એક સ્થૂળ દ્રષ્ટાંત થી દ્રઢીકરણ માટે આ વાતને પુનઃ સમજવી હોય તો આ રીતે કહી શકાય માને કે સ્કન્ધ ૧૦૦ અણુઅનો બનેલો છે. – તેમાં ધારો કે ૧૦ નવા અણ જોડાયા તો ૧૧૦ અણુઓનો જેસ્કન્ધ બન્યો તેને “સંઘાત'' સ્કન્ધ નું દ્રષ્ટાંત સમજવું -કદાચ તે ૧૦૦ અણુઓના સ્કન્દમાંથી ૨૦ અણુ છૂટા પડી ગયા હોય અને ૮૦ અણુઓનો સ્કન્ધ બને તો તે ભેદ-સ્કન્ધનું દ્રષ્ટાંત સમજવું –કલ્પના કરીએ કે આ ૧૦૦ અણુઓનો એક સ્કન્ધ છે. તેમાં એક સાથે ૨૦અણુ છુટા પડે અને તે જ સાથે ૧૫ અણુઓ જોડાય તો ૯૫ અણુ ઓનો જરકન્ધ બને તેને સંઘાત-ભેદ જન્ય સ્કન્ધ નું ઉદાહરણ સમજવું આ દ્રષ્ટાંત આધારે ત્રણે ભેદની વિવક્ષા કરી લેવી. અનુવૃત્તિ - સૂત્રમાં ફ્રેન્ચ શબ્દ છે નહીં. તેને ઉપરોકત સૂત્રથી અનુવૃત્તિ કરી છે. જો કે ફિન્ચ શબ્દની જ અનુવૃત્તિ કેમ કરી? એ પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. તેનો ઉત્તર એટલો જ કે હવે પછીના સૂત્ર-૨૭ મેવાણુ માં અણુની ઉત્પત્તિનું કારણ આપેલ છે. પરિણામે આ સૂત્રમાં વિન્દ ની અનુવૃત્તિ જ થશે તે વાત અભિપ્રેત જ છે. બહુવચન કેમ? - સંકુતમેભ્યામ્ ને બદલે સતપેશ્ય: એવું જે બહુવચન મુક્ત છે તેનો હેતુ એ છે કે સૂત્રકારને બે નહીં પણ ત્રણ કારણોનો સંગ્રહ કરવો છે. તેને સંઘાત અને ભેદ ની સાથેસાથે મિશ્ર એવા સંધાત-ભેદ રૂપ ત્રીજા ઉત્પત્તિ કારણનો સમાવેશ કરવા બહુવચન મુલછે. Page #111 -------------------------------------------------------------------------- ________________ (૧) સૂ?* * ૧૧૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વિશેષ - –૧- પરમાણુઓ કોઈપણ જાતના અંતર વિના પરસ્પર સ્પર્શીને રહે તો તેનું નામ પરમાણુ સંયોગ કહેવાય છે. પણ સ્કન્ધ કહેવાતું નથી. પરસ્પરનો બંધ થયા વિના સ્કન્ધ ન કહેવાય. આ બંધ સૂત્રનુસાર થાય છે. -- જે સંયોગ થી પરમાણુઓ પરસ્પર ગૂંથાઈ જઈને બંધાય તેનું નામ સંઘાતગુણ કહેવાય છે. પરમાણુઓમાં તે ગુણ હોવાથી પરમાણુઓ પરસ્પર બંધાઈને સ્કન્ધ બને છે. -૩-જયારે આ પરમાણુઓનો બંધ થાય ત્યારે પૂર્વસૂત્ર ૨૪નીટીકામાં જણાવ્યા મુજબ ત્રણ ભેદે બંધ સમજવો (૧)પ્રયોગ (૨)વિગ્નસા(૩)મિશ્રસા -- જયારે આ સ્કન્ધોમાં ભેદ થાય ત્યારે તે ભેદંપૂર્વસૂત્ર ૨૪ ની ટીકામાં જણાવ્યા મુજબ ઔત્કરિક આદિ પાંચ ભેદ સમજવો U [8] સંદર્ભઃ$ આગમસંદર્ભ-આસૂત્રનોઆગમસંદર્ભહવે પછીના સૂત્ર ૨૭U: સાથે મુલછે. # તત્વાર્થ સંદર્ભ-નિષ્પક્ષવાત વન્ય: સૂત્ર-ધ:રૂર U [9]પદ્ય સૂત્ર ૨૬,૨૭, ૨૮ એ ત્રણેનું સંયુક્ત પદ્યસંઘાત ને વળી ભેદથી ઉત્પન્ન સુધ્ધાં નિરખવા પણ ભેદથી અણુ ઉપજે છે સૂત્ર સાખે ધારવા ભેદને સંઘાત થી ઉત્પન્ન સ્કન્ધો જાણીએ નયનથી નિરખાય નિર્મલ શાસ્ત્રમર્મ વિચારીએ સૂત્ર ૨૫ થી ૨૮ એ ચારેનું સંયુકત પદ્યસ્કન્ધો તથા અણુરૂપે સહુ પુદ્ગલો છે ત્યાં માત્ર ભેદથી અણ જન્મી જતુંએ સંઘાત ભેદ અથવા ઉભયેથી સ્કન્ધ સંઘાત ભેદથી બને વળી ચાક્ષુષેય U [10] નિષ્કર્ષ પ્રસ્તુત સૂત્ર તથા હવે પછીનું સૂત્રઃ૨૭ એ બંનેનો વિષય સમાન હોવાથી આ સૂત્રનો નિષ્કર્ષ અમે અગ્રિમ સૂત્રના નિષ્કર્ષથી સાથે જણાવેલ છે. _ _ _ _ _ (અધ્યાય : ૫ સૂત્ર :૨૦) U [1] સૂત્ર હેતુ:- પ્રસ્તુત સૂત્રથકી પરમાણુ અણુની ઉત્પત્તિનું કારણ જણાવે છે. [2] સૂત્ર મૂળઃ- બેદારy: 0 [3] સૂત્ર પૃથક- એવાદ્ - : Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ૧ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૨૭ 1 [4] સૂત્ર સારા-અણુ પરમાણું ભેદથી [જ ઉત્પન્ન થાય છે] [5] શબ્દશાનઃ મેરાન્ ભેદથી [સ્કન્ધના ભેદથી] અબુ - અણુ,પરમાણું U [6]અનુવૃતિઃ સંધામેચ્છ: ૩Fધો: સૂપઃર૬ ૩૫દ્યો U [7] અભિનવ ટીકા - મૂળ સૂત્રનું કથન તો એટલું જ છે કે–પરમાણુંની ઉત્પત્તિ ભેદથી થાય છે.સંઘાતથી થતી નથી. –પૂર્વ સૂત્રઃ ૨૬ માં સ્કન્દની ઉત્પત્તિ માટે ત્રણ કારણ દર્શાવ્યા છે. (૧)સંઘાત (૨)ભેદ (૩)સંઘાત-ભેદ મિશ્ર એટલે સૂત્રકાર મહર્ષિ અહીં જણાવે છે કે પરમાણુંની ઉત્પત્તિ ભેદથી જ છે [ મેવાવ ] થાય છે. અર્થાત્ બાકીના બંને કારણો પરમાણુંની ઉત્પત્તિમાં નિમિત્ત ભૂત થયા નથી. જ પરમાણુંની ઉત્પત્તિ - અણુ એટલે-પરમાણું. -આ પરમાણું દ્રવ્ય કોઇદ્રવ્યનું કાર્ય નથી. પૂર્વસૂત્ર ૨૫માં જણાવ્યા મુજબ તે કારણરૂપ દ્રવ્ય છે આથી એની ઉત્પત્તિમાં બે દ્રવ્યોના સંઘાતનો સંભવ જ નથી. વળી આ પરમાણું એટલે પુદગલનો અંતિમ અંશ છે. જો તેમાં સંઘાત થાય તો તે અંતિમ અંશ મટીને સ્કન્ધરૂપ બની જશે.એટલે અણુની ઉત્પત્તિ સંઘાતથી થતી જ નથી. -હવે જો સંઘાતને ઉત્પત્તિના કારણરૂપે નહીં સ્વીકારી એ તો સંઘાત ભેદ પણ અણુની ઉત્પત્તિનું કારણ બની શકશે નહીં. પરિણામે-પરમાણુંની ઉત્પત્તિનું એકમાત્ર કારણ ભેદ"જ રહેશે. કેજેવાતસૂત્રકારમહર્ષિએ જણાવી જ છે. સ્વોપલ્લભાષ્યમાં પણ કહયું છે કે મેવાત પરમાપુરુત્વને ન સવાતિ જે પરમાણુંને તો નિત્ય કહેલ છે. તો અહીં તેની ઉત્પત્તિ કઈ રીતે જણાવે છે? સમાધાનઃ-પરમાણુનિયછેઅનેકારણરૂપ છે. તેઅનિત્યકકાર્યરૂપ છેજ નહીં.છતાં અહીં સૂત્રકારે ભેદથી અણુ ઉત્પન્ન થાય છે તેમ કહયુ એ વતો વ્યાર્દિત નથી પણ સ્યાદ્વાદ પરિભાષા છે. તે કયા દ્રષ્ટિકોણ થી કહયુ છે તેની સમજુતિ આ રીતે આપે છે. -૧-પહેલી વાત તો એ કે જૈનદર્શન કોઈ વાતને એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય કહેતું નથી. દરેક વસ્તુની નિત્યા નિત્યતા અમુક ચોકકસ અપેક્ષાને આધિન હોય છે. જે વાત એક અપેક્ષાએ નિત્ય છે. તે જ અન્ય કોઈ અપેક્ષાએ અનિત્ય પણ હોઈ શકે છે. -ર-વસ્તુને સમજવા દૂધ્યાર્થિક નયની જેમ પર્યાયાર્થિક નયને પણ સમજવું જ પડશે -૩-તે રીતે પરમાણુને જે નિત્ય કહેવામાં આવે છે તે દ્રવ્ય નથી કહેલ છે.કેમકે દ્રવ્યથી તો તે નિત્ય જ છે. -૪-પરંતુ પર્યાયનયની અપેક્ષાએ તે કાર્યરૂપ પણ હોઈ શકે છે અને અનિત્ય પણ હોઇ શકે છે. -પ-પૂર્વે કયારેક પણ પરમાણુ-પરમાણુરૂપે હોય તેવો સંભવ છે જ.પણ તેના અન્ય પરમાણુ સાથે જોડાણ થવાથી તે સ્કન્ધરૂપ બન્યો હોઈ શકે છે. અર્થાત્ પરમાણુના પર્યાય [એટલે કે અવસ્થા છોડીને તેણે સ્કન્વરૂપ અવસ્થાને ધારણ કરી હોય પણ પૂર્વે કદી પરમાણુ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા હોય જ નહીં. અને તદ્દન નવો જ વ્યરૂપે ઉત્પન્ન થયો હોય તેવું કદાપી બની શકે નહીં. કારણ કે પરમાણુ દ્રવ્યથી નિત્ય છે. --પર્યાય અર્થાત અવસ્થાની અપેક્ષા એજતેને ધટાવી શકાય. કયારેકપરમાણુક્યણુક આદિ સ્કન્દમાંથી છૂટો પડે છે ત્યારે એનો સ્કન્ધબધ્ધ અસ્તિત્વ પર્યાય નાશ પામે છે. અને સ્વતંત્ર અસ્તિત્વ પર્યાય ઉત્પન્ન થાય છે તેને પર્યાય નયે પરમાણુની ઉત્પત્તિ કહેલી છે (A)પરમાણુકયારેક સ્કન્ધના અવયવો રૂપબની સામુદાયિક અવસ્થામાં રહે છે. અને કયારેક સ્કન્ધ થી અલગ થઈ છૂટી છવાઈ અવસ્થામાં રહે છે. આ અવસ્થા વિશેષ ને પરમાણુના પર્યાયો [અવસ્થાઓ કહી છે (B)હવે પરમાણુની જે છૂટીછવાઈ અવસ્થા છે તે સ્કન્ધના ભેદ થીજ ઉત્પન્ન થાય છે. (C)પરિણામે સૂત્રકારે અહીં “ભેદ થીઅણુની ઉત્પત્તિ થાય છે” તેવું કથન કરેલું છે. આ અભિપ્રાયનો અર્થ એટલો જ કરવો કે જે છૂટીછવાઈ અવસ્થાવાળા પરમાણુ છે તે ભેદથી ઉત્પન્ન થાય છે. પણ શુધ્ધ પરમાણભેદથી ઉત્પન્ન થયો તેમ કદાપી કહેવું-માનવું નહીં આ રીતે ત્રણ વાત ફલિત થાય છે (૧)નિશ્ચય થી કે દ્રવ્ય થી પરમાણુ નિત્ય જ છે-કારણરૂપ જ છે (૨)શુધ્ધ પરમાણુ કદી ભેદથી ઉત્પન્ન થયો તેવું કહેવાતું નથી (૩)ભેદથી પરમાણુ ઉત્પન્ન થાય છે તે સ્કન્દમાંથી છૂટા પડેલા કોઈ એક પરમાણુને આશ્રીને છે. જેને પર્યાયાન્તર કે અવસ્થાન્તર કહ્યુ છે. અર્થાત તેણે સ્કન્વરૂપ અવસ્થાનો ત્યાગ કરી વત્ર પરમાણુરૂપ અવસ્થાને ધારણ કરી છે. (૪)સ્કન્દમાંથી છૂટા પડવાનું કાર્ય “ભેદ'થી થયું માટે બે-: કહ્યું છે. U [સંદર્ભ$ આગમ સંદર્ભ સૂત્ર ૨૬ અને ૨૭નો સંયુકત સંદર્ભ दोहिं ठाणेहिं पोग्गला साहणंति तं जहा सई वा पोग्गला साहन्नंति परेण वा पोग्गला સદિનંતિ ... સડું વા પાત્ર પિન્ગતિ વા પા મિર્ઝાતિ-જ થાયા.ર-૩.રૂसू.८२-१ एवं २ સૂત્રપાઠ સંબંધ - અહીં અણુ અને સ્કન્ધ બદલે માત્ર પુદગલ શબ્દ કહ્યો છે. વળી પૂગલ કઈ રીતે એકઠા થાય અને કઈ રીતે છૂટા પડે તે જણાવેલ છે. અર્થથી આ પાઠ પૂર્ણતયા સંગત જ છે. 6 તત્વાર્થ સંદર્ભ(૧) મળવ: સ્કેમ્પષ્ય પૂત્ર :૨૫ (૨)સંધાનમેટેગ: ૩Hદ્યને - સૂત્ર. ૫:૨૬ U [9]પદ્યઃ- આ સૂત્રના બંને પદ્યો પૂર્વ સૂત્રઃ ૨સાથે અપાઈ ગયા છે. U [10]નિષ્કર્ષ-સૂત્રઃ૨થી ૨૭નો સંયુકત નિષ્કર્ષ-પરમાણુના જોડવાથી થતો સ્કન્ધ કે છૂટા પડવાથી થતો સ્કન્ધ અથવા પરમાણુ એ બંને પ્રક્રિયામાં મૂળ વસ્તુનો પર્યાયત્તર એટલે કે અવસ્થાઓનું બદલવું એ છે. પરમાણુ નો પર્યાય બદલતા સ્કન્ધ બની જાય અને Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૨૮૭ સ્કન્ધનો પર્યાય બદલતા પરમાણુ પણ બની જાઈ શકે. આ રીતે આ જગતમાં પર્યાય નયથી કશું નિત્ય નથી. સમગ્ર જગત અનિત્ય છે. અનિત્યતાનો કેવો સુંદર બોધ આબે સૂત્રો થકી આપણને મળે છે છતાં પણ આ અનિત્ય એવા જગતમાં આપણે વસ્તુના અર્થાત પુદ્ગલના મોહમાં ઘેલા બનીને આપણા પર્યાયો ને બદલ્યા કરીએ છીએ. બદલતા પુદ્ગલ પર્યાયો ના અંગે આપણે અનંતા ભવભ્રમણ કર્યા અર્થાત અનંતા પર્યાયો બદલ્યા. કયારેક ઘોડા બન્યા,કયારેક હાથી બન્યા,કયારેક પક્ષી બન્યા,કયારેકનારકી બન્યા,કયારેક ઝાડપાન બન્યા, કયારેક દેવ પણ બન્યા. હવે આ અવસ્થાન્તર અટકાવવા ઈચ્છા હોય તો પર્યાય નયને છોડીને દ્રવ્ય નયનો આશ્રય કરી નિત્યત્વ ની ભજનાકર. જેથી નિત્ય સ્થિતિની પ્રાપ્તિ થાય. S S S S S S S (અધ્યાયઃ-૫ સુત્રઃ૨૮) U [1] સૂત્ર હેતુ - અચાક્ષુષ એવા સ્કન્ધો ચાક્ષુષ કયારે બને? અથવા તો સ્કન્ધની ઉત્પતિમાં ત્રણ કારણ કહયાં.તેમાં કયાં કારણથી ઉત્પન્ન થયેલા સ્કન્ધો જ ચાક્ષુષ (= ચક્ષુથી ગ્રાહ્ય) બને છે એટલે કે જોઈ શકાય છે તે દર્શાવવા આ સૂત્રની રચના થયેલી છે. [2] સૂત્રમૂળ-ખે સંપતિામ્યાં વાલુકા: U [3] સૂત્ર પૃથકમે - તામ્યમ્ - Y: U [4] સૂત્રસાર-ભેદ અને સંઘાતથી સ્કિંધો] ચાક્ષુષ ચિલુથી જોઈ શકાય તેવા બને છે. U [5] શબ્દજ્ઞાનઃ -ભેદ ઉત-સંઘાત-બંને શબ્દો પૂર્વે કહેવાઈ ગયા વાસુષ-આંખો વડે જોઈ શકાય તેવા [6] અનુવૃતિઃ- (૧)ગણવ: સ્તન્ય સૂત. પર થી ઋગ્યા: શબ્દની અનુવૃતિ (૨) તમેપ્ય: સત્યાને પારદ્દ થી લઈને [7]અભિનવટીકા - પૂર્વે તમેચ્ચ સત્પનો સૂત્રમાં ઝંઘની ઉત્પત્તિના ત્રણ કારણ જણાવ્યા.પણ સ્કન્ધ બે પ્રકારના હોય છે. એક ચાક્ષુષ અને બીજા અચાક્ષુષ આ બંને પ્રકારના સ્કન્ધોની ઉત્પત્તિના કારણ સમાન જ છે કે જૂદા જૂદા?તે ભેદ દર્શાવવા આ સૂત્રની રચના થયેલી છે. કેમકે અનંતાનંત પરમાણુઓના સમુદાયથી નિષ્પન્ન થયા પછી પણ કોઈ સ્કન્ધ ચાક્ષુષહોય છે અને કોઈ અચાક્ષુષ હોય છે. પ્રસ્તુત સૂત્ર એ વાત દર્શાવે છે કે અચાક્ષુષ સ્કંધ પણ નિમિત્ત થી ચાક્ષુષ બની શકે છે. પુદ્ગલના પરિણામ વિવિધ છે, એથી જ કોઇ યુગલ સ્કન્ધ અચાયુષ ચક્ષુથી અાહ્ય હોય *દિગમ્બર આસ્નાયમાં આ સૂત્ર મેલંધાતામ્યવાણુ: એ રીતે છે. અ. ૫/૮ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા છે, તો કોઇ ચાક્ષુષ [ચક્ષુથી ગ્રાહય] હોય છે જેસ્કન્ધ પહેલા સૂક્ષ્મ હોવાના કારણે અચાક્ષુષ હોય છે તે પણ નિમિત્તવશ સૂક્ષ્મત્વ પરિણામ છોડીને બાદર [અર્થાત્ સ્થૂલ] પરિણામ વિશિષ્ટ બનવાથી ચાક્ષુષ થઇ શકે છે. એ સ્કન્ધને એ રીતે ચાક્ષુષ થવા માટે ભેદ અને સંઘાત બંને હેતુ એક સાથે અપેક્ષિત છે * મેવસતાયામ્ :-ભેદ અને સંઘાત બંને શબ્દની વ્યાખ્યા આ પૂર્વે સૂત્રઃ૨૬માં કરાયેલી જ છે.અહીં મેવસ, તામ્યામ્ એવુંજે પદ મુકયુ તેનો અર્થએવો થાય છે કે ચાક્ષુષ સ્કન્ધ રચના ભેદ અને સંઘાતના ઉભયના નિમિત્તે થાય છે અર્થાત્ (૧)ફકત સંઘાતથી ચાક્ષુષ સ્કન્ધ ઉત્પન્ન થતો નથી. (૨)ફકત ભેદ થી પણ ચાક્ષુષ સ્કન્ધ ઉત્પન્ન થતો નથી. (૩)ચાક્ષુષ સ્કન્ધની ઉત્પત્તિ ભેદ અને સંઘાત બંનેના સંયોગથી થાય છે. મેવઃ-ભેદનો સામાન્ય અર્થ છૂટા પડવું એવો કરેલો હતો પણ અહી વિશિષ્ટ સ્પષ્ટીકરણ માટે ભેદના બે અર્થોને જણાવે છે. (૧)-સ્કન્ધનું તુટવું અર્થાત્ તેમાંથી અણુઓનું અલગ થવું તે. (૨)-પૂર્વ પરિણામથી નિવૃત્ત થઇ બીજા પરિણામનું ઉત્પન્ન થવું. ચાલુાઃ-ચાક્ષુષનો અર્થ સામાન્યથી ચક્ષુગ્રાહ- એટલે કે આંખ વડે જોઇ શકાય તેવું એવો જ થાય છે. -વિશેષથી આ સૂત્રમાં ચાક્ષુષનો અર્થ ‘‘ઇન્દ્રિયોથી ગ્રાહ્ય'' પણું એરીતે સ્વીકારેલ છે પાંચેય ઇન્દ્રિયોથી થતું સાંવ્યવહારિક ઇન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન - એમ સમજવું. -વ્યુત્પત્તિથી વક્ષુષ ને વાસુવા: તત્સ્યેન્ -સૂત્રથી અદ્ પ્રત્યય લાગતાં વધુપ ના પૂર્વસ્વરની વૃધ્ધિ થતા વાસુા: પદ બન્યું. છે. -આ રીતે ચક્ષુઃઇન્દ્રિયનો જે વિષય હોઇ શકે તેને ચાક્ષુષ કહે છે. સંકલિત અર્થઃ- ભેદ અને સંઘાત એમ ઉભયથી ઉત્પન્ન થયેલા સ્કંધો જ ચક્ષુ વડે જોઇ શકાય છે અથવા ઇન્દ્રિયથી ગ્રહણ થઇ શકે છે જે વિશેષઃ (૧)સ્કન્ધના તુટવા રૂપ ભેદને આશ્રીને વ્યાખ્યાઃ- જયારે કોઇ સ્કન્ધમાં સૂક્ષ્મત્વ પરિણામની નિવૃત્તિથઇસ્થૂલત્વ પરિણામ ઉત્પન્નથાયછે.ત્યારેકેટલાંક નવા અણુઓ તેસ્કન્ધમાંથી અવશ્ય મળી જાય છે અને કેટલાંક અણુઓ તે સ્કન્ધમાંથી અલગ પણ પડી જાય છે. આ રીતે સ્કન્ધમાં સંઘાત અને ભેદ બંને પ્રક્રિયા થાય છે તાત્પર્ય એ છે કે કેવળ અણુઓના મળવાથી અર્થાત્ સંઘાતથી સ્કન્ધ ચાક્ષુષ બની શકતો નથી.અને કેવળ અણુઓના જૂદા થવાથી અર્થાત્ સ્કન્ધના તુટવા રૂપ ભેદથી પણ સ્કન્ધ ચાક્ષુષ બનતો નથી.એટલે અહીંયા નિયમપૂર્વક જણાવે છે કે ચાક્ષુષ સ્કન્ધની ઉત્પત્તિ ભેદ અને સંઘાત બંનેની સામુહિક પ્રક્રિયાથી થાય છે (૨) પૂર્વપરિણામથી નિવૃત્ત થઇ બીજા પરિણામના ધારણ કરવા રૂપ ભેદની વ્યાખ્યાને Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ અધ્યાય: પ સૂત્રઃ ૨૮ આશ્રીને–ચાક્ષુષ સ્કન્ધ બને ત્યારે તેમાં ભેદ-સંઘાત બંને ક્રિયાઓ અવશ્ય થાય જ છે પણ અહીં સૂક્ષ્મત્વના પરિણામની નિવૃત્તિ પૂર્વક પૂલત્વના પરિણામની ઉત્પત્તિ કહી છે. આ સ્થૂલત્વ એટલે કે બાદર પરિણામ થવાથી સ્કન્ધ ચાક્ષુષ એટલે કે જોઈ શકાય તેવો બને છે. – આ રીતે બને ર્રકારની વ્યાખ્યાનું તારણ વિચારીએતો કહી શકાય કે જયારે કોઇ સૂક્ષ્મ સ્કન્ધ નેત્રથી ગ્રહણ કરવા યોગ્યબાદર [સ્થળ] પરિણામને ગ્રહણ કરે છે અથવા તો અચાક્ષુષ મટી ચાક્ષુષ બને છે ત્યારે (૧)વિશિષ્ટ-અનંતાણુ સંખ્યા- (સંઘાત)ની પણ અપેક્ષા રહે છે. સાથે-સાથે (૨)સૂક્ષ્મતરૂપ પૂર્વ પરિણામની નિવૃત્તિપૂર્વક નવીન સ્કૂલત્વ પરિણામ ભેદની પણ અપેછા રહે છે. આ રીતે સ્થૂળત્વ રૂપ ભેદ [પરિણામ અને વિશિષ્ટ સંખ્યા રૂપ સંઘાત એ બંનેના કારણથી ચાક્ષુષ રૂપ કાર્ય થાય છે. જ અપવાદ:-અહીં એક વાત ખાસ નોંધનીય છે કે ભેદ-સંઘાતથી ઉત્પન્ન થયેલ દરેક સ્કન્ધ આંખોથી જોઈ શકાય છે એવો કોઈ નિયમ નથી. પણ જે સ્કન્ધ જોઈ શકાય છે તે સ્કન્ધતો અવશ્ય ભેદ અને સંઘાત વડે જ ઉત્પન્ન થયેલા હોય છે.તેમ સમજવું. જ ચાક્ષુષ શબ્દની વ્યાવૃતિઃ - જો કે સૂત્રગત ચાક્ષુષ પદથી તો ચક્ષુ વડે ગ્રાહ્ય સ્કન્ધનો જબોધ થાય છે. પરંતુ અહીંચક્ષુથી ગ્રાહ્ય બને છે એ ઉપલક્ષણ હોવાથી પાંચેય ઇન્દ્રિયોથી ગ્રાહ્ય બને છે. એમ સમજવું. અહીં ચક્ષુપદથી સમસ્ત ઇન્દ્રિયોનો લાક્ષણિક બોધ વિવિક્ષિત છે. અને તે અર્થ પ્રમાણે સૂત્રાર્થ લઇએતો-“બધાં અતીન્દ્રિય સ્કન્ધનાં ઇન્દ્રિય ગ્રાહ્ય બનવામાં ભેદ અને સંઘાત બંને હેતુ અપેક્ષિત છે.. -અહીં આટલી વ્યાખ્યા પછી બે મુદ્દા નોંધપાત્ર બને છે. (૧)પૌદ્ગલિક પરિણામની અમર્યાદિતવિચિત્રતાના કારણથી જેમ પહેલાંનાઅતીન્દ્રીય સ્કન્ધ પણ પછીથી ભેદ અને સંઘાતરૂપનિમિત્ત વડે ઇન્દ્રિય ગ્રાહ્ય બની શકે છે. તે જ રીતે સ્થૂળ સ્કન્ધ સૂક્ષ્મ પણ બની જાય છે. અર્થાત ચાક્ષુષ સ્કન્ધ અચાક્ષુષ પણ બની જાય છે. -(૨) પરિણામની વિચિત્રતાનેલીધે અધિક ઇન્દ્રિયોથી ગ્રહણ કરાતોન્દઅલ્પઇન્દ્રિય ગ્રાહ્ય પણ બની જાય છે જેમકે-મીઠું-હિંગ વગેરે પદાર્થો ચક્ષુ-સ્પર્શ-રસ અને પ્રાણ ચારે ઇન્દ્રિયોથી ગ્રહણ કરી શકાય છે. પરંતુ જો તેને પાણીમાં ઓગાળવામાં આવે તો તે રસના અને પ્રાણ બે ઇન્દ્રિયોથથી ગ્રાહ્ય રહે છે.પણ સ્પર્શ કે ચક્ષુ વડે ગ્રાહ્ય બનતા નથી. * પ્રશ્ન – સ્કન્ધના ચાક્ષુષ બનવાના બે કારણ તો બતાવ્યા પણ અચાક્ષુષ સ્કન્ધની ઉત્પત્તિનું કારણ શું? તેતો જણાવ્યું નહીં. સમાધાનઃ-પૂર્વેસૂત્ર ૧:૨૬-સ તમેJ:Jદ્યો માં સામાન્ય રૂપથી સ્કન્દમાત્રની ઉત્પત્તિના ત્રણ કારણોને જણાવેલા છે. જયારે આ સૂત્રમાં તો સૂત્રકાર મહર્ષિનું ધ્યેય ફકત વિશેષ સ્કન્દની ઉત્પત્તિને જણાવવાનું છે. એટલે કે અચાક્ષુષ સ્કન્ધને ચાક્ષુષ બનવાના Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા હેતુઓનું જ વિશેષ કથન છે. એ રીતે પૂર્વે કરાયેલા સામાન્ય વિધાન અનુસાર અચાક્ષુષ અધની ઉત્પત્તિનાત્રણ હેતુ જ પ્રાપ્ત થશે. સંઘાત ભેદ,ભેદ-સંઘાત આ ત્રણે કારણોથી અચાયુષસ્કન્દની ઉત્પત્તિ થાય છે. 0 8િસંદર્ભઃઆગમ સંદર્ભ - વઘુવંસ વઘુવંસિ પટ પટ # હાપણુ વચ્ચે * अनुयो. सू.१४४-४६ दर्शनगुण સૂત્રપાઠ સંબંધ-આ પાઠમાં પ્રત્યક્ષસંગતતા જણાશે નહીં. પરંતુ પરોક્ષ રીતે આ પાઠની સાક્ષી ઉપયોગી બનવા સંભવ છે. કેમકે ચક્ષુ દર્શનવાળાને ઘટ,પટ વગેરેમાં ચક્ષુદર્શન થતુ હોઈ વાસુE: કહયું. વાસુષ દવ્ય ભેદ-સંઘાત થકી જ બનતા હોય છે. મતિમંદતાથી પ્રત્યક્ષ પાઠ મેળવી શકાયો નથી. U [9] પદ્યઃબંને પદ્યો પૂર્વ સૂત્રમાં અપાઈ ગયેલા છે. G [10] નિષ્કર્ષ અહીં સમગ્ર સૂત્રનો સાર ચાક્ષુષ અથવા ઈન્દ્રિય ગ્રાહ્ય પદાર્થોની ઉત્પત્તિ જણાવવાનો છે. પણ ઈન્દ્રિયગ્રાહ્ય પદાર્થ કે ચક્ષુ વડે જોઈ શકાતા સર્વ પદાર્થો તે પુદ્ગલની નટમાયા સરીખા છે જેટલા ચાક્ષુષ પદાર્થોને જોશો તેટલી દૃશ્યમાન જગતમાં પુગલની માયા દેખાશે.અને આ પુદ્ગલ માયાનો સૂત્રધાર જણાતો આત્મા પોતે જ ખેલ કરતા કરતા નટની જેમ માયામાં ગુંચવાય ગયો-મુંઝાઈ ગયો જણાશે. આપણે પુદ્ગલોનીનટમાયાને દૂર કરીને વિશુધ્ધ આત્માની કદી કલ્પના જ નથી કરી. એક વખત આ ચાક્ષુષ સ્કન્ધ પુદ્ગલની માયાથી આત્મા લપાતો બંધ થાય,એક વખત પુદ્ગલનીમાયાથી આત્માનિવૃત થાય તો તેને પોતાના શરીરમાં સર્વવ્યાપી એવા અચાક્ષુષઅમૂર્ત અરૂપી આત્માનું દર્શન થઈ શકે. દશમાં અધ્યાયમાં પણ પહેલું જ સૂત્ર મુકી દીધુ છે કે ફ ર્મક્ષો મોક્ષ કરેલા કર્મનો ક્ષય તે મોક્ષ. પણ કરેલા કર્મો જ પુદ્ગલ છે અને વધુને વધુ પુદ્ગલ તરફ ધકેલે છે.આ ચાક્ષુષ પુદ્ગલ રૂપ આપણા શરીર વડે જ કર્મક્ષય અથવા પુદ્ગલોથી નિવૃત્તિ મળવાની છે.એવી નિવૃત્તિથકીઓતપ્રોત થયેલા આપણા જીવદૂત્ર અને (શરીર) પુદ્ગલ દ્રવ્યને છૂટા પડવાથી જ મોક્ષની પ્રાપ્તિ થવાની છે. OOOOOOO (અધ્યાયઃ૫ સુત્રઃ૨૯ U [1] સૂત્ર હેતુ - આ સૂત્ર થકી સૂત્રકાર સત્ ની વ્યાખ્યા કહે છે. -દ્રવ્ય માત્રમાં વ્યાપક એવા સામાન્ય લક્ષણ રૂપ સત્ અર્થાત વિદ્યમાનતાને જણાવવા માટે આ સૂત્રની રચના થયેલી છે. U [2] સૂત્ર સાર-સત્યવ્યિયવ્યયુed સત્ 0 [3] સૂત્ર પૃથક-૩Fા - વ્યય - ધ્રૌવ્ય યુક્ત સત્ Page #118 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ પ સૂત્રઃ ૨૯ ૧૧૭ U [4] સૂત્રસાર-જેિ] ઉત્પાદ,વ્યય[અને] ધ્રૌવ્ય[એત્રણેથી યુકત હોયઅર્થાત્ તાદાત્મક છે તે] સત્ કહેવાય છે. I [5] શબ્દશાનઃઉત્પાદ-ઉત્પત્તિ વ્યય-નાશ વ્ય-ધ્રુવ,નિત્ય યુવક-યુક્ત,સહિત સ-વર્તમાન,છતું U [6] અનુવૃતિઃ- અહીં કોઈ સૂત્રની અનુવૃતિ નથી. 1 [7] અભિનવ ટીકા-સૂત્રકાર મહર્ષિએ સર્વ પ્રથમ ધર્માદિક દ્રવ્યોનો ઉલ્લેખ કર્યો. ત્યાર પછી તે દ્રવ્યોનું કાર્ય [ઉપકાર] જણાવ્યું પણ આ ધર્માદિક દ્રવ્ય “છે કે નહીં' તે કઈ રીતે નકકી કરવું તે અર્થાત આ દ્રવ્યોની વિદ્યમાનતા કે અસ્તિત્વને- જણાવવા માટે સૂત્રકાર મહર્ષિએ પ્રસ્તુત સૂત્રની રચના કરી છે. બીજા શબ્દોમાં કહીએ તો પ્રત્યેક દ્રવ્યનો ઉપકાર જણાવીને તે-તે દ્રવ્યના વિશેષ લક્ષણને જણાવ્યું પણ બધાં જ દ્રવ્યોમાં વ્યાપ્ત હોય તેવું સર્વસાધારણ લક્ષણ જણાવવા માટે આ સૂત્ર બનાવેલ છે. આ સર્વસાધારણ લક્ષણ એટલે જ “વિદ્યમાનતા” જેને સત્ કહે છે. ધર્માસ્તિકાય આદિ પાંચે દ્રવ્યો વિદ્યમાન છે અર્થાત્ સત્ છે. પણ સત્ કોને કહેવાય તેને જાણ્યા સિવાય આ સમગ્ર વાત અધુરી છે. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યથી યુકત હોય તે સત્ ઉત્પાદાદિ ત્રણ લક્ષણ જેમાં હોય તે સત્-વિદ્યમાન અને આ ત્રણ જેમાં ન હોય તે વસ્તુ અસત્ છે અર્થાત્ આ જગતમાં વિદ્યમાન નથી. અને જે વસ્તુ સત્ એટલે કે વિદ્યમાન છે તે સર્વેમાં ઉત્પાદત્રય અને ધ્રૌવ્ય અવશ્ય હોવાના જ. જ ઉત્પતિ- ઉત્પાદ એટલે ઉત્પત્તિ -નવા પર્યાયને પામવું તે -દ્રવ્ય કે જે પોતાની મૂળ જાતિ [જેમકે જીવત-અજીવત્વને ક્યારેય છોડતું નથી. તો પણ તેનામાં અંતરંગ અને બહિરંગ નિમિત્તને લીધે પ્રતિ સમય જે નવીન અવસ્થાની પ્રાપ્તિ થાય છે તેને ઉત્પાદ કહે છે. જેમકે માટીનાપિંડની ઘડારૂપ અવસ્થા. આઘડારૂપ પર્યાય અર્થાત્ અવસ્થા તે ઉત્પાદ, કેમકે માટી,ઘડા રૂપે ઉત્પન્ન થઈ. જ વ્યયઃ - વ્યય એટલે નાશ,વિનાશ.-પૂર્વ પર્યાયનો નાશ થવો તે. -જેમકે-ઉપર કહયા મુજબ માટીનો પિંડ જયારે ઘડારૂપ અવસ્થાને ધારણ કરે અર્થાત માટીમાંથી ઘડોબને ત્યારે ઘડાની ઉત્પત્તિ પૂર્વેની માટીનાપિંડરૂપ અવસ્થાનો ત્યાગ કરે છે.આ રીતે તેનો પિંડરૂપ પર્યાય નાશ પામે છે. આ પિંડરૂપ પર્યાય નો નાશ તે વ્યય. જ વ્યઃ- ધ્રૌવ્ય એટલે સ્થિરતા, અનાદિ પરિણામિક સ્વભાવરૂપ અન્વયની સ્થિરતા. અથવા અનાદિકાલીન પારિણામિક સ્વભાવના વ્યય કે ઉત્પાદનો અભાવ. -જેમકે ઉકત ઉદાહરણમાં માટીનો પિંડ હોય કે માટીનો ઘડો હોય આબે માંથી કોઈપણ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અવસ્થામાં પણ મૂળ માટી તો માટી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે જ છે. અર્થાત તેનું માટી પણાનું પુદ્ગલ દ્રવ્ય નથી નવું ઉત્પન્ન થતું કે નથી તેને વ્યય થતો. પણ તેનું પ્રૌવ્ય અર્થાત સ્થિરતા જેમની તેમ જળવાય રહે છે. આ ત્રણ વાતને સારાંશ રૂપે કહીએ તો - દ્રવ્ય,દવ્યરૂપે હંમેશા સ્થિર હોય છે.જેમકે જીવ દ્રવ્ય કદી અજીવનથી થતું અને અજીવદવ્ય કદી જીવદ્રવ્ય બનતું નથી. અર્થાત દવ્ય સ્વરૂપે તે સ્થિર જ રહે છે. પરંતુ જીવના પર્યાયો એટલે કે અવસ્થાઓ બદલાય છે. જેમકે મનુષ્યત્વ,દેવત્વપર્યાય તિર્યંચ પર્યાય વગેરે. આ પર્યાયોના બદલાવાથી પૂર્વ અવસ્થાનો વ્યય થાય છે અને નવી અવસ્થાની ઉત્પતિ થાય છે. તેને ઉત્પાદન અને વ્યય કહયા.અને દ્રવ્ય સ્વરૂપને ધ્રૌવ્ય કહયું. * યુed: યુકતનો અર્થ સહિત-સમુદ્રિત સમજવો. અર્થાત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ત્રણેનું સમુદિતપણું એ સત્ નું લક્ષણ છે. -યુક્તનો અર્થતાદાભ્ય પણ થાય છે. તે રીતે ઉત્પાદવ્યય-ધ્રૌવ્યાત્મક સતછેએવોઅર્થથશે. - યુકત શબ્દને લીધે પર્યાયથી પર્યાયી દ્રવ્ય કથંચિત્ ભિન્ન છે તેવો અર્થ પણ નીકળશે.જેમકે કાણાવાળો થાંભલો [સાર યુકત સ્તષ્પ અહીં કાણું થાંભલા સાથે યુeત જોડાયેલું જ છે. તેમાં ખરેખર કોઈ ભેદ છે નહીં તો પણ ભેદાહીનયની અપેક્ષાએ સર યુકૃત તમે એવુંવિધાન કર્યું કેમકે ત્યાં કથંચિત ભેદની વિવફા છે. એ રીતે અહીં સૂત્રમાં યુeત શબ્દ હોવા છતાં ઉત્પાદાદિ ત્રણેનો અવિનાભાવ સંબંધ છે.જેમાં ઉત્પાદાદિ ત્રણે લક્ષણ છે અને તેનું લક્ષ્ય દ્રવ્ય છે.એવો કથંચિત ભેદ થઈ શકે છે. બાકી તો દ્રવ્ય હોય ત્યાં આ ત્રણે લક્ષણ હોવાના જ સારાંશ એટલો જ કે યુછત, સમાદિત, તાત્મ વગેરે એકાઈક શબ્દો છે. છે -- સત્ એટલે વિદ્યમાનતા કે અસ્તિત્વ. -અથવા વર્તમાન,વર્તતું એવા પર્યાયાર્થે સમજવા. -વસ્તુના હોવાપણાને સત્ કહે છે. જેમકે- અમુક વસ્તુ છેઆ છે' શબ્દ દ્વારા વસ્તુના અસ્તિત્વનું જે પ્રતિપાદન કર્યું તેને સત્ કહે છે. વિશેષ:-સૂત્રોકત - ઉત્પાદ આદિ પાંચે શબ્દોના અર્થ જણાવ્યા પછી હવે સૂત્રને વિશેષ સ્પષ્ટ કરવા કેટલીક મહત્વની વાતો વૃત્તિકાર મહર્ષિ જણાવે છે. - -૧-દરેક વસ્તુ પ્રતિસમયે પર્યાય રૂપે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. તથા દ્રવ્યરૂપે સ્થિર રહે છે. તેથી સૂત્રકાર મહર્ષિના જણાવ્યા મુજબ આ સંસારમાં દરેક પદાર્થ ઉત્પાદ,વ્યય અને સ્થિતિ વડે યુકત છે જેમકે - -ર-જીવદૂત્ર:-જીવદ્રવ્યમાં મનુષ્યત્વ, દેવત્વ,નારકત્વ આદિ પર્યાય રૂપે ઉત્પતિ પણ છે અને વ્યય પણ છે કેમકે માનો કે કોઈ જીવ મનુષ્યમાંથી દેવ પણે ઉત્પન્ન થયો તો અહીં તેના દેવત્વ પર્યાયની ઉત્પતિ થઈ અને મનુષ્યત્વ પર્યાયનો વ્યય-નાશ થાય છે. જયારે તે જ જીવ - આત્મતત્વ અર્થાત્ જીવદવ્ય રૂપે ધ્રુવ-સ્થિર જ છે. For Private & Personal use only . Page #120 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૫ સૂત્રઃ ૨૯ ૧૧૯ -૩-પુદ્ગલદ્રવ્યઃ કોઈ પુદ્ગલમાં નીલવર્ણ છે જેમકે કાચી કેરી લીલી હોય છે તે પાકી થાય ત્યારે પીતપીળા વર્ણને ધારણ કરે છે. અહીં નીલ વર્ણરૂપ પર્યાય બદલાતા નીલવર્ણના પરમાણુનો વ્યય થાય છે અને પીત વર્ણ રૂપ પર્યાયની ઉત્પતિ થાય છે. અર્થાત પીળા વર્ણના પરમાણુનો ઉત્પાદ થશે.જયારે મૂળ પુલ-જેમકે ઉકત દ્રષ્ટાંતમાં કેરી,-તેના પુલત્વ રૂપે સ્થિર છે. અહીં કેરીમાં ભલે વનસ્પતિકાયનો જીવ હોય પણ તેનું શરીર તો પુદ્ગલ જ છે આ પુદ્ગલમાં વર્ણ અપેક્ષાએ પર્યાય બદલાય છે. પણ પુદ્ગલ પોતે કંઈ પુગલ મટીને જીવતા ધારણ કરતું નથી માટે પુદ્ગલ દ્રવ્યરૂપે સ્થિર છે. -૪-ધર્માસ્તિકાય -દ્રવ્ય - ધર્માસ્તિકાય દ્રવ્યમાં ગતિમાન જીવ અને પુદ્ગલના નિમિત્તે કોઈ કોઈ પ્રદેશે ગતિ સહાયત્વ રૂપે ધર્મદ્રવ્યની ઉત્પતિ થાય છે. જયારે જીવ અને પુદ્ગલો બીજા પ્રદેશ તરફ ગતિ કરે છે. ત્યારે પૂર્વના તે સ્થળ અને તે પદાર્થને અંગે ગતિ સહાયત્વરૂપે એ ધર્મદ્રવ્ય વ્યય પામે છે. નિાશ થાય છે આ બંને સ્થિતિમાં દ્રવ્ય સ્વરૂપેતો ધર્મદ્રવ્ય ધ્રુવ-સ્થિર જ છે ફક્ત તે દ્રવ્ય અને પ્રદેશ પૂરતો તેનો ગતિ સહાય પર્યાય ઉત્પન્ન થાય છે. અને વ્યય થાય છે. – ૫ અધમસ્તિકાય-દૂવ્ય - અધર્માસ્તિકાય-દ્રવ્યમાં સ્થિતિમાન જીવ અને પુદ્ગલના નિમિત્તે કોઈ કોઈ પ્રદેશ સ્થિતિ સહાયત્વરૂપે અધર્મદ્રવ્યની ઉત્પતિ થાય છે. પણ જયારે સ્થિત પદગલ કે જીવ દ્રવ્ય ખસીને બીજા પ્રદેશમાં સ્થિત થાય છે ત્યારે પૂર્વેના સ્થિતિપણાનો વ્યય થાય છે. અનેનવાસ્થળે તે પુદગલ કે તે જીવને માટે સ્થિતિ સહાયત્વ રૂપે અધર્મદ્રવ્યની ઉત્પતિ થાય છે. બાકી મૂળભૂત દવ્ય સ્વરૂપે તો અધર્મદ્રવ્ય સમગ્ર લોકાકાશમાં વ્યાપ્ત એવું સ્થિર દ્રવ્ય જ છે. જે બદલાય છે તે તો તેની સ્થિતિ પ્રદાન અવસ્થા છે. - આકાશસ્તિકાય-દ્રવ્યઃ આકાશસ્તિકાય-દ્રવ્યમાં અવગાહી જીવાદિને અવગાહઆપવાનો ગુણ છે. અવગાહી એવા જીવ કે પુદ્ગલ જયારે જે પ્રદેશ અવગાહ પ્રાપ્ત કરે છે. ત્યારે અવગાહ આપવાના ગુણવાળું આકાશ દ્રવ્ય ના અવગાહ પ્રદાનત્વરૂપ પર્યાયની ત્યાં ઉત્પતિ થાય છે અને જયારે જીવ કે પુદ્ગલ તે પ્રદેશથી ખસીને બીજા કોઈ પ્રદેશે જઇને રહે છે ત્યારે પૂર્વના આકાશ પ્રદેશે જે તે જીવને પુદ્ગલ પુરતો ઉત્પન્ન થયેલ અવગાહ પ્રદાનત્વ રૂપ પર્યાયનો વ્યય(નાશ) થાય છે અને નવા આકાશ પ્રદેશે જે-તે જીવ કે પુદ્ગલ માટે અવગાહ પ્રદાનત્વ રૂપ પર્યાયની ઉત્પત્તિ થાય છે પણ સમગ્ર લોકાકાશમાં જે અવગાહ આપવાના ગુણ વાળું આકાશ દ્રવ્ય છે તે તો ઘુવ અર્થાત સ્થિર જ રહે છે. ફકત અવગાહપ્રદાનત ના પર્યાયો જે તે જીવ કે પુદ્ગલ દવ્ય પૂરતાં બદલાય છે. પંચાસ્તિકાય કેઘમદિદ્રવ્યો સંબંધે સ્પષ્ટીકરણઃ- સમગ્ર વિશ્વ પંચાસ્તિકાય કે ઘમાદિ દવ્યમય છે. જયારે દ્રવ્ય છે ત્યારે તેમાં ગુણ પણ હોવાને અને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એ જ સત છે તેસિધ્ધાંત સ્વીકાર્યા પછી પ્રત્યેક વ્ય-દ્રવ્ય રૂપે સ્થિર હોવા છતાં તેના પર્યાયોમાં ઉત્પાદ અને વ્યય થવાના જ છે. હવે જો ઘર્મ-અધર્મ કે આકાશમાં પર્યાયોની ઉત્પત્તિ અને વ્યયને નહીં Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સ્વાકારો તો તે એકાન્ત સ્થિર દ્રવ્ય થશે. જે મત સ્વીકારી શકાય નહીં કેમ કે દ્રવ્યમાં ત્રણે અવસ્થા હોવાની જ. ઘટાવવાની શકિત કે સમજવાની શકિતમાંફેર હોઈ શકે પણ ઉક્ત પાંચે દ્રવ્યોમાં ઉત્પાદાદિ ત્રણ અવસ્થાતો હોવાની જ. કોઈપણ દ્રવ્યમાં દ્રવ્ય પણ હશે તે સાથે પૂર્વે સૂત્રોમાં જણાવી ગયા મુજબ ગતિ-સ્થિતિઅવગાહઆદિ ગુણો પણ ધર્માદિદ્રવ્યોમાં યથાક્રમે હોવાનાજ અને દ્રવ્ય છે માટે ઉત્પાદ અને વ્યય રૂપ પર્યાયો પણ હોવાનાજ. આ શાશ્વત નિયમને સ્વીકારીને અમે ઉપર પાંચ દ્રવ્યોની ઉત્પાદાદિ સ્થિતિની વ્યાખ્યા કરેલી છે. જ વિવિધ દર્શનકારો ને અને સત્ ની વ્યાખ્યા - (૧) વેદાન્ત-પનિષદ શાંકરમત-બ્રહ્મને) સંપૂર્ણ સત પદાર્થને-કેવળ ધ્રુવ અર્થાત નિત્ય માને છે. –સંપૂર્ણ જગત બ્રહ્મ સ્વરૂપ માને છે. ચેતન કેજડ સર્વ વસ્તુઓ બ્રહ્મના જ અંશો છે. જેમ એક ચિત્રમાં જુદા જુદા રંગો અને જુદી જુદી આકૃતિઓ હોય છે. પણ તે સર્વે એકજ ચિત્રના વિભાગો છે. ચિત્રથી જૂદા નથી. તેમ આ સંપૂર્ણ જગતબ્રહ્મસ્વરૂપ છે. અને ફકત ધ્રુવ જ માને છે. (૨)બૌધ્ધદર્શનનો મતઃ -સતપદાર્થને નિરન્વયવણિક[માત્ર ઉત્પાદવિનાશશીલ માને છે. -ચેતન કેજડ વસ્તુ માત્ર ક્ષણે ક્ષણે સર્વથા નાશ પામનારી અર્થાત ક્ષણિક છે.આથી તેમના મતે સતનું લક્ષણ ક્ષણિકતા છે. યત્ સત્ તત્ ક્ષણમ્ જે જે સત્ છે તે સર્વેક્ષણિક છે. (૩)સાંખ્ય અને યોગ દર્શન- ચેતનતત્વ રૂપ સતને કેવળ ધ્રુવ [કુટસ્થ નિત્ય અને પ્રકૃત્તિ તત્વરૂપ સત્ ને પરિણામી નિત્ય નિત્યાનિત્ય] માને છે. –આદર્શન જગતને પુરુષતથા પ્રકૃત્તિ સ્વરૂપ માને છે. પુરુષ એટલે આત્મા, પ્રકૃત્તિના સંયોગોથી પુરુષનો સંસાર છે. દૃશ્યમાન જડ વસ્તુ પરંપરાએ) પ્રકૃત્તિનું પરિણામ છે. આ દર્શનના મતે પુરુષ ધ્રુવ છે અને પ્રકૃત્તિ પરિણામી નિત્યાનિત્ય છે. (૪)ન્યાય અને વૈશેષિક દર્શન - અનેક સત્ પદાર્થોમાંથી પરમાણુ કાળ આત્મા આદિ કેટલાંક સત્ તત્વોને કૂટસ્થ નિત્ય અને ઘડો,વસ્ત્ર આદિ કેટલાંક સત્ તત્વોને માત્ર ઉત્પાદ વ્યયશીલ અનિત્ય] માને છે. (૫)જૈન દર્શનઃ દરેક વસ્તુમાં બે અંશો છે (૧) વ્યાંશ (૨)પર્યાયાંશ - તેમાં વ્યરૂપ અંશ સ્થિર-ધ્રુવ હોય છે. –અને પર્યાયરૂપ અંશ અસ્થિર-ઉત્પાદ વ્યયશીલ હોય છે. – આથી દરેક સત્ વસ્તુ ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય યુકત હોય છે આ રીતે જૈનદર્શન જણાવે છે કે - જે સત-વસ્તુ છે તે (૧)ફકત પૂર્ણ રૂપે ફૂટસ્થ નિત્ય અથવા ફકત નિરવ વિનાશી નથી (૨)તેનો અમુક ભાગ તૂટસ્થ નિત્ય અને અમુક ભાગપરિણામી નિત્ય પણ નહોઈ શકે (૩)અથવા કોઈ ભાગ ફકત નિત્ય અને કોઈ ભાગ તો માત્ર અનિત્ય હોય તેવું પણ હોઈ શકે નહીં જૈન દર્શનના મતે-ચેતન અથવા જડ, મૂર્ત અથવા અમૂર્ત,સૂક્ષ્મ અથવાસ્થૂળબધી સત્ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૧ અધ્યાય: ૫ સૂત્રઃ ૨૯ કહેવાતી વસ્તુઓ ઉત્પાદ,વ્યય,અને ધ્રૌવ્ય રૂપે ત્રયાત્મક જ હોય છે. * પ્રત્યેક વસ્તુના બંને અંશો જાણવાથી જ પૂર્ણ અને યથાર્થ બોધ થાય પૂર્વે જણાવ્યા મુજબ પ્રત્યેક વસ્તુના બે અંશ છે. (૧)એક અંશ એવો છે જે ત્રણે કાળમાં શાશ્વત છે. (૨)બીજો અંશ એવો છે જે સદા અશાશ્વત છે. –શાશ્વત અંશ દિવ્યાંશ ને કારણે પ્રત્યેક વસ્તુ ધ્રૌવ્યાત્મક એટલે કે સ્થિર છે. અને અશાશ્વત અંશ [પર્યાયાંશ ના કારણથી ઉત્પાદ વ્યયાત્મક અર્થાત અસ્થિર છે. આ બે અંશોમાંથી કોઈ એક બાજુએ દૃષ્ટિ જવાથી અને બીજી બાજુએ ન જવાથી વસ્તુ ફકત સ્થિરરૂપઅથવા અસ્થિર રૂપ માલૂમ પડે છે. પણ બંને અંશોની બાજુએ દ્રષ્ટી આપવાથી વસ્તુનું પૂર્ણ અને યથાર્થ સ્વરૂપ માલૂમ પડે છે. એથી બંને દૃષ્ટિઓ અનુસાર આ સૂત્રમાં સત–વસ્તુનું સ્વરૂપ પ્રતિપાદિત કરવા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક છે તે સત છે તેમ સાબિત કરેલ છે. જ કોઈ પક્ષને એકાન્ત માનવાથી થતી ક્ષતિઃ -૧ જો એકાન્તથી આત્માને નિત્ય જ માનવામાં આવે તો તેના એક સ્વભાવને લીધે તેનો પર્યાય) અવસ્થાભેદ થઈ શકે નહીં. અને જો તેમ થાય તો સંસાર અને મોક્ષ રૂપભેદજ રહેશે નહીં. કેમ કે આત્મા નિત્ય હોવાથી સંસારી સંસારી રહેશે અને મુકત મુકત જ રહેશે. સંસારી નો પર્યાય બદલે નહીં માટે કોઈ મુકત થશે જ નહીં -ર-જો અવસ્થા [પર્યાયના ભેદને કલ્પિત માનવામાં આવે તો વસ્તુનો પર્યાય એ વસ્તુનો સ્વભાવ તો છે નહીં. પરિણામે તે યથાર્થ જ્ઞાનનો વિષય થઈ શકે નહીં. એટલે કે પર્યાયોને કલ્પિત માનીએ તો વસ્તુ કે જીવને કલ્પિત અર્થાત્ નિઃસ્વભાવ જ માનવી પડશે કેમ કે સંસાર અને મોક્ષ એ જીવનાસ્વભાવ છે. અને તે પર્યાયોનેન માને તો મૂળદ્રવ્યને પણ કલ્પિત માનવું પડે એટલે મૂળ દ્રવ્યનો જ અસ્વીકાર થઈ જશે. -૩ હવે જો તે પર્યાયોને વસ્તુ કે જીવનો સ્વભાવ જ માનવામાં આવે તો વસ્તુ કે જીવ ને અનિત્ય માન્યા વગર છૂટકો નથી. કેમ કે પર્યાય એટલે અવસ્થાએ તો બદલાવાની જ છે. તેથી પર્યાય ને દ્રવ્યનો સ્વભાવ માનશો તો દ્રવ્યો પણ બદલાશે. અર્થાત તે અનિત્વ છે તેવું સ્વીકારવું પડશે જો દ્રવ્યો ને અનિત્વ માનશો તો જ અવસ્થાન્તર ની ઉત્પત્તિનો સંભવ છે. આ રીતે દ્રવ્યોને એકાન્ત નિત્ય કે એકાન્ત અનિત્ય માની શકાશે નહીં તેમજ તેના પર્યાયો ને કલ્પિત કે દ્રવ્યના જ સ્વભાવઅર્થાત્ ગુણ રૂ૫] પણ માની શકાશે નહીં દ્રવ્ય દ્રવ્ય સ્વરૂપેતો ધ્રૌવ્ય એટલે કે સ્થિર જ છે. તેથી આત્માપણ જીવદ્રવ્ય જ હોવાથી નિત્ય છે. પણ તેની નિત્યતા દ્રવ્ય થી છે. પર્યાય થી તો તે આત્મા અનિત્ય જ છે. કેમ કે તેનું પર્યાય સ્વરૂપ ઉત્પાદ વ્યાયાત્મક સિધ્ધ થયેલું છે. માટે જ તે ચારગતિ રૂપ સંસારમાં જૂદી જૂદી અવસ્થા પ્રાપ્ત કરીને મોક્ષ પણ પ્રાપ્ત કરે છે. કરી શકે છે અને એ રીતે તેની પર્યાય-અવસ્થાઓ પણ કલ્પિત નથી પ્રમાણ સિધ્ધ જ છે. આ રીતે કોઈ એકાન્ત પક્ષને નહીં સ્વીકારતા તેના ઉત્પાદ-વ્યય ધ્રૌવ્ય યુકત સ્વરૂપને સ્વીકારવું તે જ સત્ છે. તેમાંના એકનો પણ અસ્વીકાર તે અસત્ છે. ફકત ધ્રૌવ્ય પણ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા નથી,ફકત ઉત્પાદ પણ નથી ફકત વ્યય પણ નથી.આ ત્રણેના સમુદિત પણાને જ સત્ કહ્યું છે. જ સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવેલા પાંચ શ્લોકનો અર્થ - (૧)સંપૂર્ણ વ્યકિત-પદાર્થ માત્રમાં ક્ષણ-ક્ષણમાં અન્યત્વ થાય છે છતાં કોઈ વિશેષતા નથી લાગતી કેમ કે વૃધ્ધિ અને હાની અથવા ઉત્પાદ અને વ્યય બંનેના સદા સદ્ભાવ થી તેનામાં આકાર વિશેષરૂપ વ્યકિત અને સામાન્ય આકાર રૂપજાતિ એ બંને ધર્મોનું સદા રહેવું એ સિધ્ધ છે. (૨)આ વસ્તુ સ્વભાવ મુજબ જ નરકાદિ ગતિનો ભેદ સંસાર-મોક્ષ પણ સિધ્ધ જ છે. નરકાદિનું કારણ મુખ્યત્વે હિંસાદિ છે અને મોક્ષનું કારણ મુખ્યત્વે સમ્યકત્વ આદિ છે. (૩)વસ્તુને ઉત્પાદાદિ સ્વભાવથી યુક્ત માનવાથીજ આ ઉક્ત બધાં ભેદો અને કારણોનું વર્ણન નિશ્ચિત રૂપથી બની શકે છે. પરંતુ જો ઉત્પાદાદિ થી રહિત વસ્તુ માનશોતો વસ્તુનોજ અભાવ સિધ્ધ થશે અને એ રીતે આ ઉક્ત બધાં ભેદ અને કારણ પણ નિશ્ચયથી બની શકશે નહીં (૪)ઉપાદાનવિના-અર્થ-કારણ વિના વસ્તુનો ઉત્પાદથઈ શકતો નથી. અને વસ્તુને સદા તદવસ્થ એટલે કે સ્થિર માનવાથી પણ ઉત્પાદ થઈ શકે નહીં. જો ઉત્પાદાદિની વિકૃતિને એકાન્ત માનશો તો પણ ચાલશે નહીં, કેમ કે પછી કોઈ સ્થિર દ્રવ્ય જ નહીં રહે તેથી વસ્તુને ઉત્પાદાદિ ત્રયાત્મક જ માનવી પડશે. તો જ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યતા યુકત સત્ સિધ્ધ થશે (પ)એક સંસારી જીવ સિધ્ધ પર્યાયને ધારણ કરે છે તેમાં સિધ્ધ પર્યાયની ઉત્પત્તિ અને સંસાર ભાવનો વ્યય સમજવો જોઇએ. અને જીવતત્વ એટલે કે દ્રવ્યસ્વરૂપે જીવ તો બંને અવસ્થાઓમાં રહેલા જ છે. અર્થાત જીવ દ્રવ્ય તો ધ્રૌવ્ય જ છે એ પ્રકારે જીવદૂત્રમાં ઉત્પાદવ્યય-ધ્રૌવ્યપણુ સિધ્ધ જ છે. 1 8] સંદર્ભઃ # આગમ સંદર્ભ-મડિયાળુમો જ થાણા.૨૦ પૂ. ૩૨૭ માતૃછે. પ્રવેવની पुरुषस्य उत्पाद व्यय ध्रौव्य लक्षणा पदत्रयी...तस्य अनुयोगो इति मातृकानुयोगअभयदेचसूरिजी कृत स्थानाङ्गवृति, आगमोदय समिति प्रकाशीत प्रत-पृ. ४८१ ૪ તત્વાર્થ સંદર્ભઃસંધ્યાક્ષેત્રસ્પર્શ. મશ-નૂ. ૮ સત્ શબ્દનો ઉલ્લેખ કર્યો છે. ૪ અન્ય ગ્રન્થ સંદર્ભ (૧)સમ્મતિતર્કવૃત્તિ (૨) સટિક ઉત્પાદાદિ સિધ્ધિ દ્વાáિશિકા સંદર્ભ સૂચના:- તત્વાર્થ સૂત્રની સિધ્ધસેનીય વૃત્તિ પણ ખાસ જોવી તેમાં અતિ વિસ્તારથી સમજણ મળે છે. U [9]પદ્ય- સૂત્ર ૨૯:૩૦નું સંયુકત પદ્ય (૧) ઉત્પત્તિ નાશ અને સ્થિતિ જયાં હોય તે “સંત” સમજીએ સ્વ સ્વરૂપ ને જ ઘારી રાખે “નિત્ય” તેને જાણીએ (૨) ઉત્પાદ વ્યયને ધ્રૌવ્ય ત્રણે થી યુકત સત્ સદા Page #124 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૫ સૂત્રઃ ૩૦ ૧૨૩ સ્વજાતિથી સ્વભાવથી ન નષ્ટ થાય નિત્યઆ U [10]નિષ્કર્ષ - ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એ ત્રિપદી છે. જિનશાસનનું પાયાનું તત્વ છે. તેને સારી અને સાચી રીતે સમજવાથી સમ્યક્ત દૃઢ થાય છે. જો તેમ નહીં કરીએ કે માનીએ તો જીવ મિથ્યાભાવમાં ચાલ્યો જશે પરિણામે સૂત્રકાર મહર્ષિનો મુખ્ય ઉદ્દેશ જે મોક્ષતત્વના સાધ્ય-સાધન ભાવનું જ્ઞાન કરાવવાનો છે, તે જ શૂન્ય થઈ જશે. ઉત્પાદ અને વ્યય સહિતની જીવ દ્રવ્યાદિ ની ધ્રૌવ્યતા સ્વીકારવા થી આત્મ વિકાસની કેડીઓ ખુલ્લી થશે. આત્મવિશુધ્ધિના ચૌદ પગથિયામાંથી દશમા પગથીયે [ગુણ સ્થાન કે] આત્મઘાતી એવા મોહનીય નો સર્વથા ક્ષય કરી બારમે પગથીયે જ્ઞાનાવરણીય,દર્શનાવરણીય અને અંતરાયનો પણ સર્વથા અવશ્ય ક્ષય થઈ જતાં તેરમે પગથીયે વીતરાગ સર્વજ્ઞ અને સર્વદર્શીપણ પ્રાપ્ત થશે. અને છેલ્લે જીવને મોક્ષરૂપ પર્યાયની પ્રાપ્તિ થશે ૩જોવા વિપામે રૂ વા યુવા એટલે સકળ દ્રવ્યોને કથંચિત ઉત્પન્ન થવાપણું, કથંચિત વ્યય થવાપણું, કથંચિત ધ્રુવ ભાવમાં પરિણામ પામવાપણું પણ છે. આ ત્રિપદીમાં સમસ્ત જગતના સમસ્ત ભાવોનું સ્વરૂપ સંક્ષેપથી આવી જાય છે. સમ્યજ્ઞાની ગણધર ભગવંતોએ દ્વાદશાંગી રૂપે તેનો વિસ્તાર કરી મોક્ષમાર્ગ વહેતો રાખેલ છે. આપણે પણ આ સૂત્રને સમ્પર્વના મહાન બિજભૂત-દ્વાદશાંગી એટલે કે પ્રવચનના બીજભૂત સમજી સ્વીકારી સમ્યક્ત પામી સિધ્ધના પર્યાય ને ધારણ કરીએ તે જ આ સૂત્રનો નિષ્કર્ષ છે. 0 0 0 0 0 અધ્યાયઃ૫-સૂત્ર:૩૦) 1 [1] સૂત્રહેતુ- સૂત્રકાર મહર્ષિ આ સૂત્ર થકીદળની પરિણામી નિત્યતાને જણાવે છે. U [2]સૂત્રમૂળ- તણાવાયનિત્યમ્ 0 []સૂત્ર પૃથક તત્ પાવ - અવ્યયમ્ નિત્યમ્ U [4]સૂત્રસાર - ]િ એના ભાવથી પોતાની જાતિ થી] ચુત ન થાય તે નિત્ય [અથવાભાષ્યાનુસાર ]-[જે સત્ ના ભાવથી નષ્ટ થયું નથી અને થશે નહીં તે નિત્ય કહે છે] [5]શબ્દજ્ઞાનત- તે નવ-સ્વ-રૂપ, પોતાની જાતિ અવ્યયં-નાશ ન પામતું નિત્ય નિત્ય U [6]અનુવૃત્તિउत्पादव्ययधौव्ययुक्तं सत् सूत्र. ५:२९ सत् शनी अनुवृत्ति U [7]અભિનવટીકા - પૂર્વે સૂત્ર :રૂ નિત્યવસ્થાપન માં દ્રવ્યોને નિત્ય, અવસ્થિત અને અરૂપી કહ્યા છે. પણ દ્રવ્યમાં નિત્યતા કઈ રીતે સમજવી તે જણાવેલું નથી. પૂર્વસૂત્રમાં ઉત્પાદ્દિવ્યયવ્રૌવ્ય ની વ્યાખ્યા કરતા જણાવે છે. કે વસ્તુસ્થિર છે એટલે નિત્ય છે અને ઉત્પન્ન થવા તથા નાશ પામવાને કારણે અનિત્ય પણ છે. આ હકીકત સ્થૂળ દ્રષ્ટિથી Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વિચારતાં મગજમાં બેસાડવી અસંભવ લાગશે વસ્તુની સ્થિરાસ્થિરતા ઘટાવવી કઈ રીતે? જે સ્થિર છે તે અસ્થિર કેવી રીતે? અને અસ્થિર છે તે સ્થિર કેવી રીતે? એક જ વસ્તુમાં સ્થિરત્વ-અસ્થિરત્વ બંને અંશો એ તો શીત અને ઉષ્ણની માફક પરસ્પર વિરુધ્ધ છે. એકજ સમયમાં ઘટીનશકે. તો પછી શું સત્ ની ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક એવી વ્યાખ્યા પણ વિરુધ્ધ જેવી નથી લાગતી શું? આ વિરોધનો પરિહાર કરવા માટે જ જૈન દર્શન સંમત નિત્યત્વનું સ્વરૂપ બતાવવું એ જ આ સૂત્રનો ઉદ્દેશ છે આ સૂત્ર થકી પાંચે દ્રવ્યો ની નિત્યતા કઈ રીતે છે? એવું કયું લક્ષણ છે કે પાંચે દ્રવ્યોને પણ નિત્ય સિધ્ધ કરે અને ઉત્પાદ વ્યય થ્રવ્યાત્મક સૂત્રની અવિરુધ્ધતા પણ સાબિત કરે. તતદ્ શબ્દનો અર્થ છે-“તે પણ અહીં તત્ શબ્દથકીપૂર્વસૂત્રની અનવૃત્તિ લેવાની છે. –તાવ એટલે કોનો ભાવ? સત્ નો ભાવ. આ સત્ શબ્દપૂર્વસૂત્રમાંથી આસૂત્રમાં ખેંચવા માટે જ તદ્ નો પ્રયોગ કર્યો છે. જ ભાવ-ભાવ શબ્દનો અર્થ એ રીતે જણાવેલ છે. (૧) ભાવ એટલે પરિણમન (૨) ભાવ એટલે નિજ સ્વ-રૂપ જ મવ્યયં-ગ-વ્યયઅવિનાશી પણું ય: એટલે મનમ, વિરુદ્ધો વિરુધ્ધો એટલે વ્યય:,વ્યો તિ અવ્યય: એટલે કે તદ્માવ. સત્ પણાના પરિણમન કે દ્રવ્યના નિજ સ્વરૂપથી વિરુધ્ધાગમનનો નિષેધ. -વ્યયએટલે ચલિત થવું . એટલે નહીં-સતપણાથી અચલિત જ નિત્યમ-બુપત્તિની દ્રષ્ટિએ જોઈએતોને ધૃત્ય એ પ્રમાણે સિધ્ધહેમ શબ્દાનુશાસનનું ૬/૩/૧૭મું સૂત્ર છે. જેનો અર્થ છે નિ ઘાતુને ધ્રુવ અર્થમાં ત્ય{ પ્રત્યય લાગે છે. અપ્રયોગીત હોવાથી નિત્ય શબ્દ બને છે. જેનો અર્થ જ ધ્રુવ શાશ્વત કેસ્થિર થાય છે. જ સંકલિત અર્થ-પૂર્વે સૂત્રસારમાં જણાવેલ હોવા છતાં અભિનવટીકાની ભૂમિકા રૂપે સૂત્રનો સંકલિત અર્થ ફરી થી રજૂ કરેલ છે. (૧)જે પોતાની જાતિથી (સ્વ-ભાવથી)ય્યત ન થાય તે નિત્ય (૨)સત નું પોતાના ભાવથી શ્રુત ન થવું તે નિત્ય # નિત્યતાનો પ્રથમ અર્થ- જો જૈન દર્શન બીજાં કેટલાંક દર્શનોની માફક વસ્તુનું સ્વરૂપ એવું માને કે “વસ્તુ કોઈ પણ પ્રકારથી પરિવર્તન પ્રાપ્ત કર્યા વિના જસદા એક રૂપમાં સ્થિર રહેતો એ કૂટનિત્યમાં અનિત્યત્વનો સંભવ હોતો નથી પણ તેમ માનવાથી વસ્તુમાં સ્થિરત્વ-અસ્થિરતનો વિરોધ આવશે. જયારે પૂર્વ સૂત્રમાં આપણે ઉત્પાદ વ્યય-ધ્રૌવ્ય થકી વસ્તુની સ્થિરાસ્થિરતા સિધ્ધ કરી છે. હવે જો જૈન દર્શન એમ જણાવી દે કે વસ્તુ માત્રને ક્ષણિક માનવી અર્થાત પ્રત્યેક વસ્તુને Page #126 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૩૦ ૧૨૫ ક્ષણ ક્ષણમાં ઉત્પન્ન થનારી અને નષ્ટ થનારી માને તો ઉત્પાદ વ્યયશીલ અનિત્ય પરિણામમાં નિત્યત્વનો સંભવ રહેશે નહીં પરિણામે વસ્તુની સ્થિરાસ્થિરતા સિધ્ધ થઇ શકશે નહીં જૈન દર્શન કોઇ વસ્તુને કૂટસ્થ નિત્ય કે માત્ર પરિવર્તન શીલ ન માનતા પરિણમી નિત્ય માને છે. નિત્યતાની આ વ્યાખ્યા દરેક સત્ વસ્તુમાં ઘટે છે. દરેક સત્ વસ્તુ પરિવર્તન પામવા છતાં પોતાન મૂળ ભાવને -મૂળ સ્વરૂપને છોડતી નથી. દરેક સત્ વસ્તુ પરિવર્તન પામે છે માટે અનિત્ય છે અને પોતાના મૂળ સ્વભાવનેછોડતી નથી માટે નિત્ય છે. આને પરિણામી નિત્યતા કહેવાય છે. પરિણામ એટલે પરિવર્તન તે પામવા છતાં નિત્ય રહે તે પરિણામી નિત્ય. આ પરિણામી નિત્યતાને લીધે બધાં તત્વો પોત-પોતાની જાતિ માં સ્થિર રહ્યા છતાં પણ નિમિત્ત પ્રમાણે પરિવર્તન-ઉત્પાદ વ્યય પ્રાપ્ત કરે છે. એથી જ પ્રત્યેક વસ્તુમાં દ્રવ્યની અપેક્ષાએ ધ્રૌવ્ય અને પરિણામની અપેક્ષાએ ઉત્પાદ-વ્યય એ બંને ઘટિત થવામાં કોઇ વિરોધ આવતો નથી. વળી જૈન દર્શનનો પરિણામી નિત્યત્વવાદ જડ અને ચેતન અર્થાત્ જીવ-અજીવ બંનેમાં લાગુ પડે છે. બધાં તત્વોમાં વ્યાપક રૂપે પરિણામી નિત્યત્વવાદનો સ્વીકાર કરવા માટે મુખ્ય સાધક પ્રમાણ અનુભવ છે. સૂક્ષ્મદ્રષ્ટિથીવિચારવામાં આવેતો ખ્યાલ આવશે કે કોઇપણ વસ્તુ પ્રત્યેક ક્ષણે પરિવર્તન પામ્યા વિના રહેતી નથી. દરેક વસ્તુમાં પ્રતિક્ષણે થતું આ પરિવર્તન ઘણું સૂક્ષ્મ હોવાથી આપણે જોઇ શકતા નથી પણ સર્વજ્ઞ ભગવંતો જ જોઇ શકે છે. આપણે માત્ર મૂળ સ્થૂળ પરિવર્તનો જ જોઇ શકીએ છીએ. વસ્તુમાં સૂક્ષ્મ કે સ્થૂળ રૂપે પરિવર્તન થવા છતાં એ પોતાના દ્રવ્યત્વ[સ્વરૂપ]ને કદી કે છોડતી નથી આથી તમામ વસ્તુ પરિણામી નિત્ય કહી છે. બાકી સૂક્ષ્મ દૃષ્ટિથી જોતાં કોઇ એવું તત્વ અનુભવમાં નથી આવતું કે જે ફકત અપરિણામી સ્થિર હોય અથવા માત્ર પરિણામ રૂપપરિવર્તનશીલ-હોય વળી જો કોઇ વસ્તુમાં પરિણામી નિત્યતા હોય જ નહીં અને બધી વસ્તુઓ ક્ષણિક માત્ર હોય તો એ ક્ષણિક પરંપરામાં કદી સજાતીયતાનો અનુભવ થાય જ નહીં, અર્થાત્ પહેલાં કોઇ વસ્તુ જોયેલી હોય તેને ફરી જોતા ‘‘આ તે જ વસ્તુ છે’’ એવું પ્રત્યભિજ્ઞાન થાય છે તે કદી થાય નહીં, કેમ કે પ્રત્યભિજ્ઞાન માટે વિષયભૂત વસ્તુનું સ્થિરત્વ આવશ્યક છે. તેમ દ્રષ્ટા આત્માનું પણ સ્થિરત્વ આવશ્યક છે. બંને માંથી કોઇ સ્થિર ન હોય તો કોણ કોને ઓળખશે? હવે કદાચ એમ વિચારો કે કોઇ પરિવર્તન થતું જનથી. તો જગતમાં દેખાતું આ વૈવિધ્ય કયારેય ઉત્પન્ન જ ન થાય આ દલિલો પરથી દ્રવ્યની પરિણામી નિત્યતા સાબિત થાય છે. એટલે કોઇ પણ દ્રવ્ય પોતાના દ્રવ્યત્વનો ત્યાગ કરતું નથી તો પણ પર્યાયો માં તો પરિવર્તન પામે જ છે. અને પરિવર્તન અર્થાત્ પરિણામ યુકત સ્વ સ્વરૂપ માં નિત્ય સ્થિર રહેવું તે જ પરિણામી નિત્યતા. નિત્યતાનોબીજોઅર્થ:- સત્ પોતાના સ્વભાવથી ચ્યુત થતુંનથી માટેનિત્ય છે. પૂર્વસૂત્રમાં જણાવ્યુ કે ‘‘ઉત્પાદ –વ્યય-ધ્રૌવ્યાત્મક રહેવું એ જ વસ્તુમાત્રનું સ્વરૂપ છે આ સ્વરૂપ જ સત્ કહેવાય Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા છે સતસ્વરૂપ નિત્ય છે, અર્થાત્ ત્રણે કાળમાં એક સરખું અવસ્થિત રહે છે. એવું નથી કે કોઈક વસ્તુમાં અથવા વસ્તુમાત્રમાં ઉત્પાદ,વ્યય તથા ધ્રૌવ્ય કયારેક હોય અને કયારેક ન હોય. પ્રત્યેક સમયમાં ઉત્પાદાદિ ત્રણે અંશો અવશ્ય હોય છે.અને એજ સત નું નિત્યત્વ છે પોતપોતાની જાતિને નછોડવીએજબધાં દ્રવ્યોનું ધ્રૌવ્ય છે અને પ્રત્યેકસમયમાં ભિન્નભિન્ન પરિણામરૂપે ઉત્પન્ન અથવા નષ્ટ થવું એ એમનો ઉત્પાદ-વ્યય છે. ધ્રૌવ્ય તથા ઉત્પાદ વ્યયનું ચક્ર દ્રવ્યમાત્રમાં સદા દેખાય છે. આ ચક્રમાંથી કયારે પણ કોઈ અંશ મુકત-લુપ્ત થતો નથી. એ જ આ સૂત્ર જણાવે છે. પૂર્વના સૂત્રમાં ધ્રૌવ્યનું કથન છે તે દ્રવ્યના અન્વયી સ્થાયી અંશ માત્રને લઇને છે. અને અહીં નિત્યત્વનું કથન છે તે ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણે અંશોના અવિચ્છિન્નત્વને લઇને છે. પૂર્વસૂત્રમાં કથિત ધ્રૌવ્ય અને આ સૂત્રોમાં કથિત નિત્યત્વવચ્ચે આ જ મહત્વનું અંતર છે. જ વિશેષ:- નિત્ય શબ્દથી ઉપર જણાવ્યા મુજબ પરિણામી નિત્યતા નું ગ્રહણ કરેલ છે. જો સૂત્રકારને નિત્ય શબ્દ થી સર્વથા અવ્યય[અવિનાશી પણાને જણાવવું હોત તો તેઓ તવ્યયે નિત્યમ્ એવું જ સૂત્ર બનાવત, પણ સૂત્રકાર મહર્ષિએ વચ્ચે માવ શબ્દ ગોઠવેલો છે. અર્થાત્ તમ્ભાવ-અવ્યય એમ કહેલું છે. આ ભાવ નો અર્થ પરિણમન કરેલો છે. જેનો અર્થ ઉપર કહ્યા મુજબ મૂળ-દ્રવ્ય નું સ્વભાવમાં સ્થિર રહેવા પૂર્વક ભિન્ન ભિન્ન પરિણામ રૂપે ઉત્પન્ન થવું કે નષ્ટ થવું સૂત્રકાર મહર્ષિને આ પરિણમનનો અવિનાશ-અવ્યય પણુંજ નિત્ય શબ્દ થી અપેક્ષિત છે. U [સંદર્ભ ૪ આગમસંદર્ભઃ-પરમાણુ પાન્ડે અંતે કિં સાસા સાસણ ? યમ !ત્રયાણ सासए જ , શ૨૪-૩૪-જૂ. ૫૨૨. # તત્વાર્થ સંદર્ભઃ- સૂત્ર: ૫:રૂ નિત્યવસ્થિતીન્યરૂપણ U [9]પદ્ય- આ સૂત્રના બંને પદ્યો પૂર્વસૂત્રમાં કહેવાઈ ગયા છે. U [10]નિષ્કર્ષ - હવે પછીના સૂત્ર ૩૧ માં આ સૂત્રનો નિષ્કર્ષ મુકેલ છે. (અધ્યાયઃ૫-સુગઃ૩૧) U [1]સૂત્રહેતુ- પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકાર મહર્ષિ એકજ વસ્તુમાં રહેલા નિત્ય -અનિત્ય તત્વના અવિરૂધ્ધ પણાને જણાવવા દ્વારા સ્યાદ્વાદ કે અનેકાંત વાદના સ્વરૂપને સ્પષ્ટ કરે છે. [2] સૂત્ર મૂળ અર્પિતાનસિ : [3]સૂત્ર પૃથક:- મત મત સિદ્ધ U [4]સૂત્રસાર -અર્પિત[એટલે કે અપેક્ષાથી અને]અનર્પિત [એટલે અપેક્ષારહિત અથવા બીજી અપેક્ષાએ પરસ્પર વિરોધી જણાતા બે ધર્મોની] સિધ્ધિ [અર્થાત્ જ્ઞાન થાય છે Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ અધ્યાયઃ પ સૂત્રઃ ૩૧ અથવા અર્પિત એટલેઅર્પણાકે મુખ્ય કેપ્રધાન અને]અનર્પિત એટલેઅનપણકેગૌણ કેઅપ્રધાન ભાવ-પ્રત્યેક વસ્તુની અનેક પ્રકારની વ્યવહાર્યતાની સિધ્ધિ અર્થાત્ ઉપપત્તિ થાય છે. U [5]શબ્દજ્ઞાનઃમff–અર્પિત,અર્પણા, અપેક્ષા પ્રધાન કે મુખ્ય મત-અનર્પિત,અન"ણા,અપેક્ષારહિતતા કે અપેક્ષાન્તર, અપ્રધાન કે ગૌણ સિદ્ધિ-જ્ઞાન, ઉત્પત્તિ U [6]અનુવૃત્તિ-પૂર્વના બે સૂત્રનો સંબંધ જરૂર છે અને તેને લીધે જ સત્ - અસત્ નિત્ય - નિત્ય ધર્મની સિધ્ધિની વાત આ સૂત્રોમાં છે પણ પ્રત્યક્ષ રૂપે કોઇ અનુવૃત્તિ નથી. U [7]અભિનવટીકા-અભિનવટીકાપૂર્વે અતિ આવશ્યક સુચનાઃ- તત્ત્વાર્થસૂત્રની અભિનવટીકાની રચના કરતી વખતે અમારું એક ધ્યેય અને લક્ષ્ય સતત રહ્યુ છે કે સર્વપ્રથમ સ્વોપજ્ઞ ભાષ્ય પછી તદનુસારિણી હારિભદ્રીય વૃત્તિ અને પછી સિધ્ધસેનીય ટીકાને પ્રધાન મહત્વ આપી પછી જ બીજી ટીકા,દિગમ્બરીય ટીકાઓ અને અન્ય સંદર્ભગ્રન્થોનો સ્પર્શ કરવો અમારે આ સૂત્ર માટે નિખાલસ પણે કબૂલ કરવું પડે છે કે અમે સ્વોપજ્ઞ ભાષ્ય કે તદનુસારિણી ટીકાઓને ન્યાય આપી શકયા નથી. અથવા તે પૂર્વ પુરુષોના હેતુ રજૂઆત અને વિદ્વતાનો અમે પાર પામી શક્યા નથી. અમારી સમક્ષ એક મહત્વની સમસ્યા આ સૂત્રના ભાષ્ય તથા ટીકા વાંચન સમયે ઉદ્દભવી કે અભ્યાસુ સમક્ષ આ સૂત્રની અભિનવટીકા કઈ રીતે રજૂ કરવી? (૧)દિગમ્બર ટીકાઓ મુખ્ય એવી સર્વાર્થસિધ્ધિ, તત્વાર્થવાર્તિક,શ્લોક વાર્તિક,તત્વાર્થ વૃત્તિ, અર્થપ્રકાશિકા વગેરેમાં આવું અને આટલું લંબાણ ભર્યું કોઈ વિવરણ નથી. - (૨)જે શ્લોક વાર્તિકાલંકારમાં સ્વભાવિક પણે અન્ય કોઈપણ ટીકાની તુલનાએ જે વિપુલતા જણાય છે તેવી કોઈ લાંબી રજૂઆત આ સૂત્ર ના વાર્તિકમાં જોવા મળતી નથી. (૩)સામે પક્ષે આ ત્રણ સૂત્રો પર પૂ.લાવણ્યસૂરિજી આદિ આચાર્યો ના જોરદાર વિવેચનો પણ જોવા મળેલા છે. (૪)તો વળી ગુજરાતી વિવેચકો એ આખો જૂદો જ ઢાળ આપીને આ સૂત્રની રજૂઆત કરી છે. અમારી જાણના એકપણ વિવેચકે ભાષ્ય કે ટીકાનું સાર પધ્ધતિને અહીં સ્વીકારી નથી. અન્યથા મોટે ભાગે તેઓએ અન્ય સૂત્રોમાં આવું કરેલ નથી. (૫)તૃતિય આગમ સૂત્ર - શ્રી સ્થાનાંગ સૂત્રમાં દશમાં સ્થાનમાં સૂત્રઃ૭૨૭માં પિતાનર્પિતાનુયો[ ની અભયદેવની સૂરિકૃત વૃતિમાં પણ આ મતલબનું વિવેચન જોવા મળેલ નથી. આ રીતે મૂળ આગમ સૂત્રની વૃતિમાં પણ અમને સૂત્ર સંબંધિ ભાષ્યાનુસારી સંવાદિતતા સાધવાનું અશકય બનતા છેલ્લા રસ્તા તરીકે અમારે દિગમ્બરીય ટીકા તથા ગુજરાતી વિવેચકોને અનુસરવું પડેલ છે. સાર બોધિની ટીકામાં પંડિત પ્રભુદાસ પારેખે પણ અમારા જેવી જ વ્યથાઓ ઠાલવી છે. પ્રારંભ પૂર્વે ઉત્પાવ્યયયૌવ્ય સૂત્રમાં પરસ્પર વિરુધ્ધ ધર્મોનું પ્રતિપાદન થતું જણાય Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા છે. એક જ વસ્તુમાં નિત્યતા-અનિત્યતા કઈ રીતે સંભવે? પણ આ શંકા બરાબર નથી. કેમકે આ ધર્મો પરસ્પર વિરુધ્ધ નથી. લોકવ્યવહારમાં પણ જોવા મળે છેકે એક વસ્તુ એક અપેક્ષાએ સત્ કેનિત્ય માનીને વ્યયહાર થતો હોય તે બીજી અપેક્ષાએ અસત્ કે અનિત્ય રૂપે વ્યયહાર પામે. આ સમગ્ર વિચારણાનું મૂળ સ્યાદ્વાદ કે અનેકાન્તવાદમાં સમાવેશ પામે છે અને આ સ્યાદ્વાદ [અપેક્ષાવાદ)ની શૈલીથી જ એક વસ્તુમાં પરસ્પર વિરુધ્ધ જણાતા એવા - નિત્યઅનિત્ય, સામાન્ય વિશેષ,એકત્વ અનેકત્વ,ભેદઅભેદ,સત્ત્વઅસત્ત્વ વગેરે ધર્મો જૈનદર્શનમાં સુંદર અને સચોટ રીતે વિચલિત થયા છે. અર્પિત -અર્પિત શબ્દના વિવિધ ટીકા કે વિવેચન આધારીત અર્થો-અર્પિત,અર્પણા અપેક્ષા,પ્રધાન,મુખ્ય વિરક્ષિત -પ્રયોજનવશ અનેકાત્મક વસ્તુના જે ધર્મની વિવક્ષા થાય છે. અથવાવિવક્ષિત જે ધર્મને પ્રધાનતા મળે છે તેને પતિ કહે છે. -अर्पित निदर्शितमुपात्तं विवक्षितम् इति अनर्थान्तरत् જ મતિઃ -અનર્પિત શબ્દના વિવધ ટીકા કે વિવેચન આધારિત અર્થો -અનર્પિત અનણા, અપેક્ષાન્તર,ગૌણ,અપ્રધાન,અવિવક્ષિત -જે ઘર્મોની વિદ્યમાનતા હોવા છતા જે-તે વખતે વિવલા થતી નથી અર્થાત્ જેને ગૌણ કરાય છે તેને મર્પિત કહે છે. -अनर्पित- अनिदर्शितम् अनुपातं अविवक्षितम् इति अनर्थान्तरम् * સિધ્ધઃ- જ્ઞાન,ઉપપત્તિ શબ્દ વ્યવહાર સાબિત થવું सिद्धिज्ञानम् - परिर्ज्ञानम् જ સૂત્ર સંબંધિ વિચારણા - $ વસ્તુમાં અનેક ધર્મો હોય છે. જે વખતે જે ધર્મની અપેક્ષા હોય તે વખતે તે ધર્મને આગળ કરીને વસ્તુની ઓળખ અપાય છે. $ જેમકે એક વ્યકિત પિતા પણ છે અને પુત્ર પણ છે. આથી તે વ્યકિતમાં પિતૃત્વ અને પુત્રત્વ એ બે પરસ્પર વિરુધ્ધ ધર્મો રહેલા છે. છે કયારેક પિતૃત્વ ધર્મની વિવક્ષા કરી પિતૃન્દુ ધર્મની અપેક્ષાએ તે પુરુષને પિતા કહેવામાં આવે છે. $ એ જ વ્યકિતને માટે કયારેક પુત્રત્વ ધર્મની વિવક્ષા કરી અને પુત્રત્વ ધર્મની અપેક્ષાએ તેને પુત્ર પણ કહેવામાં આવે છે. $ આ રીતે જયારે પિતૃત્ત્વ ધર્મની અપેક્ષા હોય છે ત્યારે પુત્રત્વ ધર્મની અપેક્ષા હોતી નથી.જયારે પુત્રત્વ ધર્મની અપેક્ષા હોય ત્યારે પિતૃત્ત્વ ધર્મની અપેક્ષા હોતી નથી.અર્થાત બે માંથી એક ધર્મ એક વખતે મુખ્ય હોય છે અને બીજો ધર્મ ગૌણ હોય છે. છે આ રીતે એક જ વ્યકિતમાં પરસ્પર વિરુધ્ધ જણાતા એવા પિતૃત્વ અને પુત્રત્વબંને ઘર્મો હોવા છતાં પણ તે બંનેનું અસ્તિત્વતો છે જ ફક્ત જયારે જે ધર્મની અપેક્ષા હોય ત્યારે Page #130 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૩૧ ૧૨૯ તે ઘર્મને આગળ કરાય છે પરિણામે જે તેના પિતાના પરિચિત હશે તે એમ કહેશે કે આ અમુકભાઈનો પુત્ર છે અને જે તેના પુત્રના પરિચિત હશે તે એમ કહેશે કે આ અમુક વ્યકિતના પિતા છે. આ સમગ્ર ભૂમિકા થકી એટલું જ પ્રતિપાદન કરવાનું છે કે એક વસ્તુમાં જણાતા અને પરસ્પર વિરોધી ધર્મ એવા નિત્ય-અનિત્ય,સત-અસત,સામાન્ય-વિશેષ વગેરેને ઉકત ઉદાહરણની માફક ઘટાવી શકાય છે. તેમાં પરસ્પર કોઈ વિરોધ આવતો નથી. # પૂર્વ સૂત્રની અભિનવટીકામાં એક વાત જણાવી હતી કે દરેક વસ્તુમાં બે અંશ હોય છે. (૧) દ્રવ્ય અંશ (૨) પર્યાય અંશ # દ્રવ્યાર્થિકન ફકત દ્રવ્ય અંશ ને જ સ્પર્શે છે. જયારે પર્યાયાર્થિકનય ફકત પર્યાય અંશને જ સ્પર્શે છે. –પરિણામે વ્યાર્થિક નયની અપેક્ષાએ દરેક વસ્તુ નિત્ય અથવા સ્થિર જ દેખાશે કેમકેદવ્યાંશ હંમેશા સ્થિર-નિત્ય જ હોય અને જો પર્યાયર્થિકનયની અપેક્ષાએ જોઈશું તો દરેક વસ્તુ અનિત્ય કે અસ્થિર જ લાગશે કેમકે પર્યાયાંશ અનિત્ય અને અસ્થિર છે. છે એજ પ્રમાણે એક જ વસ્તુ સતુ પણ છે અને અસત પણ છે. જેમકે દરેક વસ્તુ દિવ્ય) પોતાના રૂપે સ્વિ-રૂપે જોશો તો વિદ્યમાન હોવાનું જ માટે તે સત્ જ છે. છે પણ આ જ વસ્તુ બીજાની અપેક્ષાએ પિર-રૂપે જોશો તો તે અસત્ અર્થાત અવિદ્યમાન થશે. છે જેમ કે આ ઘડો છે અને આ વસ્ત્રછે એમ બે વસ્તુ લઈએ.તો ઘડો ઘડા સ્વરૂપેતો તે સત જ છે, કેમકે ઘડારૂપે વિદ્યમાન છે પણ જો તેને પરૂપે ઘટાવવા જઈશું તો ઘડોતે વસ્ત્રરૂપે અસત છે. જો તમે તેને વસ્ત્ર રૂપે સત્ કહેશો તો ઘડાને વસ્ત્રપણ માનવું પડશે અને જો તેને વસ્ત્ર માનશો તો વસ્ત્રના સઘળા કાર્યો ઘડાથી થવા જોઈએ. પણ વાસ્તવમાં કંઈ તેમ થઈ શકે નહીં. માટે ઘડો એ વસ્ત્રરૂપે વિવક્ષિત થઈ શકે જ નહીં. ૪ વ્યવહારમાં પણ કહેવાય છે આ ઘડો છે, કપડું નથી. કપડાને પત્થર ઉપર પછાડી જે રીતે ધોવાય છે તેવી રીતે શું ઘડાને ધોઈ શકાય ખરો? નાકેમકે બંને જૂદા જ છે અર્થાત્ ઘડામાં વસ્ત્ર પણ અસત્ છે. ૪ સારાંશ એ જ છે કે ઘડો ઘડા સ્વરૂપે વિદ્યમાન જ છે પણ વસ્ત્રની અપેક્ષા એ તે વિદ્યમાન નથી. માટે તેનામાં સત-અસતુ બંને ગુણો ઘટી શકે છે. સમાનતા અને ભિન્નતાની દ્રષ્ટિએ એક વસ્તુમાં પરસ્પર વિરોધી ધર્મનું અસ્તિત્વ જીવો એક અથવા સમાન પણ છે અને અનેક અથવા ભિન્ન પણ છે, કારણ કે સામાન્ય અને વિશેષ એવા બે સ્વરૂપે વસ્તુને ઘટાડી શકાય છે. -સામાન્ય-એટલે વિવલિત દરેક વસ્તુમાં હોય તે ધર્મ -વિશેષ એટલે વિવલિત દરેક વસ્તુમાં ભિન્ન-ભિન્ન હોય તે ધર્મ -સામાન્ય સ્વરૂપથી ઐકય-સમાનતાની બુધ્ધિ કરાવે છે. -વિશિષ્ટ સ્વરૂપથી ભિન્નતા-અનેકતાની બુધ્ધિ કરાવે છે -જેમ કે દરેક જીવમાં જીવત્વએ સામાન્ય સ્વરૂપ છે આથી જયારે આપણે જીવો તરફ અ. પ/૯ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જીવત્વરૂપ સામાન્યથી જોઈએ છીએ ત્યારે આ જીવ છે,આય જીવ છે, તેય જીવ છે એમ દરેક જીવમાં જીવ રૂપે ઐકય બુધ્ધિ થાય છે. સઘળા જીવો જીવરૂપે સમાન ભાસે છે. $ વિશેષ સ્વરૂપથી વિચારીએ તો જીવોના મનુષ્યપણું, તિર્યચપણું દેવપણું વગેરે વિશેષ સ્વરૂપ છે આથી જયારે જયારે આપણે આ મનુષ્ય છે,આ તિર્યંચ છે,આ દેવ છે એમ વિશેષ રૂપે જોઈએ છીએ ત્યારે તેમાં મનુષ્ય,તિર્યંચ કે દેવ રૂપ વિભિન્નતા અથવા અનેકતા ભાસે છે. તેથી એક જીવમાં સામાન્ય તથા વિશેષ અથવા એકતા અને ભિન્નતા બંને ધર્મોનું સહ અસ્તિત્વ જોવા મળે છે. આ સમગ્ર ચર્ચાને જરા જુદા સ્વરૂપે જોઈએ તો ? (૧) પ્રથમ અર્થ- -પ્રત્યેક વસ્તુ અનેક ધર્માત્મક છે -કેમ કે અર્પિત અર્થાત્ અર્પણા કે અપેક્ષાથી -અને અનર્પિત અર્થાત અનર્પણા કે અપેક્ષાન્તરથી -તે જ વસ્તુનું વિરુધ્ધ સ્વરૂપ સિદ્ધ થાય છે. -આ સૂત્રનો ઉદ્દેશ એ છે કે પરસ્પર વિરુધ્ધ પણ પ્રમાણ સિધ્ધ ધર્મોનો સમન્વય એક વસ્તુમાં કેવી રીતે થઈ શકે છે એ બતાવવું. –તથા વિદ્યમાન અનેક ધર્મો માંથી કયારેક એકનું અને કયારેક બીજાનું પ્રતિપાદન કેમ થાય છે એ બતાવવું. –જેમ કે આત્મા સત્ છે [વિદ્યમાન છે] એવી પ્રતીતિ અથવા ઉકિતમાં જે સત્ત્વનું ભાન હોય છે તે બધી રીતે ઘટીત થતુ નથી. જો તેનું સત પણે બધી રીતે ઘટતું હોય તો જે રીતે આત્મા ચેતના આદિસ્વ-રૂપનીમાફકસિધ્ધ છે તે રીતે ઘડો આદિપર રૂપે પણ સત સિધ્ધ થાય અર્થાત્ તે આત્મામાં ચેતનાની માફક ઘડા પણું પણ ભાયમાન થાય. તો પરિણામ એ આવશે કે આત્માનું કોઈ વિશિષ્ટ સ્વરૂપ સિધ્ધ થશે જ નહીં. -વિશિષ્ટ સ્વરૂપનો અર્થ એ છે કે તે સ્વ-રૂપથી સત્ હોય અને પર-રૂપથી સત ન હોય અર્થાત અસત હોય. -આ રીતે અમુક અપેક્ષાએસત્વ અને અમુક અપેક્ષાએ અસત્ત્વએ બંને ધર્મો આત્મામાં સિધ્ધ થાય છે. -સત્ય અને અસત્વની માફક નિત્યત્વ- અનિયત્વ ધર્મપણ એમાં સિધ્ધ છે દ્રવ્ય [ એટલે સામાન્ય દ્રષ્ટિએનિત્યવછે અને પર્યાય [એટલે વિશેષ દૃષ્ટિએ અનિત્યત્વ સિદ્ધ થાય છે – આ રીતે પરસ્પર વિરુધ્ધ દેખાતા,પરંતુ અપેક્ષા ભેદથી સિધ્ધ એવા બીજા પણ એકત્વ-અનેકત્વ આદિ ધર્મોનો સમન્વય જીવ વગેરે બધી વસ્તુઓમાં અબાધિત છે. –આથી બધાય પદાર્થો અનેક ધર્માત્મક માનવામાં આવે છે. (૨) બીજો અર્થ:-- પ્રત્યેક વસ્તુ અનેક પ્રકારે વ્યવહાર્ય છે - કેમકે અર્પણા અને અનપણાથી અર્થાત -વિવક્ષાને લીધે પ્રધાન-અપ્રધાન ભાવે વ્યવહાર સિધ્ધિ થાય છે. -અપેક્ષાભેદથી સિધ્ધ એવા અનેક ધર્મોમાંથી પણ કયારેક કોઈ એક ધર્મ દ્વારા અને કયારેક એના વિરુધ્ધ બીજા ધર્મ દ્વારા વસ્તુનો વ્યવહાર થાય છે અને તે વ્યવહાર અપ્રમાણિક Page #132 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૫ સૂત્રઃ ૩૧ ૧૩૧ પણ નથી અને બાધિત પણ નથી. -કેમકે વિદ્યમાન એવા બધાં ધર્મો એકી સાથે વિવક્ષિત હોતા નથી. પ્રયોજન પ્રમાણે કયારેક એકનીતો કયારેક બીજાની વિવેક્ષા હોય છે જયારે જે ધર્મની વિવક્ષા કરાય ત્યારે તે ધર્મ પ્રધાન બની જશે અને બીજા ધર્મો અપ્રધાન કે ગૌણ બની જશે. -જે કર્મનો કર્યા છે તે જ એના ફળનો ભોકતા છે. અહીંઆ કર્મ અને તજજન્ય ફળના સામાનાધિકરણ્યને બતાવવાને માટે આત્મામાં દ્રવ્ય દૃષ્ટિએ સિદ્ધ એવા નિત્યત્વ ની અપેક્ષા કરાય છે અને એ સમયે એનું પર્યાય દૃષ્ટિ-સિધ્ધ અનિત્યત્વ વિવક્ષિત હોતુ નથી. માટે તે ગૌણ બને છે. પરંતુ કર્તુત્વકાળની અપેક્ષા એ ભોકતૃત્વકાળમાં આત્માના પર્યાય અર્થાત અવસ્થા બદલાઈ જાય છે. આવો કર્મ અને ફળનાસમયનો અવસ્થાભેદ બતાવવાને માટે જયારે પર્યાય દ્રષ્ટિ સિધ્ધ અનિયત્વનું પ્રતિપાદન કરવામાં આવે છે. ત્યારે દ્રવ્યદૃષ્ટિ સિધ્ધ નિત્યત્વ ગૌણ બની જાય છે અને પર્યાય દૂષ્ટિ પ્રધાન બની જાય છે. આ રીતે વિવક્ષા અને અવિવાને લીધે કયારેક આત્મા નિત્ય અને કયારેક અનિત્ય કહેવાય છે જયારે બન્ને ધર્મોની વિવલા એકી સાથે થાય છે ત્યારે બન્ને ધર્મોનું યુગપતું પ્રતિપાદન કરે એવો વાચક શબ્દ ન હોવાથી આત્માને અવકતવ્ય કહે છે. વિવફા-અવિવક્ષા અને સહવિવાને લીધે ઉપરની ત્રણ વાકયરચનાઓના પારસ્પરિક વિવિધ મિશ્રણથી બીજી પણ ચાર વાક્ય રચનાઓ બને છે. જેને નિત્યાનિત્ય , નિત્યઅવકતવ્ય,અનિત્ય,અવકતવ્ય અને નિત્યાનિત્યઅવકતવ્ય કહે છે. આ સાત વાકય રચનાને સપ્તભંગી કહે છે. આ સપ્તભંગી વડે ભિન્ન ભિન્ન દ્રષ્ટિએ સિધ્ધ કિંતુ પરસ્પર વિરુધ્ધ દેખાતા અનેક ધર્મ-યુગ્મોને સમજાવી શકાય છે. સપ્તભંગી:(૧)નિત્ય:-કથંચિત્ નિત્ય. આત્મા અપેક્ષાએ નિત્ય જ છે. અહીં અપેક્ષા શબ્દનો અર્થ કોઈ ચોકકસ ધારણા કેદ્રષ્ટિબિંદુ થાય છે અને તે અપેક્ષાએ નિત્ય જ છે એમ કહેવાથી બીજી કોઈક અપેક્ષાએ અનિત્ય પણ હોઇ શકે તે વાતનો નિષેધ થતો નથી. (૨) યાત્-નિત્ય-કથંચિત અનિત્ય-આત્મા અપેક્ષાએ અનિત્ય જ છે જો આત્માં કોઈ અપેક્ષા એ નિત્ય હોય તો બીજા કોઈ અપેક્ષાએ અનિત્ય પણ હોવો જોઇએ. કેમકે આત્મા જે અપેક્ષાએ નિત્ય છે તે જ અપેક્ષાએ નિત્ય રહેવાનો પણ બીજી કોઈ અપેક્ષાએ અનિત્ય કહેતાએ બીજી અપેક્ષાએ અનિત્ય જ રહેવાનો. (૩) સવિતર્ગ-કથંચિત અવકતવ્ય-આત્મા અપેક્ષાએ અવકતવ્ય જ છે કોઈ કહેશે કે જો આત્મામાં નિત્યત્વ-અનિત્યત્વબન્ને ધર્મો રહેલા છે.તો યુગપત-એકી સાથે ક્રમવિના આત્મા નિત્ય પણ છે અને અનિત્ય પણ છે એમ સમજવું.તો કહેવું પડે કે ક્રમવિના-એક સાથે આત્માને નિત્ય અને અનિત્ય એમ સમજાવી શકાય નહી. જો એક સાથે બંને નો જવાબ આપવો હોય તો આત્મા અવકતવ્ય જ રહેશે. (૪) સ્થાનિત્ય-સ્થા નિત્ય કથંચિત નિત્ય કથંચિત અનિત્ય.- આત્મા અપેક્ષાએ નિત્ય જ છે અને અપેક્ષાએ અનિત્ય જ છે Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આ ચોથી વાકય રચના ઉપરોકત પ્રથમ અને બીજીના પરસ્પર મિશ્રણથી બને છે. આ વાકયથી ક્રમશઃ આત્માની નિત્યતા-અનિત્યતાનું પ્રતિપાદન થાય છે. (૫)સ્થાનિત્ય-ચાત્ વતવ્ય કથંચિત્ નિત્ય-કથંચિત્ અવકતવ્ય. આ પાંચમી વાકય રચનામાં ઉકત પહેલી અને ત્રીજીનું પરસ્પર મિશ્રણ થયેલું છે. આત્મા અપેક્ષાએ નિત્ય જ છે પણ તેના નિત્યાનિત્ય ધર્મનું યુગપત્ કથન અવકતવ્ય છે. (૬) નિત્ય-સ્થા પ્રવક્તવ્ય-કથંચિત અનિત્ય-કથંચિત્ અવકતવ્ય.આ છઠ્ઠી વાકય રચનામાં ઉકત બીજી અને ત્રીજીનું પરસ્પર મિશ્રણ થયેલ છે. (૭) યા નિત્ય સ્થાત્ નિસ્વાર્ ગવરાત્ર- આત્મા અપેક્ષાએ નિત્ય,અપેક્ષાએ અનિત્ય,અપેક્ષાએ અવકતવ્ય જ છે.આમાં પહેલી-બીજી ત્રીજી ત્રણે વાકય રચનાનું મિશ્રણ છે. એ જ ભાષ્યાનુસાર આ સૂત્રને હેતુ વાક્ય કહી શકાય વાકયોની બે પધ્ધતિ હોય છે.(૧)પ્રતિજ્ઞાવાય(૨)હેતુ વાકય. જેમ કે આ પર્વત અગ્નિ વાળો જણાય છે તે પ્રતિજ્ઞાવાય છે. તે ધુમાડાવાળો જણાય છે માટે. એ હેતુ વાકય છે. એવી જ રીતે પ્રસ્તુતસૂત્રમાં અર્પણા-અનર્પણા વડે સિધ્ધિ થાય છે તે હેતુ વાકય છે. આ વસ્તુ આ રીતે સમજવી.પૂર્વના બે સૂત્ર તે પ્રતિજ્ઞા છે. અને આ સૂત્ર તે હેતુ વાક્ય છે. (૧)ઉત્પાદ-વ્યયધ્રૌવ્યયુક્ત સત્ છે. તે પ્રતિજ્ઞાવાકય છે અને તે અર્પણ અનર્પણા વડે સાબિત કરી શકાય છે. તે હેતુ વાકય. (૨)સ નિત્ય છે એ પ્રતિજ્ઞા વાક્ય અને અર્પણ-અનર્પણા વડે સાબિત કરી શકાય છે તે હેતુ વાકય. [8] સંદર્ભઃ$ આગમસંદર્ભ-પતપિત્ત - Dા. સ્થા.૨૦-ખૂ.૭૨૭ 0 અન્યગ્રન્થ સંદર્ભ-(૧)કંઈક વિવેચન પ્રશમરતિમાં જોવા મળે છે. (૨) વિપૂત્રી રૂપે વિવેચનો જોવા મળે છે. # સંદર્ભ સૂચનાઃ- જીજ્ઞાસુઓ એ ભાષ્ય તથા ટીકાઓ ખાસ જોવી. U [9] પદ્યઃ(૧) અર્પિત ધર્મ અને અનર્પિત ધર્મથી એ સિધ્ધ છે સ્યાદ્વાદ વિણ આ વિશ્વમાં નહિ કોઈ વસ્તુ શુધ્ધ છે. (૨) પ્રત્યેક વસ્તુના જેમ મુખ્ય ગૌણ અનેક ઘા અપેક્ષાએ બધા ધર્મો વ્યવહારે બને જુદા U [10] નિષ્કર્ષ-પૂર્વસૂત્ર ૩૦ અને આ સૂત્ર ૩૧ માં સુસંકલન છે તેથી નિષ્કર્ષ પણ તે રીતે વિચારીએતો આ સૂત્ર એ જૈનદર્શનમાં ચાવીરૂપ સૂત્ર છે.સ્યાદ્વાદ શૈલી કે અનેકાન્તવાદ થકી જે અપેક્ષાઓ સાત ભેદ સમજાવી છે તે અપેક્ષાઓ જ વિશુધ્ધ પ્રરૂપણા માટેની ચાવીઓ છે. કોઈ પણ વસ્તુ એકાંત નિત્ય કે અનિત્ય માનવારૂપ આપણા દુન્વયી વ્યવહારો કેટલા Page #134 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૫ સૂત્રઃ ૩૨ ૧૩૩ ખોટા છે અને શાસ્ત્રકારો “જ' કાર પૂર્વક કોઈ પણ વાત કરવાની કેમ ના પાડે છે. તેનું મૂળ આ સૂત્રમાં રહેલું છે. કદાચ આગળ વધીને કહીએતો આ રીતે અપેક્ષાવાદથી જીવનશૈલીનુ ઘડતર કરવામાં આવે તો જગતમાં કયાંય દુઃખ કે અણગમો કે અભાવ-અરુચી વગેરે તત્વોનું દર્શન જ ન થાય.આપણા સંબંધમાં આવતી પ્રત્યેક વ્યકિતઓમાં કોઈ પણ પ્રસંગે અપેક્ષાઓ લગાડીને વિચારણા કરીશું તો તે શુધ્ધ અને સાત્ત્વિક વિચારણાથી જીવનમાં એક હકારાત્મક વલણનો ક્રમશઃ વિકાસ થતો જશે. આ હકારાત્મક વલણ કે જીવનશૈલીથી રાગ-દ્વેષની માત્રામાં પણ ક્રમશઃ ઘટાડો થશે.અને સ્યાદ્વાદશૈલીને જાણતો આત્મા-સમ્યકજ્ઞાન-સમ્યક વિચારણા થકી મોક્ષનો પથિક બની જશે. V S T US (અધ્યાયઃ૫-સૂત્રઃ૩ર) 1 [1]સૂત્રરંતુ આ સૂત્ર થકી સૂત્રકાર પુદ્ગલના બંધના હેતુને જણાવે છેપૌલિક બંધના હેતુનું કથન કરે છે. [2]સૂત્રમૂળ- નિક્ષતાદ્વન્ય: 0 [3]સૂત્ર પૃથક-ર્ષિ - ફૂલવાન્ - વ: 3 [4સૂત્રસાર-સ્નિગ્ધઅને રૂક્ષસ્પર્શથી પુદ્ગલોનો બંધ થાય છે U [5]શબ્દજ્ઞાનઃનિષ-સ્નિગ્ધત્વ,ચીકણાપણું સર્વ-રૂકત્વ, લુખાંપણું વિશ્વ-પરસ્પર સંશ્લેષ, જોડાણ U [6]અનુવૃત્તિઃ - સ્પષ્ટતયા કોઈ સૂત્રની અનુવૃત્તિનથી પરંતુ પુસ્ટને આશ્રીને આ સૂત્ર હોવાથી પૂર્વના અધિકાર નું અહીં અનુકર્ષણ કરાયેલ છે તે સમજી લેવું 0 [7]અભિનવટીકાઃ- આ પૂર્વે આ અધ્યાયના સૂત્રભાં સ્કન્ધોની ઉત્પત્તિના ત્રણ કારણ જણાવેલા સંઘાત ભેદ અને સંઘાત-ભેદ પણત્યાં એસ્પષ્ટીકરણ કરાયું હતું કે સંઘાત થાય કઈ રીતે? પુદ્ગલોના સંયોગ માત્રથી સંઘાત થઈ જાય છે કે તેમાં બીજી પણ કંઈ વિશેષતા છે? –સંયોગ થવાથી જે પુદ્ગલો બધ્ધ થાય છે એટલે કે જે એક ક્ષેત્રાવગાહને પ્રાપ્તકરીને એકત્વરૂપે પરિણમન કરાવવા વાળા સંશ્લેષ વિશેષને પ્રાપ્ત કરે છે. તેનો જ સંઘાત થાય છે. સંયોગમાત્ર થી સંઘાત થતો નથી -હવે જે પુગલોનો બંધ થાય છે તે બંધ કેવીરીતે થાય છે? અથવા આ પુદ્ગલોનો બંધ કયા કારણોથી થાય છે? એ જણાવવા આ સૂત્રની રચના કરાયેલી છે. જ સ્નિગ્ધઃ- ચીકણા પણ,સ્નેહ એટલે સ્નિગ્ધતા –જે પરમાણું ઓમાં ઘી,તેલની માફક સ્નેહ-ચીકાશ હોય છે તેને સ્નિગ્ધ પરમાણુ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કહેવાય છે. –બાહ્ય અને અભ્યન્તર કારણથી જે સ્નેહ પર્યાય ઉત્પન્ન થાય છે તેનાથી તે પુગલો સ્નિગ્ધ કહેવાય છે. – સ્નાતે ત ત દ્વિધ: જ :- સ્નિગ્ધથી વિપરીત પરિણામ ને ફૂલ કહે છે. –રાખની માફક લૂખાપણા રૂપ ગુણ રૂક્ષત્વ કહેવાય છે – આ લૂખા)રૂખાપણાને કારણે પુદ્ગલ રૂક્ષ કહેવાય છે. -ફૂલવાત્ રૂતિ ફૂલ: * વજા- બન્યું એટલે જોડાણ,પરસ્પર સંશ્લેષ – બંધ એટલે એકત્વ પરિણામ –બંધ એટલે પુદ્ગલોનો સંયોગ [અંતર વિના સહ અવસ્થાન થયા બાદ અવયવઅવયવિ રૂપે પરિણમન * સંકલિત અર્થ:- જયારે સ્નિગ્ધ અથવા રૂક્ષ પુદ્ગલ પરસ્પર સ્પષ્ટ થાય છે. ત્યારે તેનું બંધ પરિણામન થાય છે. –પુગલ પરમાણુ ઓકિસ્કન્ધો] સ્નિગ્ધ અને રૂક્ષસ્પર્શવાળા હોવાથી પરસ્પર સ્પર્શેલા પરમાણુઓનો સંયોગ કે જોડાણ તે બન્ધ કહેવાય છે. * વિશેષ:- આમ તો સૂત્ર અતિ સ્પષ્ટ જ છે તો પણ તેને વિશેષતયા સમજાવામાં કેટલાક મુદ્દા ઉપયોગી થશે જ આ પૂર્વે સૂત્ર ૧:૨૩ સરસચૈિવવન્ત: પુત્ર: માં આઠ પ્રકારના સ્પર્શોનું વર્ણન કરેલું હતું તે આઠ સ્પર્શોમાં એક ભેદ સ્નિગ્ધ હતો અને એક ભેદ રૂક્ષ હતો. આ બે સ્પર્શે ને આશ્રીને જ અહીં બંધની વ્યાખ્યા કરાયેલી છે તેથી બાકીના છ સ્પર્શેની વિચારણા કરવાની રહેતી નથી. જ પૌગલિક સ્કન્દની ઉત્પત્તિ એના અવયવભૂત પરમાણુ આદિના પારસ્પારિક સંયોગ માત્રથી થતી નથી, એના માટે સંયોગ ઉપરાંત પરમાણુમાં સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વ ગુણો હોવા જરૂરી છે. # જયારે પૂરણ-ગલન સ્વભાવવાળા પુલના સ્નિગ્ધ-રૂક્ષ પરમાણુ કે સ્નિગ્ધ અને ફૂલ અવયવ પરસ્પર મળે છે. જોડાણ પામે છે કે સંશ્લેષ પામે છે. ત્યારે તેનો બંધ થાય છે. એટલે કે તે ઉભય પુગલો એકત્વ પરિણામ ને પામે છે. $ આવા બંધ થી ૮ણુક આદિ સ્કન્ધોની ઉત્પત્તિ થાય છે. $ આ ચિકાશ કે સ્નેહ વાળા સ્નિગ્ધ પુદ્ગલો અને વિપરીત પરિણામી એવા લખા કે રૂક્ષ પગલો જે જોડાણ પામે છે તેના અંશોની તરમતાથી અનંતભેદ થઈ શકે છે. કેમ કે અવિભાગ પ્રતિશ્કેદીએવા નાનામાં નાના એક અંશ ગુણથી લઈને સંખ્યાત, અસંખ્યાત,અનંત અને અનંતાનંત ભેદ આ સ્નિગ્ધત્વ-રૂક્ષત્વના કહ્યા છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ધ્યાયઃ પ સૂત્રઃ ૩૨ ૪ અત્રે સંઘાત માટે એક વિશેષ સૂચન સ્મરણીય છે કે – જયારે પરિણતિ વિશેષને ઉત્પન્ન કરવાવાળો સર્વાત્મ સંયોગ બંધ થાય ત્યારે તેને સંઘાત કહેવામાં આવે છે. $ આ સ્નિગ્ધ-રૂક્ષ અવયવો નો શ્લેષ[બંધ]પણ બે પ્રકારે કહ્યો છે (૧)સર્દશ- સ્નિગ્ધ અવયવનો સ્નિગ્ધ અવયવ સાથે બંધ-સર્દિશછે -રૂક્ષ અવયવનો ફૂલ અવયવ સાથેબંધ સદંશ છે. (૨)વિસર્દશઃ- સ્નિગ્ધ નો રૂક્ષ સાથેનો સંયોગ થવો એ વિસર્દશ બંધ છે. –અહીં બંધ પ્રકરણમાં પુદ્ગલ શબ્દથી પરમાણુ અને સ્કન્ધ એ બંને અર્થો સમજી લેવા. # બંધ ત્રણ પ્રકારે છે. (૧)પરમાણુ અને પરમાણુનો બંધ થાય છે (૨)સ્કન્ધ અને પરમાણુનો બંધ થાય છે (૩)સ્કન્ધ અને સ્કન્ધનો પણ બંધ થાય છે. કેમ કે સૂત્રમાં સ્કૂિધ ફૂલ નો બંધ કહ્યો છે. પૂનામ કે શ્વાનામ્ બંધ કહ્યો નથી. માટે ઉપરોક્ત ત્રણે ભેદ જણાવેલા છે. U [8] સંદર્ભઃ$ આગમ સંદર્ભ સંદર્ભ પાઠ સૂત્ર૩૬માં જણાવેલો છે. 0 તત્વાર્થ સંદર્ભ(૧)અપવાદ સૂત્ર ને નચાળાનીમ્ :રૂર (૨)અપવાદ સૂત્ર ગુણ સાગ્યે દશનામ :રૂરૂ (૩)બંધકોના થાય? ધાનાં કુળનાં ૫:૩૪ 0 અન્ય ગ્રન્થ સંદર્ભઃ- દ્રવ્યલોક પ્રકાશ-સર્ગઃ૧૧-શ્લોક ૨૮ [9પદ્ય(૧) સૂત્ર ૩૨-૩૩-૩૪ નું સયુંકત પદ્ય સ્કન્ધ ને રુક્ષપણાનો બંધ પુદ્ગલનો કહ્યો જધન્ય ગુણથી તે ઉભયનો બંધ તે વળી નવી રહ્યો સ્નિગ્ધ સાથે સ્નિગ્ધ મળતાં રૂક્ષ સાથે રૂક્ષતા બંધન લહે પુદ્ગલો તે સૂત્ર કહે એમ પૂછતાં સૂત્ર ૩૨-૩૩-૩૪ નું સયુંકત પદ્યસ્નિગ્ધત્વ રૂલત્વ થી બંધ જેમ જધન્ય અંશે નહિ કિન્તુ તેમ ગુણો સમાને નહીં સદશેય દ્વિયંશાદિ કિંતુ વધતા થશે જ U [10]નિષ્કર્ષ - સૂત્ર ૩ર નો નિષ્કર્ષ એક સાથે સૂત્ર ૩૩ને અંતે જ આપેલો છે. ooooooo Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (અધ્યાયઃ૫-ગઃ૩૩) U [1]સૂત્રહેતુ - પૂર્વે જે “બંધ” અંગેનું સૂત્ર કહ્યું તે સૂત્રના એક અપવાદ ને જણાવવા માટે આ સૂત્રની રચના થયેલી છે. U [2]સૂત્રમૂળઃ- નરચપુખાનામ U [સૂત્ર પૃથક-ને ગધન્ય - ગુનામ 1 [4] સૂત્રસાર-જધન્યગુણ-અંશ) વાળા સ્નિગ્ધ અને રૂપુદ્ગલોક અવયવો નો પરસ્પર બંધ થતો નથી. U [5]શબ્દજ્ઞાન - -નહીં નવચં- એક,અવિભાજય ગુનામ-અર્થાત્ શકિતનો અંશ U [6]અનુવૃત્તિ - નિપૂણત્વાન્ય: ૫:રૂર U [7]અભિનવટીક-પૂર્વેસૂત્ર ૩રમાંનિગ્ધત્વ અનેરુલત્વપુદ્ગલસ્પર્શથી બંધ થાય છે તેમ જણાવ્યું. તોશું જયાં જયાં આ ગુણ હોય ત્યાં નિયમા બંધ થઈ જાય કે તેમાં કંઇ વિશેષ સૂચના પણ છે? આ પ્રશ્નનો ઉત્તર જણાવવા માટે આ સૂત્રની સૂત્રકાર મહર્ષિએ રચના કરી છે. સૂત્રના ભાષ્યમાં સૂત્રકાર જણાવે છે કે નવગુણનિધાનાં નથી.પુરક્ષામાં ૧ परस्परेण बन्धो न भवति । * -નહીં, નિષેધ સૂચક અવ્યવ છે. પૂર્વના સૂત્રમાં જણાવેલ બંધનો અમુક સંજોગોમાં નિષેધ જણાવવા મુકાયેલ પદ છે. * નાચ- જઘન્ય એટલે નિકૃષ્ટ,ઓછામાં ઓછું – જધન્ય શબ્દથી અહીં એક સંખ્યા એવો અર્થ પણ કરેલ છે. –એવો અન્ય નિકૃષ્ટ અંશ કે તેના પછી બીજો કોઈ અંશ ન હોઈ શકે * ગુણ:- શકિતનો અંશ, ભાગ -દ્રવ્ય,ગુણ, પર્યાયમાં આવતો ગુણ, અહીં નથી લેવાનો પણ “ગુણ'' શબ્દ દ્વારા સ્નિગ્ધ કે રૂક્ષપણાની શકિતનું માપ કરવાનું સાધન એવો અર્થ સમજવાનો છે. જ નચિમુખ:-જધન્ય ગુણનો અર્થ સામાન્ય થી એક ગુણ કર્યો છે -જેપરમાણુમાં સ્નિગ્ધતા કે રૂક્ષતાનો એક અવિભાગીઅંશ હોય તેને જધન્ય ગુણ સહિતનો પરમાણુ કહ્યો છે. તેથી જધન્ય ગુણ એટલે અવિભાગ પ્રતિચ્છેદ એવો અન્ય-નિકૃષ્ટગુણ. -સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વએ બંને સ્પર્શવિશેષ છે. તે બંને પોત પોતાની જાતિની અપેક્ષાએ એક-એક રૂપ હોવા છતાં પણ પરિણમનની તરતમતાને કારણે અનેક પ્રકારના થાય છે. આ તરતમતાની બે કલાઓ દેખાડી છે (૧)નિકૃષ્ટ સ્નિગ્ધત્વ અને નિકૃષ્ટ રૂક્ષત્વ તથા (૨)ઉત્કૃષ્ટ સ્નિગ્ધત્વ અને ઉત્કૃષ્ટ રૂક્ષત્વ આબે કક્ષાની વચ્ચે અનંતાનંત અંશો સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વના હોય છે. જેમકે બકરીનું Page #138 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ પ સૂત્રઃ ૩૩ ૧૩૭ દૂધ સ્નિગ્ધ છે. પણ તેના કરતાં ગાયનું દૂધ વધારે સ્નિગ્ધ છે તેના કરતાં પણ ભેંસનું દૂધ વધારે સ્નિગ્ધ છે. એજ રીતે દૂધ કરતાં ધાન્યના ફોતરાં વધુ રૂક્ષ છે અને તેના કરતાં રેતીમાં વધારે રૂક્ષતા છે. આ રીતે તરતમતા વાળા સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વ પરિણામોમાં જે પરિણામ સૌથી નિકૃષ્ટ અર્થાત્ અવિભાજય હોય તેને જધન્ય અંશ કહેવાય છે. [અર્થાત્ બાકીના બધા અંશો જધન્યતર કહેવાય છે. જધન્યતરમાં મધ્યમ અને ઉત્કૃષ્ટ સંખ્યા આવી જાય છે.- જેસ્નિગ્ધત્વ કે રૂક્ષત્વ પરિણામમાં સૌથી અધિક હોય તે ઉત્કૃષ્ટ અને જધન્ય તથા ઉત્કૃષ્ટની વચમાં હોય તે બધાં પરિણામો મધ્યમ કહેવાય છે) અહીં જધન્ય ગુણને એક અંશ પરિણામ વાળો કહીએ તો ઉત્કૃષ્ટ સ્નિગ્ધત્વ કે રૂલત્વ અનંતાનંત અંશ પરિમિત સમજવું અને બે અંશ,ત્રણ અંશ સંખ્યાત અંશ, અસંખ્યાત અંશ અનંત અંશ અને એક ઓછા ઉત્કૃષ્ટ અંશ એ બધાં મધ્યમ સમજવા. જધન્ય ગુણને સમજવા માટે આટલી વ્યાખ્યા-વિવેચન પર્યાપ્ત છે. * સૂત્રનો સામાન્ય અર્થ-જે પુદ્ગલ પરમાણુ કે અવયવમાં સ્નિગ્ધતાનો જઘન્ય ગુણ [અર્થાએક અંશ જોવા મળતો હોય અથવા રૂક્ષતાનાજધન્ય ગુણ વાળોજેપુદ્ગલ પરમાણુ હોય તો તે બે પરમાણુનો પરસ્પર બંધ થતો નથી. -એક ગુણ અર્થાત અંશ) વાળા સ્નિગ્ધ-રૂક્ષ પુદ્ગલોનો પરસ્પર બંધ થતો નથી * સૂત્રના વિશેષ સ્પષ્ટીકરણોઃ -૧ આ સૂત્ર બંધના નિષેધને જણાવે છે. તે પ્રમાણે જે પરમાણુઓમાં સ્નિગ્ધત્વ અથવા રૂક્ષત્વનો અંશ જધન્ય હોય, એ જઘન્ય ગુણવાળાપરમાણુઓનો પારસ્પરિક બંધ થતો નથી. – આ નિષેધાત્મક વાકયથી એ સ્પષ્ટ થાય છે કે મધ્યમ અને ઉત્કૃષ્ટ સંખ્યા યુકત અંશવાળા સ્નિગ્ધ-રૂક્ષ બધાં અવયવોનો પારસ્પારિક બંધ થઈ શકે છે. – આ મધ્યમ કે ઉત્કૃષ્ટ સંખ્યા યુકત ગુણવાળા પરમાણુ સંબંધે જે અપવાદ છે તે હવે પછીના સૂત્ર૩૪ મુસાચ્ચેન્શાનામ્ માં જણાવેલ છે. – ૪ પંડિત સુખલાલજી એ સ્વપજ્ઞ ભાષ્યની વૃત્તિ અનુસાર કરેલ તારણ મુજબ એક પરમાણુ જધન્ય ગુણવાળો હોય અને બીજો જધન્યતર ગુણવાળો હોય તો તેવા સ્નિગ્ધ - રુક્ષ પરમાણુનો બંધ થઈ શકે છે જે દર્શાવતું કોષ્ટક પણ સૂત્ર ૩૫ નીટીકામાં મુકેલ છે. -પ સ્નિગ્ધ કે રૂક્ષનો એક જ અંશ હોય તો પરસ્પર બન્ધ થતો નથી તેમ કહ્યું તેમાં પરસ્પર નો અર્થ સર્દિશ અને વિસર્દિશ બંને માટે ગ્રહણ કરવો અર્થાત્ બંને સ્નિગ્ધ કે બંને રૂક્ષ હોય તો પણ થતો નથી. અને બેમાંથી એક જધન્યગુણ સ્નિગ્ધ હોય અને એક જધન્યગુણ રૂક્ષ હોય તો પણ પરસ્પર બંધ થતો નથી. – આ સૂત્રના આધારે કહી શકાય કે -મધ્યમ ગુણવાળા સ્નિગ્ધ પરમાણુ નો મધ્યમ ગુણવાળા સ્નિગ્ધ પરમાણુ સાથે બંધ થઈ શકે છે. મધ્યમ ગુણવાળા રૂલ પરમાણુ મધ્યમ ગુણવાળા રૂક્ષ પરમાણુ સાથે બંધ થઈ શકે છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -ઉત્કૃષ્ટ ગુણવાળા સ્નિગ્ધ પરમાણુ સાથે ઉત્કૃષ્ટ ગુણવાળા સ્નિગ્ધ પરમાણુનો બંધ થઈ શકે છે. – ઉત્કૃષ્ટ ગુણવાળા રૂલ પરમાણુ સાથે ઉત્કૃષ્ટ ગુણવાળા રૂલ પરમાણુ ઓને બંધ થઈ શકે છે. -આનો અપવાદ હવે પછીના સૂત્રમાં કહેલ છે. –૭ જધન્ય ગુણવાળા અંશોના પરસ્પર બંધોનો જે નિષેધ કર્યો છે. તેનું કારણ એ જ કે તે પ્રકારનો પરિણામ પામવાની શકિત તે પુગલો માં હોતી નથી. -૮આટલી લાંબી ચર્ચામાં એકવાતફલિત થાય છે તે ખાસસ્વીકારવી પડશે કે પ્રત્યેકપુદ્ગલમાં સ્નિગ્ધ અથવા રૂક્ષ સ્પર્શતો હોય જ છે. કોઇમાં સ્નિગ્ધ સ્પર્શોય તો કોઈમાં રૂક્ષ સ્પર્શ હોય. હવે જે જે પુદ્ગલોમાં સ્નિગ્ધ અથવા રૂક્ષ ગુણ હોય તે-તે બધાં પુદ્ગલો કંઈ સ્નિગ્ધતા કે રૂક્ષતાની દૃષ્ટિએ ગુણથી સમાનજ નથી હોતા તેના ગુણોમાં [એટલેકે સ્નિગ્ધતા કે રૂક્ષતાની શકિતના અંશોમાં] તરતમતા હોય જ છે. ફકત આ સૂત્ર તે તરતમતાની જધન્ય શકિત અર્થાત નિર્વિભાજય એવા જધન્ય અંશ ઉપર પ્રકાશ ફેકે છે. સૂત્રકાર જે કહેવા માંગે છે તે એટલું જ છે કે આમાં જે જઘન્ય ગુણ અથવા એક અંશ] ગુણ પુદ્ગલ છે તેવા જધન્ય ગુણ સ્નિગ્ધ પુદ્ગલનો બીજા જધન્ય ગુણ સ્નિગ્ધ પુદ્ગલ કે જધન્યગુણ રૂક્ષ પુદ્ગલ સાથે પરસ્પર સંશ્લેષ-જોડાણ અર્થાત્ બંધ થતો નથી. એટલે કે તિ સિવાયના જધન્યતર પુદ્ગલોનો પરસ્પર બંધ થાય છે. થઈ શકે છે તેમ સમજી લેવું. 0 []સંદર્ભ$ આગમ સંદર્ભઃ- આ સૂત્રનો આગમ સંદર્ભ હવે પછીના સૂત્ર ૫:૩૬ માં છે. # તત્વાર્થ સંદર્ભ-શુગલાચ્ચેનામ્ સૂત્ર. ૫:૩૪ ૪ અન્ય ગ્રન્થ સંદર્ભ-દવ્યલોક પ્રકાશ સર્ગઃ ૧૧ શ્લોક ૨૮ U [9]પદ્ય- આ સૂત્રના બંને પદ્યો પર્વે સૂત્રઃ ૩રમાં અપાઈ ગયા છે. [10] નિષ્કર્ષ - આ પૂર્વે ના સૂત્રમાં જણાવ્યું કે સ્નિગ્ધ અને રૂક્ષ પુલોનો પરસ્પર બંધ થાય છે અને આ સૂત્રમાં તેનો અપવાદ કરીને કહ્યું કે જધન્યગુણ વાળા સ્નિગ્ધ અને રૂક્ષ પુદ્ગલોનો બંધથતો નથી. અહીં આપણે જધન્ય શબ્દને પકડી લઈએ તો કેવો સુંદર મજાનો નિષ્કર્ષ આપણને સાંપડી શકે છે. પરમ આત્મ સ્વરૂપની લીનતા વાળા જીવને ધર્મધ્યાન કેશુકલ ધ્યાનની વિશુધ્ધ ધારા ઉત્પન્ન થઈ હોય ધીમે ધીમે કર્મોની ક્ષીણતા થતી જતી હોય. જયારે જધન્ય સ્નિગ્ધતા રૂપ રાગ પણ ક્ષીણ થઈ જાય અને જધન્ય રૂક્ષતા રૂપષ પણ ક્ષીણ થઈ જાય ત્યારે જેમ જળ અને રેતીનો પરસ્પર આશ્લેષ-બંધ થતો નથી તેમ જીવને પણ કોઈ કર્મોની સાથે બંધ થતો નથી અને જીવ દ્રવ્યનું સ્વસાથેનું એકપણું એ જઘન્ય ગુણ સદિશ એકપણા સમાન હોવાથી Page #140 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૫ સૂત્રઃ ૩૪ ૧૩૯ બંધનું કારણ બનતો નથી. પણ વ્યવહારમાં જેમ કહેવત છે કે “બગડે - બે” તે અહીં પણ બે-પણું અર્થાત્ જધન્ય ગુણ થી અધિક પણું આવતા મોહ-રાગ-દ્વેષ રૂપબે પણ થતા કર્મનો બંધ થાય છે. જીવ પોત-પોતા સ્વરૂપેતો શુધ્ધ ચૈતન્ય જ છે. અર્થાત્ જીવ-એક છે ત્યાં સુધી તો કર્મબંધ થતો જ નથી. જયારે બે સ્વરૂપ બને એટલે કેદ્રવ્યથી ચૈતન્યમય અને પર્યાય થી પુદ્ગલમય બને ત્યારે જ સ્નિગ્ધ અને રૂક્ષપણાને સ્થાને રહેલા એવા રાગ-દ્વેષને કારણે કર્મ સાથે પરસ્પર સંયોગ ને પામે છે. આખી વાતનો સાર એટલો કે જો આપણે એક-સ્વમયજ રહીશું તો અને તે જધન્ય-એક અંશ પણાને નહીં છોડીએ તો તે એકત્વ ભાવ-આત્માને બંધ મુકત રાખી-કરી-ને અદ્વિતીય સ્થાને બિરાજમાન કરાવશે. O U S D (અધ્યાય ૫-સૂત્ર:૩૪) U [1]સૂત્રહેતુ- પૂર્વસૂત્રમાં સ્નિગ્ધ અને રૂક્ષ પુદ્ગલોના બંધ વિશે જે કથન કર્યું તેના અપવાદ ને જણાવવા માટે આ સૂત્ર બનાવેલ છે. 0 [2]સૂત્ર મૂળા-ગુણસાપે સદ્દશાનીમ્ | 0 [3]સૂત્ર પૃથક- IT - સા - સદ્શાના” U [4]સૂત્રસાર-ગુણની સમાનતા હોય ત્યારે સમાન પુિદ્ગલો નો બંધ થતો નથી - અથવા-સમાન અંશવાળા સ્નિગ્ધપુદ્ગલોનોસ્નિગ્ધપુલ સાથે અને રૂક્ષપુગલોનોરુક્ષ પુદ્ગલ સાથે બંધ થતો નથી.] U [5]શબ્દશાનઃગુખ-શકિતનો અંશ - સૂત્ર:૩૩માં કહેવાઈ ગયેલ છે સાવે- સમાનતા સિમાન અંશવાળા) સદ્દી-સરખે સરખા U [6]અનુવૃત્તિ - (૧)તિ પૂર્વાત્ વ: ૫:રૂર થી વન્ય ' (૨) ન ધન્યાનામ્ ૫:થી ન 0 [7]અભિનવટીકા-પૂર્વસૂત્ર ૩૩માં જણાવ્યા મુજબ જધન્ય ગુણવાળા ને છોડીને બાકીના સ્નિગ્ધ પુગલોનો રુક્ષ પુગલો સાથે અને રુક્ષ પુગલોનો સ્નિગ્ધ સાથે બંધ થઈ શકે છે. આ રીતે જધન્ય ગુણ રૂપ તુલ્યતા હોય અને બંધ ન થઈ શકે તેમ અન્ય કોઈ તુલ્ય ગુણવાળો બંધ થઈ શકે કે નહીં? આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે જ પ્રસ્તુત સૂત્રની રચના કરવામાં આવી છે. તેમાં સૂત્રકાર જણાવે છે કે- જો ગુણોની અર્થાત્ સ્નિગ્ધતા કે રૂક્ષતા નાસ્નિગ્ધ અંશો કે રૂક્ષ અંશોની સમાનતા હોય તો સર્દશપુદ્ગલોનો બંધ થતો નથી. અર્થાત વિસર્દશ ગુણોનો બંધ થઈ શકે Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા છે. આ રીતે (૧)સમાન ગુણવાળા સ્નિગ્ધનો સ્નિગ્ધ સાથે બંધ ન થાય (૨)સમાન ગુણવાળા રૂક્ષ નો રૂક્ષ સાથે બંધ ન થાય (૩)સમાન ગુણવાળા સ્નિગ્ધનો રૂક્ષ સાથે બંધ થઈ શકે (૪)સમાન ગુણવાળા સ્નિગ્ધ કે રૂક્ષનો અન્યોન્ય કે એકમેક સાથે બંધ થઈ શકે છે. જ પુ:- પૂર્વસૂત્ર ૩૩માં આ શબ્દ કહેવાઈ ગયો છે. –ગુણ એટલે સ્નિગ્ધતામાં રહેલા સ્નિગ્ધતાના અંશો અને –ગુણ એટલે રૂક્ષતામાં રહેલા રૂક્ષતાના અંશો. * સામે સમનતાનો ભાવ જ ગુણસાગ:- સ્નિગ્ધ કે રૂક્ષત્વના શકિતના અંશમાં રહેલી સમાનતા – ગુણ સામ્ય એટલે ગુણની તરતમતાનો અભાવ – જેમ ૧૦હજારની મૂડીવાળી જેટલી વ્યકિતઓ હોય તેટલીબધી વ્યકિતઓમાં મૂડીની સંખ્યાની દ્રષ્ટિએ સમાનતા કહેવાય છે. તેમ સરખા ગુણવાળા બધાં પુદ્ગલોમાં ગુણની દ્રષ્ટિએ સમનતા છે. – જેમ કે જેટલા પુદ્ગલોમાં એક ગુણ[સ્નિગ્ધ, રૂક્ષ સ્પર્શ હોય તે બધાં પુદ્ગલોમાં ગુણ સામ્ય છે. અર્થાત્ સ્પર્શના ગુણ એટલે કે એક અંશની દ્રષ્ટિએ બધાં સમાન છે. – જે પુદ્ગલોમાં દ્વિગુણ સ્પર્શ હોય તે બધાં પણ પરસ્પર સમાન છે -પરંતુ એક ગુણ પુદ્ગલ અને દ્વિગુણ પુદ્ગલમાં પરસ્પર ગુણ સામ્યતાનો અભાવ છે પછીતે બંનેમાં સ્નિગ્ધ સ્પર્શ હોય કે રૂક્ષ સ્પર્શ હોય પણ ગુણસંખ્યા બદલાય એટલે ગુણની સામ્યતા કહેવાય નહી. - ગુણસામ્ય એટલે તુલ્ય ભાગ -તુલ્ય શકિત-અંશોને જણાવવા કે જ્ઞાન કરાવવા માટે જ અહીં સૂત્રકારે પદમુકેલું છે. જ સદ્દશાનામ:- શ તેના જેવા એક સરખી જાતિના સશ અર્થાત તુલ્યજાતિય. તુલ્યજાતિવાળાનું જ્ઞાન કરાવવા માટે જ અહીં સૂત્રકારે સદશ પદનું ગ્રહણ કરેલ છે. -સ્નિગ્ધ ગુણ માટે સ્નિગ્ધ ગુણવાળા પુદ્ગલો સદંશ[સમાન]કહેવાય છે. -રૂક્ષ ગુણ માટે રૂક્ષ ગુણવાળા પુદ્ગલો સર્દશ [સમાન કહેવાય છે. -પણ સ્નિગ્ધગુણવાળા પુદ્ગલની અપેક્ષાએ રૂક્ષગુણવાળોપુદ્ગલસર્દશન કહેવાય. - જેમ કે – એક ગુણ પુદ્ગલ અને દ્વિગુણ પુગલ-બંનેમાં સ્નિગ્ધ સ્પર્શ હોય તો તે બંનેમાં ગુણની સામ્યતા નથી પણ તે બંને સર્દશ તો કહેવાય છે કેમ કે બંનેની જાતિ તુલ્ય છે. એજ રીતે એક ગુણ સ્નિગ્ધ અને એક ગુણ રૂક્ષ પુદ્ગલ હોય તો તે બંનેમાં ગુણની સમાનતા છે પણ સર્દશતા નથી કેમ કે બંને પુદ્ગલોની જાતિમાં ભિન્નતા છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૩૪ સામ્ય ઃ- અને સશતા ~ ગુણનું સામ્ય એટલે તેમાં રહેલા સ્નિગ્ધતા કે રૂક્ષતાના અંશોની સમાનતા -- સર્દશતા- એટલે તેની જાતિમાં રહેલી સમાનતા આ રીતે ગુણ સામ્યતાનો સંબંધ અંશોની સંખ્યા સાથે છે જયારે સર્દશતાનો સંબંધ સ્નિગ્ધ-રૂક્ષ એ જાતિ સાથે છે. ૧૪૧ વિસદ્દશ:- જેમ સમાનતાની વ્યાખ્યા કરતા કહ્યુ કે સ્નિગ્ધ નો સ્નિગ્ધ સાથે કે રૂક્ષનો રૂક્ષ સાથે બંધ તે સર્દશ કહેવાય. તેમ સ્નિગ્ધ નો રૂક્ષ સાથે કે રૂક્ષ નો સ્નિગ્ધ સાથે બંધ થવો તે વિસર્દશ કહેવાય છે. -વિસર્દશ એટલે જાતિની અસમાનતા વિશેષઃ- સૂત્ર સંબંધિ કેટલાંક સ્પષ્ટીકરણોઃ -૧-પૂર્વસૂત્રઃ૩૩ ઉપરથી એવું ફલિત થતું હતું કે મધ્યમ અને ઉત્કૃષ્ટ અર્થાત્ જધન્યેતર સંખ્યા યુકત અંશો વાળા બધા પુદ્ગલ અવયવોનો પારસ્પારિક બંધ થઇ શકે છે પરંતુ એમાં પણ અપવાદ છે. -૨- સમાન અંશ વાળા અને સમાન જાતિવાળા [અર્થાત્ સદેશ]અવયવો– પુદ્ગલોનો પારસ્પારિક બંધ થઇ શકતો નથી પરિણામે -૩- સમાન અંશવાળા સ્નિગ્ધ - સ્નિગ્ધ પરમાણુઓના તથા રૂક્ષ રૂક્ષ પરમાણુઓના સ્કન્ધ બનતા નથી. -૪- સૂત્રકારે આ રીતે કરેલા નિષેધનો અર્થ એ છે કે અસમાન ગુણવાળા સર્દશ અવયવોનો બંધ થઇ શકે છે. એટલે કે -૫- મધ્યમ ગુણી અને ઉત્કૃષ્ટ ગુણી પણ સમાન સંખ્યા વાળા અને સર્દશ પણ હોય તો તેઓનો પરસ્પર બંધ થઇ શકે નહીં પરંતુ થોડા-વત્તા ઓછા કે વધુ અંશો હોય તેવા સર્દશ પુદ્ગલો તો બંધ પામી જ શકે છે. -૬ અર્થાત્ - – જો ગુણની સામ્યતા ન હોય તો સર્દશ કે અસર્દશ કોઇપણ પ્રકારના પુદ્ગલો પરસ્પર બંધ પામી શકે છે. તેમજ – ગુણની સામ્યતા હોય તો પણ અસર્દશ ગુણોનો પારસ્પારિક બંધતો થઇ જ શકે છે. –૭ વળી એક ગુણ અંશવાળો પણ અસર્દશ એવા બે કે તેથી અધિક ગુણવાળા પુદ્ગલ અવયવ સાથે પરસ્પર જોડાઇ શકે છે – ૮ અહીં સર્દશતાનું વિધાન જાતિની દૃષ્ટિએ છે જયારે સામ્યતાનું ગુણકૃત્ સમતાની દૃષ્ટિએ છે તેથી - એક સ્નિગ્ધ ગુણ વાળા સાથે એક સ્નિગ્ધ ગુણ વાળાનો બંધ ન થાય બે સ્નિગ્ધ ગુણ વાળા સાથે બે સ્નિગ્ધ ગુણ વાળાનો બંધ ન થાય –ત્રણ સ્નિગ્ધ ગુણ વાળા સાથે ત્રણ સ્નિગ્ધ ગુણ વાળાનો બંધ ન થાય ~ સંખ્યાત સ્નિગ્ધ ગુણ વાળા સાથે સમ-સંખ્યાત સ્નિગ્ધ ગુણ વાળાનો બંધ ન થાય Page #143 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અસંખ્યાત સ્નિગ્ધ ગુણ વાળા સાથે સમ-અસંખ્યાત સ્નિગ્ધ ગુણ વાળાનો બંધ ન થાય આ જ વાત રૂક્ષ ગુણમાં પણ સમજી લેવી ~~~ જો સર્દશ પણાનું ગ્રહણ કરવામાં ન આવ્યુ હોત તો બે ગુણ વાળા સ્નિગ્ધનો બે ગુણ વાળા રૂક્ષ સાથે કે ત્રણ ગુણવાળા સ્નિગ્ધનો ત્રણ ગુણવાળા રૂક્ષ સાથે વગેરે વિસર્દશ બંધ થઇ જ નશક્ત અહીં સર્દશાનામ્ પદ મૂકી સદ્દ। શબ્દ ઉપર એટલા માટે જ ભાર મુકેલ છે કે જેથી વિસર્દશ પુદ્ગલોમા ગુણનું સામ્ય હોય તો પણ બંધ થાય - ગુણ સામ્ય અને સર્દશતા પરથી બંધનેં સમજાવતું કોષ્ટક— ઉદાહરણ રૂપ પુદ્ગલ સંખ્યા સર્દશતા ગુણ સામ્યતા નથી નથી ૧૪૨ પંચ ગુણ સ્નિગ્ધ તથા સપ્તગુણ સ્નિગ્ધ સર્દશ ચાર ગુણ સ્નિગ્ધ તથા દશ ગુણ સ્નિગ્ધ સર્દશ પાંચ ગુણ રૂક્ષ તથા દશ ગુણ રૂક્ષ સર્દશ સર્દશ ચાર ગુણ રૂક્ષ તથા દશ ગુણ રૂક્ષ પાંચ ગુણ રૂક્ષ તથા પાંચ ગુણ સ્નિગ્ધ અસર્દશ અસર્દશ ચાર ગુણ રૂક્ષ તથા ચાર ગુણ સ્નિગ્ધ પાંચ ગુણ સ્નિગ્ધ તથા પાંચ ગુણ સ્નિગ્ધ સર્દશ પાંચ ગુણ રૂક્ષ તથા પાંચ ગુણ રૂક્ષ સર્દશ [] [8]સંદર્ભઃ [] [9]પધઃ (૧) (૨) નથી નથી આગમ સંદર્ભ:-સૂત્ર ૩૨ થી ૩૬ નો સંદર્ભ સાથે સૂત્ર૩૬ના આગમ સંદર્ભમાં છે. અન્ય ગ્રન્થ સંદર્ભઃ- દ્રવ્યલોક પ્રકાશ-સર્ગઃ૧૧ શ્લોકઃ૨૮ બંધ થાય થાય થાય થાય થાય થાય નથાય નથાય આ સૂત્રનું પ્રથમ પદ્ય સૂત્રઃ૩૨ના પઘ સાથે કહેવાયું છે બીજું પદ્ય પણ સૂત્ર ૩૨ થી ૩૬ નું એક સાથે સૂત્રઃ૩૨ના અંતે છે. [10]નિષ્કર્ષઃ- આ સૂત્રનો મુખ્ય સૂર એટલો જ છે કે ગુણની સામ્યતા હોય ત્યારે સર્દશ પુદ્ગલોનો બંધ થતો નથી આપણેતો પરમાત્માના ગુણ સાથે સામ્યતા છે નહીં કેમ કે પરમાત્મા તો અંનત ગુણોની ઘણી છે અને આપણે તો નિર્ગુણ-પામર એવા સામાન્ય જીવ છીએ એટલે આપણે તેમની સાથે બંધ કરવો હોય અર્થાત્ જોડાણ કરવું હોય તો સૂત્રકાર મહર્ષિનો નિષેધ છે નહીં. તેથી સતત ભકિતમાં લીન બની તેમની સાથે જોડાણ ક૨વું આ તો એક ઉપદેશાત્મક કે બોધાત્મક નિષ્કર્ષ થયો ખરેખર સૂત્રાશ્રિત વિચારણા કરીએ તો વર્તમાન-રસાયણ શાસ્ત્ર સામે એક પડકાર રૂપ એવી રજૂઆત સૂત્રકાર મહર્ષિએ કરી છે. રસાયણ શાસ્ત્રમાં અનેક મિશ્રણો-સંયોજનની વાત આવેછે. આબધાની ભૂમિકારૂપસાબિતી સૂત્રકાર મહર્ષિ એ સચોટ રીતે રજૂ કરી, જૈન દર્શન પરત્વની શ્રધ્ધાને દૃઢ બનાવવા ઉત્તમ નિમિત્ત પૂરૂ પાડે છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૩પ ૧૪૩ અધ્યાયઃ૫-સૂત્ર:૩૫) U [1]સૂત્ર હેતુ-સદશ પુદ્ગલોમાં ગુણની અસમાનતા હોય તો બંધ થઈ શકે, તેવા પૂર્વ સૂત્રના વિધાન પરત્વેના અપવાદને જણાવવા માટે આ સૂત્રની રચના થયેલી છે. [2]સૂત્ર મૂળઃ- દૂધવવુિળાનાં તુ U [Qસૂત્ર પૃથક-દ્ધિ - ધ - - TUIનામ ! 1 [4] સૂત્રસાર-દ્વિગુણઆદિ અધિકગુણવાળાસઈશ-સમાન જાતિનાપુદ્ગલોનો [બંધ થાય છે U [5]શબ્દશાનઃ-:દિકુT)- બે ગુણ, સ્નિગ્ધતા કેરૂક્ષતા બે અંશ ધતિ(M):- અધિક ગુણવાળા સિદંશ પુદ્ગલોમાંના એકની અપેક્ષાએ બીજાનું દ્વયાધિક ગુણ પણાને જણાવે છે.] તુ :- પરંતુ, બંધ થાય છે એવો અર્થ અહીં સમજી લેવો. U [6]અનુવૃત્તિ-१- गुणसाम्ये सद्दशानाम् - सूत्र ५:३४ थी सद्दशानाम् -- નિધફૂલવા વન્ય: સૂત્ર :રૂર થી વન્ય: U [7]અભિનવટીકા - આ પૂર્વે સૂત્ર ૫:૩૪ સાગ્યે સર્વાનામ્ માં ગુણની સામ્યતા હોય ત્યારે સદંશ પુદ્ગલોનો બંધ થતો નથી. એ પ્રમાણે કહ્યું અર્થાત ગુણની અસમાનતા હોય તો પુગલોનો બંધ થઈ શકે છે એવો અર્થ પ્રતિપાદિત થયો. . આ અર્થના અપવાદને જણાવવા માટે અથવા વિશેષતાના કથનને માટે પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકાર મહર્ષિ જણાવે છે કે (૧)સદશ-સમાન જાતિના પુદ્ગલ હોય (ર)ગુણની અર્થાત સ્નિગ્ધ કે રૂક્ષ શકિતના અંશોની વિષમતા હોય તો પણ બે ગુણ કે તેથી વધુ ગુણની અધિકતા હોય તો પરસ્પર બંધ થાય द्वयधिक आदिगुणानाम् :-द्वाभ्याम् गुणविशेषाभ्याम् अन्यस्मात् अधिकः याः परमाणु: બીજા પરમાણુની તુલના એ તે પરમાણુ ની સ્નિગ્ધતા કે રૂક્ષતા ના બે શકિત અંશો વધારે હોય તે પરમાણુ દૂધ કહેવામાં આવે છે – બે કે તેથી વધુ ગુણો ને જણાવવા માટે અહીં દૂધાદ્રિ પુખાનામ જેની આદિમાં બે અધિક પુદ્ગલ છે તે અર્થાત જેની સાથે બંધ થવાનો છે તે પુદ્ગલની તુલનાએ આ પુદ્ગલ બે ગુણ અધિક, ત્રણગુણ અધિક,ચાર ગુણ અધિક, સંખ્યાત ગુણ અધિક,અસંખ્યાત ગુણ અધિક યાવત્ અનંત અધિક હોય તો પરસ્પર બંધ થાય Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા બે ગુણ અધિક એ તુલનાત્મક અધિકતાનું જધન્ય માપ છે ત્યાંથી માંડીને અનંત ગુણ અધિકતા પર્યન્ત ગુણની ગમે તે અધિક સંખ્યા હોય તો પણ બંધ થાય - આ સૂત્રમાં મુકાયેલા તુ શબ્દના બે અર્થે કરેલા છે -૧સૂત્ર: રૂરૂનધપુનામથી આવતી ન કારની અનુવૃત્તિ અટકાવી છે. અર્થાત નિષેધ નો નિષેધ કરવો છે અને બંધના સદ્ભાવનું જ્ઞાપન કરવું છે. -ર સૂત્ર :રૂર માં આવતો વચ્ચે શબ્દ અહીં સ્વીકારવાનો છે અર્થાત વ ની વિધિને અહીં પુનઃ પ્રસ્થાપિત કરવાની છે. -अत्र तु शब्दो व्यावृति विशेषणार्थः । - प्रतिषेधं व्यावर्तति बन्धं च विशेषयति । - સંકલિત વિશેષાર્થ -૧- અસમાન અંશ[-ગુણ]વાળા પણ સદશ અવયવોમાં જયારે એક અવયવના સ્નિગ્ધત્વકે રૂક્ષત્વ કરતા બીજા અવયવનું સ્નિગ્ધત્વકે રૂક્ષત્વબે અંશ, ત્રણ અંશ, ચાર અંશ આદિ અધિક હોય તો, એ બે સર્દશ-સમાન જાતિના] અવયવો નો બંધ થઈ શકે છે. -- તેથી જ જો એક અવયવના સ્નિગ્ધત્વકે રૂક્ષત્વ કરતા બીજા અવયવનું સ્નિગ્ધત્વ અથવા રૂક્ષત્વ એક અંશ અધિક હોય તો તે બે સર્દશ અવયવોનો બંધ થઈ શકતો નથી. -૩- અહીં “કયધિક' એવું પદ હોવાથી ઓછામાં ઓછી ત્રણ અંશ વિશેષ સંખ્યાથી પરસ્પર બંધની શરૂઆત થાય છે. કેમ કે –જધન્ય થી એક ગુણતો સ્નિગ્ધત્વ કરૂક્ષતા હોવાનો જ એકગુણ પણ નમાનીએ તો તો તે પરમાણુનો અભાવ થઈ જશે. -હવે જ શબ્દ નો વિચાર કરીશું તો એક પુદ્ગલના એક અંશની નિત્યતા હોવાથી બીજા પુદ્ગલમાં ત્રણ અંશ ઓછામાં ઓછા હોય તો જ તે પુગલબે ગુણસંખ્યામાં અધિક થઈ શકશે -૪- આથી જ કોઈ એક પુદ્ગલ અવયવ થી બીજા પુદ્ગલ અવયવમાં સ્નિગ્ધત્વ કે રૂક્ષત્વ ના અંશ [બે અધિકાદિ અર્થાત) બે, ત્રણ ચાર પાંચ સંખ્યાત,અસંખ્યાત,અનંત અંશ અધિક હોય તો પણ બંધ માનવામાં આવેલ છે. - ફકત એક અંશ અધિક હોય તો બંધ માનવામાં આવતો નથી. પ- એક અંશને જધન્ય કહેલો છે એનાથી એક અંશ અધિક અર્થાત બે અંશો ને એકાધિક કહે છે. – જો બે અંશ અધિક હોય તો તે ત્રણ અંશોને દ્રયધિક કહે છે - જો ત્રણ અંશ અધિક હોય તો તે ચાર અંશોને ત્રયધિક કહે છે. -જો ચાર અંશ અધિક હોય તો તે પાંચ અંશોને ચતુરાધિક કહે છે. – એ રીતે આ ગણતરી અનંતાનંત અધિક સુધી કરી શકાય છે. -દ-જો કે અહીં એક વાત ખાસ નોંધપાત્ર છે કે આ સમગ્ર તુલના જધન્ય અંશને આશ્રીને કરેલી છે પણ સૂત્રકાર મહર્ષિનો ઉદેશ ફકત જધન્ય અવયવ સાથેના બંધને જણાવવાનો નથી. – કોઈપણ પુદ્ગલ અવયવ હોય તેના જેટલા અંશો હોય તે અંશો કરતા દ્રયધિક પણું Page #146 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ પ સૂત્રઃ ૩૫ ૧૪૫ અહીંસમજવાનું છે. એટલે માનો કે એક પુદ્ગલોમાંસ્નિગ્ધતાના ચાર અંશ છે, તો તેની સાથે જોડાનાર પુદ્ગલની સ્નિગ્ધતા ઓછામાં ઓછા છ અંશ તો હોવી જ જોઈએ –૭- સૂત્રકાર મહર્ષિએ સૂત્રમાં જે દ્રયધિકાદિ કહ્યું છે તે નિયમ પણ સર્દશ-સમાન જાતિય પુદ્ગલને આશ્રીને સમજવો આ નિયમ અસઈશ પુદ્ગલોને લાગુ પડતો નથી. અર્થાસમાન અંશ વાળા કે એકાધિક અંશવાળા એવા સ્નિગ્ધ અને રૂક્ષ પુદ્ગલોનો પરસ્પર બંધ થઈ શકે છે. -૮-આ રીતે પૂર્વસૂત્રમાં સર્દશ પુદ્ગલોમાં ગુણ સામ્ય હોય તો બંધ ન થાય એમ કહ્યું છે એનો અર્થ એ કે સર્દશ પુદ્ગલોમાં ગુણ વૈષમ્ય હોય તો બંધ થાય-જયારે આ સૂત્ર તે ગુણ વૈષમ્ય માં પણ આગળ વધીને કહે છે કે એક ગુણ વૈષમ્ય હોય તો પણ બંધ ન થાય દ્વિગુણ કે તેથી અધિક વૈષમ્ય હોય તો જ બંધ થાય જ સૂત્રઃ ૩૨-૩૩-૩૪-૩૫ નોસાર[૩૨]પુદ્ગલોમાં રહેલ સ્નિગ્ધ અને રૂપગુણના કારણે ગમે તે ગુણ વાળા પુદ્ગલનો ગમે તે ગુણવાળા પુદ્ગલની સાથે બંધ થાય [૩૩]જધન્ય ગુણ પુગલોનો પરસ્પર બંધ ન થાય પણ જધન્યગુણ વાળા પુદ્ગલોનો મધ્યમ ગુણ કે ઉત્કૃષ્ટ ગુણ પુદ્ગલ સાથે બંધ થાય તથા મધ્યમ અથવા ઉત્કૃષ્ટ ગુણ પુદ્ગલોનો પરસ્પર બંધ પણ થાય [૩૪] આફલિતાર્થમાં એક અપવાદ મુકાયોકે સર્દશપુદ્ગલોમાં પણ જો ગુણ સામ્યતા હોય તો બંધ ન થાય અર્થાત જો ગુણ વૈષમ્ય હોય તો સર્દશ પુદ્ગલોમાં બંધ થાય. [૩૫]સૂત્ર ૩૪ ની વાત નો અહીં સંકોચ કરાયો છે સર્દશ પુદ્ગલોમાં પણ એક ગુણ વૈષમ્ય હોય તો બંધ ન થાય દ્વિગણ ત્રિગુણ કે અધિક વૈષમ્ય હોય તો બંધ થાય આ રીતે સદશ પુદગલો અને વિસઈશ પુદ્ગલો માટેના બંધની વાત ચાર સૂત્રો થકી કહી છે. ભાષ્યવૃત્યનુસારી કોષ્ટક સર્દશ વિસર્દેિશ ૧ જધન્ય + જધન્ય બંધ ન થાય બંધ ન થાય ર જધન્ય + એકાધિક બંધ ન થાય બંધ થાય ૩ જધન્ય + દ્રયધિક . બંધ થાય બંધ થાય ૪ જધન્ય યાદિ અધિક બંધ થાય બંધ થાય ૫ જધન્યતરસમ જધન્યતર બંધ ન થાય બંધ થાય ૬ જધન્યતર+એકાધિક જધન્યતર બંધ ન થાય બંધ થાય ૭ જધન્યતર+યધિક જધન્યતર બંધ થાય બંધ થાય ૮ જધન્યતર+ત્રયાદિધિક જધન્યતર | બંધ થાય બંધ થાય U [8] સંદર્ભઃ ૪ આગમ સંદર્ભ સૂત્ર:૩૨ થી સૂત્રઃ ૩૬નો આગમ સંદર્ભ એક સાથે સૂત્રઃ૩ના અંતે આપેલ છે. ૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ- વ્યલોક પ્રકાશ સર્ગઃ ૧૧ શ્લોક ૨૮ અ. ૫/૧૦ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [9]પદ્ય(૧) આ પદ્ય સૂત્રઃ૩પ-સૂત્ર ૩૬નું સંયુકત પદ્ય છે. બે અધિક ગુણ અંશ વધતા બંધ પુદ્ગલ પામતા સમઅધિક પરિણામ પામે અંશ ન્યૂનાધિકતા (૨) પદ્ય-બીજું પૂર્વ સૂત્ર ૩૨ સાથે કહેવાઈ ગયું છે. U [10] નિષ્કર્ષ પૂર્વસૂત્રમાં જણાવ્યાનુસાર મિશ્રણ-સંયોજન ની રાસાયણિક પ્રક્રિયાનું જે આધુનિક વિજ્ઞાન છે. તેમાં અનેક પ્રયોગોને આધારે જે સત્યોકે તારણો કાઢવામાં આવ્યા છે તેના કરતા અનેક ગણું સચોટ,અનેક ગણુ ચઢીયાતુ અને શાશ્વત સત્યરૂપ તારણ જણાવીને જિનેશ્વર પરમાત્માએ જૈન દર્શન ની વ્યાપકતા તથા વૈશ્વિક વ્યવસ્થાના મૂલ્યવાનું નિયમોનું સચોટ દર્શન કરાવેલ છે જે આપણને જ્ઞાન ઉપરાંત શ્રધ્ધાના દ્રઢીકરણ માટે પણ ઉપયોગી થાય છે. _ _ _ _ _ (અધ્યાય ૫-સૂત્રઃ૩૬) D [1]સૂત્રહેતુ- આ સૂત્ર થકી અંધમાં થતા સ્પર્શના પરિણામને સૂત્રકાર જણાવે છે. U [2] સૂત્ર મૂળઃ- “વષેસમાધિવી પરિમિકો 0 [3]સૂત્ર પૃથક-વચ્ચે - સ - વિૌ પરિમિૌ U [4]સૂત્રસાર - પિંગલનો બંધ થયા પછી સમઅધિક[ગુણ અનુક્રમે સમ અને હન ગુણને પોતાના રૂપે પરિણમમાવે છે. અર્થાત. [૧- સમાન ગુણવાળાનો સમાન ગુણ પરિણામ થાય છે. અને ૨- હીન ગુણનો અધિક ગુણ પરિણામ થાય છે.] U [5]શબ્દજ્ઞાનવન્ય-પુગલોનો પરસ્પર બંધ થયા પછી સમ - સમાન ગુણવાળા ધવ :-અધિક ગુણવાળા પરિમિ-પારિણામક,પરિણમન કરાવવાવાળા [Gઅનુવૃત્તિ-દૂધતિ પુણાનાં પરૂ, શબ્દની અનુવૃત્તિ U [7]અભિનવટીકા-બંધનો વિધિ નિષેધ બતાવતાં પ્રશ્ન થાય છે કે જે સદેશ પરમાણુઓનો અથવા વિસઈશ પરમાણુઓનો બંધ થાય છે એમાં કોણ કોને પરિણત કરે છે? પૂર્વસૂત્ર ૩૩માં સૂત્રકાર મહર્ષિ જણાવી ગયાકે સ્નિગ્ધ અને રૂક્ષ ગુણવાળા પુદ્ગલોનો પરસ્પર બંધ થાય છે. તેમાં ત્રણ પ્રકારની પ્રક્રિયા જોવા મળે છે. -(૧)સ્નિગ્ધ અને રૂક્ષ પુદ્ગલનો પરસ્પર બંધ થાય જેને વિસર્દશ કહે છે *દિગમ્બર આમ્નાયમાં વધÁ પરિણામ ૨ એ પ્રમાણે પાઠ નોંધેલ છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૫ સૂત્ર:૩૬ ૧૪૭ -(૨)સ્નિગ્ધ અને સ્નિગ્ધ પુદ્ગલનો પરસ્પર બંધ થાય. જેને સર્દિશ કહે છે -(૩)રૂક્ષ અને રૂક્ષ પુદ્ગલનો પરસ્પર બંધ થાય જેને સર્દશ કહે છે આ ત્રણમાંથી કોઈ પણ પ્રકારે બંધ થયા પછી ઉત્પન્ન થતા સ્કંધ માં કયો ગુણ રહે તે વાત આ સૂત્ર સમજાવે છે. જ વધે- વન્ય નો અધિકાર ચાલે છે. તેની વ્યાખ્યા પૂર્વે થયેલી જ છે. વયે - સંયો - પુદ્ગલોના પારસ્પરિક જોડાણ થયે છતે. જ સમ--એટલે તુલ્ય અથવા સમાન.અહીંગુન શબ્દની અનુવૃત્તિપૂર્વસૂત્રમાંથી લેવાની છે. તેથી સમગુણ અર્થાત સમાન ગુણવાળા. જેમ કે દિગુણદ્રિમુખ, પ્રશુળ ત્રિગુણ એ સમ છે. * :- ધ એટલે વધુ. આ શબ્દ તુલનાત્મક સંખ્યાને જણાવે છે અને અહીં પણ ગુણ શબ્દની પૂર્વસૂત્રથી અનુવૃત્તિ લેવી છે. તેથી દ્વિગુણ કરતા ત્રિગુણ અધિક છે. ત્રિગુણ કરતા પંચગુણ અધિક છે. અર્થાત પારસ્પરિક જોડાનાર પુદ્ગલોમાં એકન્ની સ્નિગ્ધતા કે રૂક્ષતા ના અંશો કરતા બીજા પુદ્ગલોની સ્નિગ્ધતા અથવા રૂક્ષતાના અંશો અધિક છે. * પરિણામ:-પરિણમન થવું પરિણામાવવું -જયારે બે સમગુણ પુદ્ગલનું પરસ્પર જોડાણ થાય ત્યારે ઉત્પન્ન થતાસ્કન્દમાં જે ગુણ પરિણમે તેને પરિણમન કહે છે. -એ જ રીતે અધિક ગુણ વાળા અને હીન ગુણ વાળા બે પુગલોને પરસ્પર જોડાણ થાય ત્યારે હીન ગુણ વાળા નું અધિક ગુણ વાળા પુદ્ગલ રૂપે નવા સ્કન્ધમાં પરિણમવું તેને પરિણમન કહે છે. જ સંકલિત અર્થ-આ સૂત્રના સામાન્ય અર્થને તો “સૂત્રસાર' વિભાગમાં જણાવેલ જ છે પણ થોડા વિશેષ સ્પષ્ટીકરણો અહીં મુદ્દા સ્વરૂપે રજૂ કરીએ છીએ. -૧-સમજુ વન્ય :-જયારે બંને પગલોમાં ગુણની દૃષ્ટિએ સમાનતા [[સામ્યતા રહેલી હોય ત્યારે [૧]સૂત્ર ૩૪ મુજબ સમાન ગુણ વાળા સર્દશ પુદ્ગલોનો બંધ થતો નથી. અર્થાત સ્નિગ્ધ નો સ્નિગ્ધ સાથે અને રૂક્ષનો રૂક્ષ પુદ્ગલ સાથે બંધ થતો નથી. માટે ત્યાં આ સૂત્રની પ્રવૃત્તિ થશે નહીં. [૨]સમાન ગુણવાળા એવા સ્નિગ્ધ અને રૂક્ષ પુદ્ગલોનો બંધ થઈ શકે છે. કારણકે JUસામે માં સદ્શાનામ્ ઉત્તર પદ છે અર્થાત્ વિસર્દશ પુદ્ગલો ના બંધનો નિષેધ કર્યો નથી માટે વિસઈશ એવા સ્નિગ્ધ અને રૂક્ષ બંને પુગલો પરસ્પર બંધ થઈ શકે છે. તેથી આ સૂત્રની પ્રવૃત્તિ વિસર્દશ એવા સમગુણી પુદ્ગલોમાં થાય છે ત્યારે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવને આશ્રીને - કયારેક સ્નિગ્ધગુણ રૂક્ષગુણને સ્નિગ્ધ રૂપે બદલી નાખે છે – જેમ કે બે અંશ સ્નિગ્ધના અને બે અંશ રૂક્ષના છે આ બંને પુદ્ગલોનો બંધ થાય છે ત્યારે કોઈ એક સમબીજા સમને પોતાના રૂપમાં પરિણામાવે છે. તેથી કાંતો સ્નિગ્ધ ગુણ વાળો Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સ્કન્ધ બને છે અથવા તો રૂક્ષ ગુણ વાળો સ્કન્ધ બને છે. - રણવ મુખ તન્ય-જયારેબેમાંથી કોઈ એક પુદ્ગલપરમાણુકેસ્કન્ધની અપેક્ષાએ બીજા પુદ્ગલના સ્નિગ્ધતા કે રૂક્ષતાના અંશો [ગુણો વધારે [ગય% ગુણ હોય ત્યા [૧]સૂત્રઃ૩પ મુજબ સદંશ પુદ્ગલોમાં દ્રયધિક પણું હોય તો બંધ થઈ શકે છે. અર્થાત જયધિકાદિગુણ વાળા સ્નિગ્ધ નો સ્નિગ્ધ સાથે કે તેવાજ રૂક્ષનો રૂક્ષ સાથે બંધ થઈ થાય છે. તેથી આ સૂત્રની ત્યાં પ્રવૃત્તિ પણ થશે – આ સંજોગોમાં અધિક ગુણવાળા પુદ્ગલ- હિન ગુણવાળાને પોતાના રૂપે પરિણાવે છે. જેમ કે - સવંશ-પાંચ અંશ સ્નિગ્ધત્વ વાળાનો ત્રણ અંશ સ્નિગ્ધત્વ વાળા પુદ્ગલ સાથે બંધ થાય ત્યારે હિનગુણ વાળા એવા ત્રણ અંશ સ્નિગ્ધત્વને પાંચ અંશ સ્નિગ્ધત્વ વાળો પુદ્ગલ પોતા રૂપે પરિણામાવે છે ત્યારે તે ત્રણ અંશ સ્નિગ્ધત્વ પણ પાંચ અંશ પરિમાણ થઈ જાય છે. -એ જ રીતે પાંચ અંશ રૂક્ષત્વ વાળો પુલ ત્રણ અંશ રૂક્ષત્વ વાળા સાથે જોડાય ત્યારે તે ત્રણ અંશવાળો રૂમ પુદ્ગલ,પાંચ અંશવાળા રૂક્ષ પુદ્ગલના સંબંધથી પાંચ અંશ પરિમાણ રૂપ આખો સ્કન્ય બની જાય છે. વિશ:- માનો કે બંને પુદ્ગલની જાતિ અસમાન છે તો અધિક ગુણવાળો પુદ્ગલ હિન ગુણવાળા પુદ્ગલને પોતારૂપે પરિણમાવશે – જેમ કે પાંચ અંશ સ્નિગ્ધત્વ વાળો ત્રણઅંશ રૂક્ષત્વ વાળા સાથે બંધ પામે ત્યારે તે સમગ્ર સ્કન્ધ સ્નિગ્ધત્વરૂપે ફેરવાઈ જાય છે કેમ કે સ્નિગ્ધત્વના અંશો અધિક છે અને - જો પાંચ ગુણ રૂક્ષપુગલ,ત્રણ ગુણસ્નિગ્ધ વાળા સાથે બંધ પામે તો આખો સ્કન્ધ પાંચગુણ રૂક્ષમાં પલટાઈ જશે. 0 [સંદર્ભ૪ આગમ સંદર્ભ સૂત્ર ૩૨ થી ૩ નો સંયુકત પાઠबंध परिणामे णं भंते ! कतिविधे पण्णत्ते ? गोयमा ! दुविहे पण्णत्ते, तं जहा णिद्धबंधण परिणामे लुक्खबंधण परिणामे य । समणिद्धयाए बंधो न होति, समलुक्खयाए वि ण होति । वेमायणिद्ध लुक्खतणेण बंधो उ खंधाणं णिद्धस्स णिद्धेण दुयाहिएणं णिद्धस्स लुक्खेण उवेइ बंधो, जहण्ण वज्जो विसमो समोवा *प्रज्ञा. प. १३-सू. १८५ U [9]પદ્ય(૧) પ્રથમ પદ્ય પૂર્વસૂત્ર ૩૫માં કહેવાઈ ગયું છે. (૨) ધ્યક્ષેત્રસમયેવળીભાવવશ્યવિસર્દશસમગુણી પલટાય બેને નાસઈશસમગુણે કદીથાયબંધહીનાશનેશમવતા અધિકાંશવંત U [૧૦]નિષ્કર્ષ-આ સૂત્રનો નિષ્કર્ષ પૂર્વવત સમજવો છતા બોધાત્મક નિષ્કર્ષરૂપે એમ કહી શકાય કે અધિક ગુણવાળા હિન ગુણ ને પોતાએ પરિણમાવે છે. માટે અધિક Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ અધ્યાય: ૫ સૂત્રઃ ૩૭ ગુણવાળા એવા તીર્થકરની સાથેજ બંધ કરવો જેથી હીન ગુણવાળા આપણને તે પોતાના જેવા અધિક ગુણવાળા રૂપે પલટાવે. __ _ _ _ _ _ _ (અધ્યાયઃ૫-સૂત્રઃ૩૦) 1]સૂત્રહેતુપૂર્વે જે ધર્માદિ પાંચદ્રવ્યની વાત કરેલી તે દ્રવ્યના લક્ષણને આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ જણાવે છે. ત્રિસૂત્ર મૂળઃ- *ગુખપર્યાયવત્ મ્ 0 [3] સૂત્રપૃથક-TM - પર્યાય વત્ દ્રવ્યમ 1 [4]સૂત્રસાર -ગુણ અને પર્યાયવાળુદ્રવ્ય છે અર્થાત જેમાં ગુણ અને પર્યાયહોય તે દ્રવ્ય કહેવાય છે. U [5]શબ્દજ્ઞાનઃગુણ:-ગુણ-સદા રહેનારા જ્ઞાનાદિ, સ્પર્ધાદિ ધર્યો પર્યાયઃ- પર્યાય, ઉત્પન્ન થનારી તથા નાશ પામનાર અવસ્થા વિશેષ વ- મg૬ પ્રત્યયના મ નું વત્ થયુ છે. વ્ય- પ્રવ્ય, -પૂર્વે સૂત્ર-પ:૨,૫:૫ માં કહેવાઈ ગયું છે. D [6]અનુવૃત્તિ-પૂર્વ સૂત્રની કોઈ અનુવૃત્તિ અહીં વર્તતી નથી 3 [7]અભિનવટીકા-દ્રવ્યનો “દવ્ય' શબ્દથી આ પહેલા ઉલ્લેખ થયેલો જ છે. તેનું લક્ષણ પ્રસ્તુત સૂત્ર થકી જણાવવામાં આવે છે. જેમ કે આ અધ્યાયના પ્રારંભે જ બીજું સૂત્ર દ્રવ્ય નીવષ્ય માં દ્રવ્ય નો ઉલ્લેખ થયો પછી સૂત્ર :માફાશ વ્યાણ માં ફરી દ્રવ્ય શબ્દનો ઉલ્લેખ થયો, પૂર્વે અધ્યાયઃ૧ સૂત્રઃ૩૦માં ઉલ્લેખ થયો હતો પણ દ્રવ્યનું સર્વસાધારણ લક્ષણ સૂત્રકાર મહર્ષિ એ જણાવેલ ન હતું. ધર્માસ્તિકાય,અધર્માસ્તિકાય,આકાશાસ્તિકાય,પુદ્ગલસ્તિકાય અને જીવસ્તિકાય એ પાંચ પ્રકારના દ્રવ્યો જેના ધર્મ કે ગુણને પણ આ અધ્યાયમાં જ પૂર્વે જણાવી ગયા. આ સૂત્ર થકી દ્રવ્યના લક્ષણને જણાવવા ઉપરાંત “ઉત્પાદ-વ્યય-ધ્રુવયુકત સત” ની સાથે તેની કેવીરીતે યર્થાથ અવિરુધ્ધતા રહેલી છે તેની પણ સમજણ અપાયેલી છે. અલબત્ત ઉત્પાવ્યયૌવ્યયુતમ્ સત્ એ સતનું લક્ષણ છે પણ દ્રવ્યના લક્ષણ રૂપે આ સૂત્રનની સાથે તેનો સુંદર સમન્વય થયેલો છે અથવા જોડાયેલો છે. કેમ કે દ્રવ્ય પણ સત જ છે. એવા દ્રવ્યને સૂત્રકાર મહર્ષિ અહીં ગુણ-પર્યાય વત્ કહીને આગવી ઓળખ રજૂ કરે છે. * ગુખ--ગુણ એક પ્રકારની શકિતવિશેષ છે જેનું વર્ણનસૂત્રકાર મહર્ષિઆગળ ઉપર સૂત્ર પ:૪૦ માં દ્રવ્યયા નિપુણ ગુણ: થકી સ્વયં કરવાના જ છે તે ગુણ *દિગમ્બર આમ્નાયમાં આ સૂત્ર ગુખપર્યયવçવ્યમ્ એ પ્રમાણે છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા —દ્રવ્યના અનેક પર્યાય પલટવાછતાં પણ જે દ્રવ્ય થી કદી પૃથક્ન થાય, નિરંતરદ્રવ્યની સાથે સહભાવી ૨હે તે ગુણ કહેવાય છે. -દ્રવ્યના પૂરા ભાગમાં તથા બધી અવસ્થામાં જે સાથે રહે તેને ગુણ કહેવામાં આવે છે. -દ્રવ્યમાં શકિતની અપેક્ષાએ કરાતો ભેદ તે ‘ગુણ’ કહેવાય છે ૧૫૦ —ગુણ અન્વયી અર્થાત્ નિત્ય હોય છે. પરિણામે તે સદા-સર્વદા દ્રવ્યની સાથે રહે છે. અને દ્રવ્યને કદી છોડતા નથી. આ ગુણોને લીધેજ એક દ્રવ્યથી બીજા દ્રવ્યની પૃથક્તા સિધ્ધ થાય છે. જો ગુણ ન હોય તો એકદ્રવ્ય બીજા દ્રવ્યરૂપ પણ થઇ જાય જેમકે “ઉપયોગ લક્ષણ જીવ’’ એવું કહ્યું હોવાથી જીવ બીજા દ્રવ્યોથી સ્વતંત્ર અસ્તિત્વ વાળું સાબિત થતા તે પુદ્ગલ રૂપે સાબિત થતું નથી. એજ રીતે ‘સ્પર્શ ૨સ ગન્ધ વર્ણવાળા તે પુદ્ગલ એ કથન થી પુદ્ગલનું અલગ અસ્તિત્વ સિધ્ધ થાય છે.આ અલગ અસ્તિત્વને સિધ્ધ કરનાર તત્વ એ જ મુળ મુળ શબ્દ વિશે કંઇક વિસ્તારઃ દરેક દ્રવ્યમાં અનેક પ્રકારના ભિન્ન ભિન્ન ધર્મો-પરિણામો હોય છે. આ ધર્મોપરિણામો બે પ્રકારના છે. કેટલાંક ધર્મો દ્રવ્યોમાં સદા રહે છે. કદી પણ દ્રવ્યમાં તે ધર્મોનો અભાવ જોવા મળતો નથી. જયારથી દ્રવ્યની વિદ્યમાનતા છે ત્યારથી જ એ ધર્મોની દ્રવ્યમાં સત્તા [-એટલે કે અસ્તિત્વ] છે. આ રીતે આ ધર્મો દ્રવ્યના સહભાવી અર્થાત્ સદા દ્રવ્યની સાથે રહેનારા છે. આવા સહભાવી ધર્મોને ગુણ કહેવામાં આવે છે. –જેમ કે આત્મ દ્રવ્યનો ચૈતન્ય ધર્મ. ચૈતન્ય ધર્મ આત્માની સાથે જ રહે છે. આત્મા કદી ચૈતન્ય રહિત ન હોઇ શકે આત્મા અને ચૈતન્યનો સંબંધ સૂર્ય અને પ્રકાશ જેમ સદા સાથેજ રહેવાનો છે. આથી ચૈતન્ય એ આત્મ [-જીવ] દ્રવ્યનો ગુણ છે. એ જ રીતે સ્પર્શ ૨સ,ગંધ વર્ણ એ પુદ્ગલ દ્રવ્યના ગુણો છે. કારણ કે તે નિરંતર પુદ્ગલની સાથે રહે છે. આથી એવો નિષ્કર્ષ નીકળી શકે છે કે જે ધર્મોદ્રવ્યના સહભાવી હોય [નિત્ય સાથે રહેતા હોય]તે ધર્મો તે દૂવ્યના ગુણો છે. -સમાવિન: (તિ) મુળા: "" પર્યાયઃ- સ્વોપન્ન ભાષ્ય “ માવાન્તર સંજ્ઞાન્તર ( પર્યાય: –ભાવાન્તર અને સંજ્ઞાન્તર ને પર્યાય કહે છે. ક્રમથી થતી વસ્તુની-ગુણની અવસ્થાને પર્યાય કહે છે. –ગુણના વિકારને-વિશેષ કાર્યને પર્યાય કહે છે. —દ્રવ્યમાં જે વિક્રિયા થાય અથવા અવસ્થા બદલાય તેને પર્યાય કહે છે. —પર્યાય ને વ્યતિરેકી અર્થાત્ અનિત્ય કહેલ છે. આથી તે દ્રવ્યની સાથે સદા ન રહેતા બદલતા રહે છે. 77 —જેમ કે જીવને જ્ઞાન એ ગુણ છે. પણ આ ઘડો છે તેવું જ્ઞાન,આ વસ્ત્ર છે તેવું જ્ઞાન એ જ્ઞાન ગુણના પર્યાયો છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૩૭ ૧૫૧ -વ્યવહાર નયથી પર્યાયો દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. અલબત્ત પર્યાય સર્વથા અભિન્ન હોય તો પર્યાયનો નાશ થતાંજ દ્રવ્યનો પણ નાશ થઇ જાય. -અનાદિનિધન દ્રવ્યોમાં પર્યાયોની પલટાતી અવસ્થાને જણાવવા માટે કહ્યું છે કે-જેમ સમુદ્રના પાણીમાં તરંગો બદલાયા કરે છે તેમ દ્રવ્યમાં સમયે સમયે પર્યાય ઉત્પન્ન થાય છે.અને નાશ પણ પામે છે. -આ પૂર્વે સૂત્ર ૬:૨૬ ૩ત્પાદ્દવ્યયવ્ય માં પણ ઉત્પાદઅને વ્યયની વ્યાખ્યા કરતી વખતે પર્યાયના આ અર્થને જણાવેલો જ છે. કેમ કે પર્યાય એટલે અવસ્થા તે ઉત્પન્ન થાય અને નાશ પણ પામે માટે તેને ઉત્પાત્ વ્યય યુતમ્ કહેલી છે. -મમાવિન: પર્યાયા: ૢ પર્યાય શબ્દ વિશે કંઇક વિસ્તારઃ- દરેકદ્રવ્યમાં અનેક પ્રકારના ભિન્નભિન્ન ધર્મોપરિણામો હોય છે. આ ધર્મો-પરિણામો બે પ્રકારના કહ્યા છે. જેમાં કેટલાંક ધર્મો દ્રવ્યોમાં સદા રહે છે તેને ગુણ કહેવાય છે. તે વાત ની વ્યાખ્યામાં કહેવાઇ ગઇ છે. બીજાપ્રકારના ધર્મો-પરિણામોએવા છે, જેદ્રવ્યોમાં સદા સાથે રહેતા નથી પરંતુ કયારેક એ ધર્મ હોય અને કયારેક એ ધર્મ ન પણ હોય “ તેને પર્યાય’” કહે છે. 66 –આવા ધર્મોને ક્રમભાવી-ઉત્પન્ન થનારા અને નાશ પામનારા કહ્યા છે. આ ક્રમભાવિ [-અર્થાત્ઉત્પાદ-વિનાશશીલ] ધર્મોને પર્યાય કહેવામાં આવે છે. જેમ કે આત્માના જ્ઞાનોપયોગ અને દર્શનો પયોગ આદિ ધર્મો. આત્મામાં જયારે જ્ઞાનોપયોગ હોય છે ત્યારે દર્શનોપયોગ નથી હોતો અને દર્શનો પયોગ હોય છે ત્યારે જ્ઞાનો પયોગ હોતો નથી. તેથી અહીં જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ એ બે ધર્મો ક્રમભાવી-નાશ પામનારા અને ઉત્પન્ન થનારા હોવાથી આત્માના પર્યાયો છે. આ જ પ્રમાણે પુદ્ગલની અપેક્ષાએ વિચારીએતોઃ-વર્ણ એ ગુણ છે પણ કૃષ્ણ,શ્વેત વગેરે પાંચે પર્યાયો છે. –૨સ એ ગુણ છે પણ કડવો, મીઠો વગેરે પાંચે પર્યાયો છે. —ગંધ એ ગુણ છે પણ સુરભિ કે દુરભિ પર્યાયો છે. —સ્પર્શ એ ગુણ છે. પણ કઠિન-મૃદુ વગેરે આઠે તેના પર્યાયો છે. આ બધાંને પર્યાયો એટલા માટે કહ્યા છે કે -કાલાન્તરે આ ધર્મો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. વર્ણાદિ ચતુષ્કને ગુણ એટલા માટે કહ્યા કે પુદ્ગલમા વર્ણાદિ એ મૂળભૂત ધર્મો છે એ ધર્મનો નાશ કદી થતો નથી. ફકત તેના નીલ પીત આદિ પર્યાયો બદલાયા કરે છે. શ્રી મુળ-પર્યાયઃ-દરેક દ્રવ્યમાં અનંતા ગુણો અને અનંતા પર્યાયો રહેલા છે. -કહેલા છે –દ્રવ્યો અને ગુણો ઉત્પન્ન ન થતા હોવાથી નિત્ય છે. અર્થાત્ તે અનાદિ-અનંત છે. -પર્યાયો પ્રતિસમય ઉત્પન્ન થાય છે. અને નાશ પામે છે. આથી અનિત્ય છે. સાદિ સાંત છે. જો કે પર્યાયોનું સાદિ-સાંત પણું અથવા અનત્યિતા વ્યકિતની અપેક્ષાએ કહીછે,પ્રવાહની અપેક્ષાએ તો પર્યાયો પણ નિત્ય છે. દરેક દ્રવ્યોમાં સમયે-સમયે અમુક પર્યાયો નાશ પામે છે . Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અને અમુક પર્યાયો ઉત્પન્ન થાય છે. અને એ રીતે પર્યાયોનો પ્રવાહ સદા ચાલ્યા કરે છે. પર્યાયોના પ્રવાહનો આરંભ કે અંત ન હોવાથી પ્રવાહની અપેક્ષાએ પર્યાયો અનાદિઅનંત છે. –આ રીતે જેમ દ્રવ્યો કયારેય ગુણોથી રહિત હોતા નથી તેમ કયારેય પર્યાયોથી પણ રહિત હોતાં નથી. -દ્રવ્યોમાં ગુણો-વ્યકિતની અપેક્ષાએ નિત્ય રહે છે. તે રીતે પ્રવાહની અપક્ષાએ પર્યાયો પણ સદા રહે છે. અર્થાત્ બંનેનું સત્ તત્વ-વિદ્યમાનતા તો સદા રહેલી જ છે. -દરેકદ્રવ્યમાં સમયે સમયે અનંતા પર્યાયો રહેલા છે. પણ એક સમયે આ અનંતા પર્યાયોની ઉપલબ્ધિ ભિન્ન ભિન્ન ગુણોની અપેક્ષાએ થાય છે કોઈ એક ગુણની અપેક્ષાએ થતી નથી. -કોઈ એક ગુણની અપેક્ષાએ એક સમયે એક જ પર્યાય હોય, જેમ કે જીવમાં ચૈતન્ય,વેદના [-સુખ દુઃખનો અનુભવ,ચારિત્ર વગેરે ગુણોની અપેક્ષાએ એકજ સમયમાં અનંતા પર્યાયો છે. –પરંતુ ફકતચૈતન્ય ગુણની અપેક્ષાએ વિચારવામાં આવેતો એકસમયે જ્ઞાનોપયોગ કે દર્શનો પયોગ એ બેમાંથી કોઈ એક પર્યાય જ હોય છે. –એ જ પ્રમાણે કોઈ એક પુદ્ગલ દ્રવ્યમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે ભિન્ન ભિન્ન ગુણ અપેક્ષાએ એક સમયમાં અનંતા પર્યાયો રહેલા છે પણ વર્ણાદિ કોઈ એક ગુણની અપેક્ષાએ શ્વેત,કૃષ્ણ, નીલ,પીત આદિ પર્યાયો માંથી કોઈ એક જ પર્યાય હોય છે. અલબત્ત ત્રિકાળ અપેક્ષાએ વિચારીશું તો એક જ ગુણની અપેક્ષાએ પણ અનંતા પર્યાયો થશે. –જેમ કે આત્માના ચૈતન્ય ગુણની અપેક્ષાએ આત્મામાં એક સમયે જ્ઞાનોપયોગ અને બીજા સમયે દર્શનોપયોગ, વળી ત્રીજા સમયે પુનઃ જ્ઞાનોપયોગ અને ચોથા સમયે પુનઃદર્શનોપયોગ, એ રીતે ઉપયોગનો પ્રવાહ ચાલતો હોવાથી ભૂત-ભાવિ-વર્તમાન એ ત્રિકાળ અપેક્ષાએ તો ચૈતન્ય ગુણના અનંતા પર્યાયો થાય જ છે. – પુદ્ગલ દ્રવ્યમાં પણ વર્ણ નામના મૂળગુણના પર્યાયની ત્રિકાળ અવસ્થામાં શ્વેત,કૃષ્ણ, નીલ, આદિ અનંતા પર્યાયો થાય છે -એક સમયે એક દ્રવ્યમાં પર્યાયોની અનંતતાઅનંત ગુણોને આભારી છે. પ્રત્યેકદ્રવ્યમાંસદા અનંતા ગુણો રહેલા છે તેથી કરીને પ્રત્યેક વ્યમાં પ્રત્યેકસમયે પર્યાયો પણ અનંતા હોય છે. જો કે આ અનંતા ગુણોની કલ્પના સામાન્ય બુધ્ધિવાળા જીવોને આવી શકતી નથી. વિશિષ્ટ જ્ઞાનીજ અનંત ગુણોને જાણી શકે છે છદ્મસ્થ જીવોની કલ્પનામાં તો આત્માના ચેતના,સુખ,ચારિત્ર,વીર્ય આદિ લક્ષણો જ જાણમાં હોય છે. એ જ રીતે પુગલના વર્ણ,રસ,ગંધ,સ્પર્શ એ પરિમિત ગુણોજ છદ્મસ્થના જ્ઞાનમાં આવે છે. બાકી અનંત ગુણોનું જ્ઞાન ફકત વિશિષ્ટજ્ઞાની-કેવળીને થઈ શકે છે જે શબ્દો થકી આપણે વર્ણવવા અસમર્થ છીએ જ વસૂત્રમાં ગુખ અને પર્યાય પછીનો વત્ પ્રત્યય છે. -સૂત્રમાં વપરાયેલો વત, મૂળભૂત મg૬ (મ) પ્રત્યયનું વ્યાકરણ ના નિયમાનુસાર થયેલ પરિવર્તિત રૂપ છે. પણ અહીં વ શબ્દ થકી કથંચિત ભેદભેદ પણું સૂચવે છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ પ સૂત્રઃ ૩૭ ૧૫૩ –જેમગુણ અને પર્યાયવ્યથી અભિન્ન છે. છતાં પણ જયારે અહીંવત્ શબ્દ કથંચિતભેદનો દર્શક છે. જેમકે “સોનાની વીંટી'માંસોનું અનેવીંટીઅભિન્ન છે છતાંતમાંકથંચિતભેદપણુંસમજી શકાય છે. કાણાવાળોથાંભલો' ત્યાં પણ કાણુ કંઈ થાંભલાથી જૂદુનથી છતાં પણ કાણુ અને થાંભલા વચ્ચે કંઈક અંશેભેદ નિર્દેશ તો સમજી શકાય તેવો જ છે. ઉદાહરણ રૂપે કહીએતો જયારેકાણા નોજ નિર્દેશ કરવામાં આવે ત્યારે થાંભલામાં રહેલું કાણું અભિન્ન હોવા છતાં અંગુલિનિર્દેશ કાણા તરફ જ થવાનો તેમ પુદ્ગલમાં પણ વર્ણાદિચારે અભિન્ન હોવા છતાં લીલી કેરી એવો શબ્દ બોલતા કેરીના લીલા વર્ણ તરફ અંગુલિ નીર્દેશ થવાનો જ છે. * गुणपर्यायवत्: गुण पर्याय अस्य सन्ति अस्मिन् वा सन्ति इति गुण पर्यायवत् । પદ્યન્તઅર્થ-ગુણ અને પર્યાય જેના હોય તેને ગુણ પર્યાયવ-દવ્ય સમજવું જાઇએ. ૪ સપ્ટેમ્યા અર્થ-ગુણ અને પર્યાયજેમાં હોય તેને ગુણ પર્યાયવદવ્ય સમજવું જોઈએ અહીં ષષ્ઠી કે સપ્તમી નિર્દેશ થી એવું ન સમજવું કે ગુણ અને પર્યાય એ દ્રવ્યથી કોઈ ભિન્ન વસ્તુ છે. કેમ કે જેમ સોનાની વીંટી કહીએ છીએ તો તેમાં સોનું અને વીંટી અભિન્ન જ છે.લાકડામાં કાણું એમ કહીએ ત્યારે લાકડું અને તેમાં રહેલું કાણું એબેમાં ભેદ પાડી શકાતો નથી. ફકત કથંચિત ભેદનો નિર્દેશ કરવા જ આ રીતે વ્યાખ્યા કરાઈ છે. જ દુવ્ય-જેમાં ગુણ અને પર્યાય હોય તે દ્રવ્ય કહેવાય છે. –આપણે ગુણ અને પર્યાય બંનેની વિસ્તૃત વ્યાખ્યા જોઇઆ ગુણ અને પર્યાય અર્થાત ધ્રૌવ્ય અને ઉત્પાદ-વિનાશશીલ ધર્મોથી યુકત હોય તે દ્રવ્ય જ વિશેષઃ# દ્રવ્યમાં રહેલો ગુણો બે પ્રકારના છે. (૧)સાધારણ (૨)અસાધારણ. જે ગુણો અમુક જ દ્રવ્યમાં હોય અને અન્યમાં ન હોય, તે ગુણો જેદ્રવ્યના હોય તે-તે દ્રવ્યના અસાધારણ ગુણો કહેવાય. જેમકેચેતના એઆત્માનોઅસાધારણ ગુણ છે. કેજે બીજા કોઈ દ્રવ્યમાં હોતો નથી વર્ણાદિ ચતુષ્ક એ પુદ્ગલનો આસાધારણ ગુણ છે તે બીજા કોઈ દ્રવ્યમાં હોતો નથી. -જે ગુણો અનેક દ્રવ્યોમાં હોય તે સાધારણ ગુણો કહેવાય જેમ કે અસ્તિત્વ જોયત્વ વગેરે આ ગુણો સર્વ દ્રવ્યમાં રહે છે. દૂવ્ય ગુણ પર્યાયના રાસના આધારે વિશેષ ગુણોનું વર્ગીકરણ | દુવ્ય આત્મા | પુદ્ગલ | ધર્મ | અધર્મ | આકાશ કાળ-[2] જ્ઞાન ગતિeતુતા સ્થિતિeતુતા અવકાશદાન વર્તના દર્શન ગંધ ષ | સુખ રસ વીર્ય સ્પર્શ ણ ! ચેતનત્વ અચેતનત્વ અચેતનત્વ અચેતનત્વ અચેતનત્વ અચેતનત્વ અમૂર્તત્વ મૂર્તત્વ અમૂર્તત્વ અમૂર્તત્વ અમૂર્તત્વ અમૂર્તત્વ પર્યાયના ભેદોઃપર્યાયના બે ભેદ કહ્યા છે. (૧)વ્યંજન પર્યાય (૨)અર્થપર્યાય વર્ણ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૧)વ્યંજન પર્યાય- ત્રિકાળ સ્પર્શી પર્યાયને વ્યંજન પર્યાય કહે છે. (૨)અર્થ પર્યાય- સૂક્ષ્મ વર્તમાન કાળ સ્પર્શી પર્યાય તે અર્થ પર્યાય છે. –અહીં જીવના મનુષ્યપણાને આધારે બંનેને ઘટાવીએ તો –૧ જન્મથી મરણ પર્યન્તની અવસ્થા તે વ્યંજન પર્યાય નું ઉદાહરણ છે -૨ બાળ,તરુણ યુવાન પ્રૌઢ,વૃધ્ધ આદિ અવસ્થા તે અર્થ પર્યાયનું ઉદાહરણ છે. ૪ સમગ્ર સૂત્રનો સારાંશ - -૧ જેમાં ગુણ અને પર્યાય હોય તે વ્ય કહેવાય છે. -ર પ્રત્યેક દ્રવ્ય પોતાના પરિણામી સ્વભાવના કારણથી સમયે સમયે નિમિત્ત પ્રમાણે ભિન્ન ભિન્ન રૂપમાં પરિણત રહે છે. અર્થાત વિવિધ પરિણામોને પ્રાપ્ત કરે છે. -૩ દ્રવ્યમાં પરિણામ ઉત્પન્ન કરવાની જે શકિત તે જ એ દ્રવ્યનો ગુણ કહેવાય છે. -૪ અને તે ગુણ જન્ય પરિણામને પર્યાય કહેવાય છે. -૫ ગુણ કારણ છે અને પર્યાય કાર્ય છે. -એક દ્રવ્યમાં શક્તિ રૂપ અનન્તગુણ છે અને ભિન્ન ભિન્ન સમયને આશ્રીને થતા સૈકાલિક પર્યાય પણ મનન છે. -૭ આ પર્યાયો વ્યકિતશઃ સાક્ષાત્ત છે અને પ્રવાહની અપેક્ષાએ નાદિ અનન્ત છે. –૮ જીવ એ દ્રવ્ય છે કેમ કે તેમાં ચેતનાદિ અનંત ગુણો છે અને જ્ઞાન દર્શન રૂપવિવિધ ઉપયોગ આદિ અનંત પર્યાયો છે. -૯ પુદ્ગલ એ દ્રવ્ય છે કેમ કે તેમાં વર્ણઆદિ અનંત ગુણો છે અને નીલ-પીત આદિ અનંત પર્યાયો છે. –૧૦ એ જ રીતે ધર્મ;અધર્મ, આકાશ એ ત્રણે દ્રવ્યો છે. અનુક્રમે ગતિ સ્થિતિ અને અવગાહ એ તેના ગુણ છે અને તે-તે સમયે, તે-તે પ્રદેશ આશ્રિત જીવ અને પુલને ગતિ સહાય સ્થિતિ સહાય કે અવગાહ દાન એ અનુક્રમે તેના પર્યાયો છે. * પ્રશ્નઃ જૈન દર્શનમાં તો દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બે નયના કથન પ્રસિધ્ધ છે. તેથી દ્રવ્ય અને પર્યાય સંજ્ઞા તો સિધ્ધ જ છે. પણ આ “ગુણ' સંજ્ઞા તમે ક્યાંથી લાવ્યા? -સમાધાન. ગુણ એ દ્રવ્યનું અન્વયે અંશ છે. નિત્ય છે. સહવર્તી છે અને આ ગુણને આશ્રીને જ તેના પર્યાયો છે જો ગુણનેજ માનવામાં નહીં આવે તો પર્યાયોનું અસ્તિત્વ જનહીં રહે-જેમકે પુદ્ગલમાં વર્ણ નામનો ગુણ નહીં માનો તો લીલો-પીળો-કાળા-ધોળો વગેરે પર્યાયો આવશે કયાંથી? વળી વ્યાર્થિક નય એટલે સામાન્યને ગ્રહણ કરે છે. હવે ગુણ એજયારે દ્રવ્યનું સામાન્ય રૂપજ છે. ત્યારે તેના ગ્રહણને માટે વ્યાર્થિક નયથી ભિન્ન કોઈ અન્ય નયની આવશ્યકતા જ રહેતી નથી. U [8] સંદર્ભઃ$ આગમ સંદર્ભगुणाणमासओ दव्वं एगदव्वस्सिया गुणा Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ અધ્યાય: ૫ સૂત્રઃ ૩૮ लक्खणं पज्जवाणं तु उभओअस्सिया भवे * उत. अ.२८-गा. ६ # તત્વાર્થ સંદર્ભઃ(૧) દ્રવ્યના : ૫:૪૦ (૨)તાવ: પરિણામ: ૫:૪૨ (૩) વ્યિયૌવ્ય યુક્ત સત્ :૨૬ # અન્ય ગ્રન્થ સંદર્ભ- દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ U [9]પદ્ય પદ્ય-સૂત્ર ૩૭-૩૮-૩૯નું સંયુકત (૧) ગુણ અને પર્યાય વાળું દ્રવ્ય જિનવર કહે સદા કાળને કોઈ દ્રવ્ય કહે છે અનંત સમયી સર્વદા (૨) સુત્ર ૩૭ થી ૪૦નું સંયુકત પદ્યઃ પર્યાયો ગુણથી જ દ્રવ્ય બનતું, દ્રવ્યશ્રયી છે ગુણો પોતે નિર્ગુણ તોય દ્રવ્ય મહીં તે નિત્યે વસેલા ગુણો કો આચાર્ય કહે અનંત સમયો પર્યાય છે કાળના તેથી દ્રવ્ય ગણાયકાળ પણ એ ભાવિ ભૂતે ચાલુઆ U [10]નિષ્કર્ષ-દવ્યગુણ અને પર્યાયત્રણ શબ્દોથી જણાતુંઆનાનકસૂત્રસમગવિશ્વ વ્યવસ્થા અને જીવના વિકાસક્રમને આવરી લે છે. આવડા નાના સૂત્ર ઉપર પૂ.યશોવિજયજી મહારાજાએ આખોરાસ બનાવેલો છે. જૈનદર્શનનું જબરદસ્ત તત્વજ્ઞાન આ સૂત્રમાં ગુંથાયેલું છે અને પરમાત્મા પણ છબસ્થ કાળમાં દ્રવ્ય-ગુણ-પર્યાયની જ ચિંતવના કરે છે. નિષ્કર્ષ જન્ય વાત એ જ છે કે પ્રત્યેક જીવ પુદ્ગલને જો દ્રવ્ય સ્વરૂપે જ જોવામાં આવશે તેની પ્રત્યેક અવસ્થાને પર્યાય સ્વરૂપે જ સ્વીકારવામાં આવશે, તો જીવનમાં કયાંય રાગ-દ્વેષ કરવાપણું કે રતિ અરતિ મોહનીય સ્થાનકનું સેવન રહેશે જ નહીં જીવ કે પુદ્ગલ પ્રત્યે કોઈ મોહજન્ય પરિણામો નું ઉદ્દભવવા પણું નહીં રહે. આત્મા કેવળ સ્વ જીવદૂત્રની વિચારણામાં સ્થિર બની તેના સહભાવી એવા અનન્ય ગુણોને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરી શકશે તો મનુષ્યત્વ આદિ સર્વે પર્યાય-અવસ્થાને પાર કરીને અંતિમ પર્યાય એવી સિધ્ધ અવસ્થાને પામી શકશે. S S S US (અધ્યાયઃ૫-સૂત્ર:૩૮) U [1]સૂત્રહેતુ કાળને વિશે સૂત્રકાર મહર્ષિ નિરૂપણ કરે છે [2] સૂત્રમૂળ-“ શ્વેત્યે [3] સૂત્ર પૃથક-~: - વ ત ા *દિગમ્બર આમ્નાયમાં મગ્ન એ મુજબનો જ પાઠ છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ [4]સૂત્રસારઃ- કોઇક [આચાર્ય કહે છેકે]કાળ પણ [દ્રવ્ય]છે [] [5]શબ્દશાનઃ બ: કાળ, વર્તનાદિ જેના લક્ષણ છે તે ૬ - પણ - તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કૃતિ - એ પ્રમાણે [કહે છે] एके કોઇક [આચાર્ય ] [] [6]અનુવૃત્તિ:- મુળપર્યાયવવ્યમ્ સૂત્ર ૬:૩૭ થી દ્રવ્યમ્ ની અનુવૃત્તિ [] [7]અભિનવટીકાઃ- સૂત્રકાર મહર્ષિએ અત્યાર સુધીમાં ધર્માદિક પાંચ દ્રવ્યોનું અનેક અપેક્ષાએ વર્ણન કર્યુ. તેમાં ધર્માદિ પાંચેના ઉ૫કાર[-કાર્ય] ના વર્ણન કરતા કાળ ના વર્તનાદિ ઉપકાર [-કાર્ય ને પણ જણાવેલું હતુ. પણ કાળ શું છે? દ્રવ્ય કે પર્યાય? તે વિશે કોઇ જ સ્પષ્ટતા હજી સુધી કરાઇ નથી. તેથી શંકા થાય કે કાળ એ પાંચ દ્રવ્યોથી ભિન્ન એવું કોઇ છઠ્ઠું દ્રવ્ય છે. અથવા પાંચે દ્રવ્યોમાં અંતર્ભૂત કોઇ તત્વ કે પર્યાય છે? -કારણકે કાળના વર્તનાદિ લક્ષણો [-કાર્યો કે પર્યાયો] ને જણાવતી વખતે પણ ધર્માસ્તિકાય આદિની માફક એમાં દ્રવ્યત્વનુંવિધાન કરેલ નથી. આવુંવિધાન કરવાનો હેતુ શો છે? આ અને આવા પ્રશ્નોના ઉત્તરને માટે આ સૂત્રની રચના કરતા જણાવેછેકે - હે તુ આવાર્યા વ્યાપક્ષતે મોઽપદ્રવ્યમ્ કૃત્તિ કોઇ કોઇ આચાર્ય કહે છે કે “કાળ પણ દ્રવ્ય છે” काल:- अद्धा समय કાળ શબ્દ સંજ્ઞારૂપે પ્રસિધ્ધ છે. છતાં તેના પર્યાય રૂપે ‘‘અાસમય’’એવો શબ્દ પણ આગમ માં જોવા મળે છે બાકી કાળની કોઇ વ્યુત્પત્તિ જન્ય વ્યાખ્યા અમને જોવા મળેલ નથી. ~:- કાળ સાથે જોડાયેલ પદ 7 છે તેને માટે કેટલાંકનું એવું કથન છે કે પૂર્વસૂત્ર માંથી દ્રવ્ય શબ્દની અનુવૃત્તિ ખેંચવા માટે સૂત્રકાર અહીં હૈં અવ્યય પ્રયોજેલછે. - પરંતુ હારિભદ્રીય વૃત્તિમાં સ્પષ્ટ જણાવે છે કે 7 રાષ્ટ્રો પ શત્વાર્થ: । ગોવિદ્રવ્યમ્ અર્થાત્ ત્ત્વ શબ્દ પિ[પણ]શબ્દનો ઘોતક છે. કેમ કે કાળ ‘‘પણ’’દ્રવ્ય છે એવા એકમતને અહીં રજૂ કરવાનો આશય છે. *ત્તિ જે:- સૂત્રમાં વૃત્તિ જે શબ્દ થકી એક મત આવો પણ છે. એમ કહીને સૂત્રકાર મહર્ષિ કાળને દ્રવ્ય માનતા પક્ષના મંતવ્ય ને જણાવે છે. તે તુ આચાર્યાં । ‘‘કોઇક આચાર્યો’’ આમ પણ કહે છે તેવું જણાવવાતિ જે શબ્દ પ્રયોજાયેલ છે. આ રીતે વિધાન કરવા પાછળના સૂત્રકારના બે આશય હોય તેવું જણાય છે. -૧ સ્વયં-પોતે કાળને દ્રવ્ય તરીકે ગણવાનો મત સ્વીકારતા કે પ્રગટ કરતા નથી. કેમ કે જો પૂ.ઉમાસ્વાતિજી મહારાજાને સૂત્ર રચના વખતે કાળ દ્રવ્ય સ્વરૂપે ઇષ્ટ હોત તો સૂત્ર રચના કેસ્વોપજ્ઞ ભાષ્ય રચના કરતી વેળા ક્યાક પણ કાળનો દ્રવ્ય તરીકે ઉલ્લેખ કર્યો હોત તેને બદલે પ્રસંગે પ્રસંગે કાળનો દ્રવ્ય રૂપે ઉલ્લેખ ન કરવાનું પૂજયશ્રી એ બરાબર ધ્યાન રાખેલ છે. —આગળ વધીને કહીએ તો આ અધ્યાયના સૂત્રઃ૨ સૂનિ નીવાશ્વ ના ભાષ્યમાં પવૃષિ મવૃત્તિ એવુંસ્પષ્ટ વાક્ય લખીને દ્રવ્યોની સંખ્યા પાંચની જ છે તેવું કહી દીધું છે Page #158 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૫ સૂત્ર ૩૮ ૧૫૭ –લોકાકાશના અવગાહમાં પણ ધર્માદિ ચાર દ્રવ્યોને જ જણાવેલ છે. –વળી નીવ રૂપે પણ કાળનો અલગ ઉલ્લેખ કયાંય કર્યો નથી. –આગમમાં જોખ્યમંતે ! ગતિ તુવૃંડુ ? મમ વીવા વેવ નીવા વેવ જીવ અને અજીવ એજ કાળ છે. એમ કહીને કાળની સ્વતંત્ર ગણના છોડી દીધાનો પાઠ પણ છે. -બીજી તરફ કાળને દ્રવ્ય ગણતા આચાર્યો પરત્વે તેઓએ કોઈ વિરોધી મત પણ પ્રગટ કર્યો નથી. - કેટલાંક આમ માને છે એમ કહીને તેઓના મત રજૂ કરેલ છે -આ રીતે બીજાનો મત ટાંકવાનું કાર્યસમગ્ર તત્વાર્થસૂત્રમાં સૂત્ર રૂપે આ એકજ સ્થાને જોવામાં આવેલ છે. કેમકે ગામ સૂત્રો માં કાળનોદ્રવ્ય રૂપે ઉલ્લેખ કરતો પાઠ પણ છે. ઋતિ णं भंते दव्वा पण्णत्ता ? गोयमा छ दव्वा पण्णत्ता, तं जहा-धम्मस्थिकाए, अधम्मत्थिकाए, आगसत्थिकाए, जीवत्थिकाए, अद्धासमए –નવતત્વ પ્રકરણોમાં પણ અજીવ ના ભેદ દર્શાવતા ગાથા ૮ ધમાધમ્મા I.. વફા માં કાળનો અજીવ રૂપે ઉલ્લેખ થયો છે. તેઓના પોતાના રચેલા નવતત્વ પ્રકરણ ગાથા ૨૨માં પણ ગોવાનીવા દ્રવ્યમતિ પવિયંમત એવો ઉલ્લેખ છે. અર્થાત્ તત્વાર્થ સૂત્રમાં સૂત્રકારને “કાળ” દ્રવ્ય રૂપે ઈષ્ટ નથી અને છતાં કેટલાંક આચાર્યોને ઈષ્ટ છે તે પરત્વે વિરોધ પણ નથી. જ વિશેષઃ- કોઈક આચાર્ય કાળને દ્રવ્ય રૂપે માને છે એવા કથન થી સૂત્રકાર મહર્ષિ આપણને જણાવે છે કે કાળ એ સર્વસંમત સ્વતંત્ર દ્રવ્ય રૂપે અસ્તિત્વ ધરાવતું દ્રવ્ય નથી. –રરૂત્ય શબ્દ થી કાળનું અનિયમિત પણ સ્પષ્ટ કર્યું છે. અર્થાત્ ધર્માદિપાંચદ્રવ્યોની માફક તે નિયમિત નથી. આ વાતની પુષ્ટિ કાળના ક્ષેત્ર પ્રમાણથી પણ પ્રાપ્ત થાય છે. કેમકે ક્ષેત્ર થી વ્યવહાર કાળને અઢી દ્વીપ પ્રમાણ અર્થાત મનુષ્ય લોકવર્તી રૂપે પણ જણાવાયો છે. જયારે ધર્માદિ પાંચે દ્રવ્યો ક્ષેત્રથી સમગ્રલોક પ્રમાણ કહેવાયા છે. -૩ કાળ જેવી કોઈક વસ્તુ છે તેનો તો અસ્વીકાર થઈ જ ન શકે કેમ કે જગતની સત્તા, જગતમાં થતા ફેરફાર, ક્રમથી કાર્યની પૂર્ણતાનાના મોટાનો વ્યવહાર વગેરે કાળ વિના ઘટીન શકે. – વળી શાસ્ત્રોમાં અનાદ્રિ અનંત, સદ્ધિ સાંત, અનાદ્રિ સાંત, સાદ્રિ અનંત એ રીતે જે કથનો છે તે પણ કાળને આશ્રીને છે -કાળ લોકપ્રકાશમાં પણ કાળના દ્રવ્યપણા વિશે બંને પ્રકારની વિસ્તૃત દલીલો છે માટે - કાળ જેવું કોઈક તત્વ છે તે વાત સુનિશ્ચિત છે માત્ર તે દ્રવ્યરૂપ છે કે ગુણ પર્યાય રૂપ? એ વિશે જ મતભેદ છે. [જો કેતત્વાર્થસૂત્રમાં તો કાળને સ્વતંત્રદ્રવ્ય નથી જગમ્યુ તે વાત સુનિશ્ચિત છે] બાકી કાળના વર્તનાદિ ઉપકાર તો સૂત્રકારે પણ કહ્યા જ છે. 0 [B]સંદર્ભઃ૪ આગમ સંદર્ભઃ- છવિદે ત્રે પણ તે નહીં ધમ્મથિઅધMથિ, Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા आगासत्पिकाए जीवास्थिकाए, पुग्गलत्पिकाए अद्धा समये अ. से तं दव्वणामे अनुयोग. જૂ. ૨૨૩-રૂ (મદ્ધસમ-). ૪ તત્વાર્થ સંદર્ભઃ(१) वर्तना परिणामा क्रिया परत्वा परत्वे च कालस्य-५:२२ (૨)સોનોસમય: ૫:૩૧ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)નવતત્વ ગાથા ૮,૯ વિવરણ (૨) કાળ લોકપ્રકાશ સર્ગઃ૨૮-કાળ દ્રવ્ય છે કે નથી તેની વિસ્તૃત ચર્ચા D [9] પધઃ- આ સૂત્રના બંને પદ્યો પૂર્વ સૂત્ર ૩૭ માં કહેવાઈ ગયા છે. U [10]નિષ્કર્ષ- આ સૂત્રનો નિષ્કર્ષ હવે પછીના સૂત્ર ૩૯માં સાથે જ જણાવેલો છે. _ _ _ _ _ (અધ્યાયઃ૫-સૂત્ર ૩૯) [1]સૂત્રોત:- ઉપરોકત જે “કાળ''નું કથન છે તેના વિશેષ સ્વરૂપને જણાવે છે. [2]સૂત્ર મૂળ - સોનગ્નસમય: [3સૂત્ર પૃથક : મનન્ત -સમય: U [4] સૂત્રસાર તે [કાળ] અનંત સમય પ્રમાણ છે. U [5]શબ્દજ્ઞાનઃસ --તે,કાળ નો સમય:- સમય એ કાળનું માપ છે, તેનું પ્રમાણ કહે છે. 1 [6]અનુવૃત્તિઃ- શ્વેત્યેૐ :૩૮ ૮ ની અનુવૃત્તિ U [7]અભિનવટીકાઃ-પૂર્વ સૂત્ર ૩૮ માં જે કાળ દ્રવ્યનો ઉલ્લેખ કરેલો છે તે અનંત સમયરૂપ છે. જેમાં વર્તમાન સમય તો એક સમય પ્રમાણ જ છે. પણ ભૂત અને ભાવિ સમયોનું પ્રમાણ અનન્ત છે. આ સૂત્રથકીસૂત્રકારનું કહેવું છે કે કાળઅનંતપર્યાયવાળોછેજે રીતે પૂર્વે ૩.પૂ.રરમાં વર્તન વગેરે પર્યાયોને જણાવ્યા તે રીતે આ સૂત્ર થકી કાળના સમય રૂપ પર્યાયોને જણાવે છે. જેમાં વર્તમાન કાળરૂપ સમયપર્યાય તો ફકત એકજ હોય છે. પરંતુ અતીત અનાગત સમયના પર્યાય અનંત હોય છે. તે વાતને જણાવવા માટે જ સૂત્રકાર મહર્ષિએ કાળને સોગનન્તસમય: એમ કહ્યું છે. * : તે, પૂર્વસૂત્રઃ૩૮માં જે ૮ શબ્દ છે તેની અહીં અનુવૃત્તિ કરવી છે. માટે ૮ ને બદલે તેનું સર્વનામ મુકયું અને એ રીતે પરોક્ષ સૂચન કર્યું કે ૮ શબ્દનું અનુકર્ષણ કરવું * બનાસમય:આ પદમાં બે શબ્દ જોડાયેલા છે અનન્ત અને સમય Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૩૯ સમય :- સમય એટલે કાળનો અંતિમ અવિભાજય સૂક્ષ્મ અંશ - જેમ પુદ્ગલ કે જેના બે વિભાગ ન થઈ શકે તેવા અવિભાજય અંતિમ અંશ ને પ્રદેશ કે પરમાણુ કહેવાય છે. તેમ કાળનો અવિભાજય અંતિમ અંશ ને પ્રદેશ કે પરમાણુ કહેવાય છે. તેમ કાળનો અવિભાજય એવો અંતિમ સૂક્ષ્મ અંશ છે તેને સમય કહેવામાં આવે છે. – તેના વિશે સ્પષ્ટીકરણ કરતા લોકપ્રકાશ ગ્રન્થમાં કહ્યું છે કે આંખના એક પલકારામાં અસંખ્યાત સમય પસાર થઇ જાય છે. સર્ગઃ૨૮ શ્લોક ૨૦૩ – ““અત્યન્ત સૂક્ષ્મ હોવાથી યોગી પણ જે કાળનો વિભાગ કરી શકે નહીં તેને સિધ્ધાંતમાં સમય કહેલો છે “કોઈ યુવાન અને બળવાન પુરુષ એક જીર્ણ વસ્ત્ર જોરથી ફાડે તે વખતે તેના સડેલા એક તંતુને તૂટતાં જેટલો કાળ લાગે, તેટલા કાળનો જેઅસંખ્યાતમો ભાગ હોય, તે સમય કહેવાય છે. એમ તત્વ વેદીઓએ સિધ્ધાંતમાં કહ્યું છે. – કારણ કે તે એક સડેલા તંતુમાં ઘણા સૂક્ષ્મ ભાગ હોય છે જેને પલ્મો કહેવાય છે. અને દરેક પલ્મ એક ક્ષણમાં છેદાય એવા અસંખ્ય સંઘાતો [પરમાણુના સ્કંધો હોય છે તે સંઘાતોને અનુક્રમે છેદતાં જૂદા જૂદા સમયો લાગે છે. તેથી એક તંતુ છેદતાં અસંખ્યાત સમયો જાય છે. –એજ પ્રમાણે કમળનાસો ઉપરાઉપરમુક્લા પત્રોને ભાલા વડેપૂરા જોરથી વીંધતા, આંખનું મટકું મારતા કે ચપટી વગાડતાં અસંખ્ય સમય લાગે છે એમબુધ્ધિમાન માણસોએ જાણવું – આવા એક સમયનું સ્વરૂપ અરિહંતો જાણે છે, તો પણ તેઓ તે સમય અત્યંત સૂક્ષ્મ હોવાથી વ્યકિતગત એક-એક સમય બીજાઓને બતાવી શકતા નથી. લોકપ્રકાશ સર્ગ. ૨૮ શ્લો.૨૦૩ થી ૨૦૯ જ ના સમયે આપણે જે સમય ની વ્યાખ્યા જોઈ તેની પૂર્વે સૂત્રકાર મહર્ષિ એ અનન્ત એવું વિશેષણ મુકયું છે તે સમયના પ્રમાણને જણાવે છે. – કેમ કે કાળના ત્રણે ભેદ છે. (૧)વર્તમાન (૨)ભૂત ૩)ભવિષ્ય. તેમાં વર્તમાન કાળ એક સમયનો છે. જયારે ભૂત અને ભવિષ્યકાળ બંને અનંત સમયના છે. અહીં ભૂત અને ભવિષ્યકાળને આશ્રયી કાળને કાળને અનંત સમય પ્રમાણ કહ્યો છે. - ભૂતકાળ અનાદિ સાંત છે અને ભવિષ્યકાળ સાદિ અનંત છે. જો કે બંનેમાં અનન્તત્વ રહેલું છે તો પણ અલ્પબદુત્વની અપેક્ષાએ બંનેમાં મોટું અંતર છે. કહેવાય છે કે અભવ્યોથી અનંતા સિધ્ધો છે. સિધ્ધો થી અસંખ્યાત ગુણ ભૂતકાલીન સમયો છે. ભૂતકાળના સમયોથી અનંતગુણ ભવ્ય જીવો છે. ભવ્ય જીવોથી અનન્તગુણ ભવિષ્યકાળના સમયો છે. આ ગણીત મુજબ ભૂતકાળના અનંતા કરતા ભવિષ્યકાળનું અનંતુ વધારે મોટું છે. તો પણ સમગ્ર કાળની ગણનાતો અનંત સંખ્યામાં જ થવાની છે. માટે સૂત્રકાર મહર્ષિ કાળને અનંત સમય કહે છે. જ વિશેષ:- કાળને સમજવા માટે પ્રસ્થાન્તરમાં તેના બે ભેદો કહ્યા છે (૧)વ્યવહાર કાળ (૨)નિશ્ચય કાળ 3 વ્યવહાર કાળઃ-સમય,આવલિ, મુહૂર્ત,દિવસ,પક્ષ, માસ,વર્ષ,પલ્યોલમ,સાગરોમપ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૦ તત્ત્વાથધિગમ સૂત્ર અભિનવટીકા ઉત્સર્પિણી,અવસર્પિણી, કાળચક્ર વગેરે વ્યવહાર કાળ છે. -(૧)સર્વપ્રથમ સમયનું સ્વરૂપ જણાવી ગયા -(૨)આવા ૯ સમયોનું એક જધન્ય અંતર્મુહર્ત થાય -(૩)જધન્ય યુકત અસંખ્ય[ચોથા અસંખ્યાતા પ્રમાણ] સમયોની એક આવલી -(૪)૨૫૬ આવલિકા નો એક ક્ષુલ્લક ભવ થાય છે. -(૫)સાધિક ૪૪૪આવલિકાનો એક શ્વાસોચ્છવાસ અર્થાત્ પ્રાણ થાય છે. -કોઈ સંપૂર્ણ નીરોગી પુરુષ હોય,પરિપૂર્ણ ઇન્દ્રિય વાળો,બળવાન, યુવાન,અવ્યાકુલ, માર્ગે ચાલવાના શ્રમરહિત,સુખાસન ઉપર બેઠેલો હોય તેવા પુરુષનો જે એક ઉચ્છવાસનિઃશ્વાસ તેને પ્રાણ કહે છે. -(૬)આ પ્રમાણ બીજી રીતે ગ્વાસોચ્છવાસ અર્થાત્ પ્રાણની વ્યાખ્યા કરતા જણાવેલ છે કે- ૧૭મા શુલ્લકભવનો ૧-પ્રાણ થાય -(૭) ૭-પ્રાણનો એક સ્તોક થાય છે. -(૮) સ્તોકનો એક લવ થાય છે. -(૯)૩૮ લવની એક ઘડી થાય છે. -(૧૦) ૭૭લવઅથવાબેઘડી અથવા ૫૫૩૬ ક્ષુલ્લકભવ અથવા ૧,૬૭,૭૭, ૨૧૬ આવલિકા બરાબર એક ર્મુહૂર્ત થાય -(૧૧)૧ સમયજૂન ર ઘડી બરાબર ૧ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત થાય -(૧૨) ૩૦ મુહૂર્ત નો એક દિવસ-અહોરાત્ર થાય (૧૩)૧૫ દિવસે નો એક પક્ષ-પખવાડીયું થાય. -(૧૪)૨ પક્ષ એટલે કે ૩૦ દિવસનો એક મહિનો થાય -(૧૫)દ માસનું એક અયન-ઉતરાયન કે દક્ષિણાયન થાય -(૧૬) ૨ અયન અથવા ૧૨ માસ અથવા ૩૬૦ દિવસનું ૧-વર્ષ થાય -(૧૭)પ વર્ષનો ૧-યુગ થાય -(૧૮)૮૪ લાખ વર્ષે-૧ પૂર્વાગ થાય (૧૯)૮૪ લાખ પૂર્વાગ કે ૭૦૫૬૦,૦૦,૦૦,૦૦,૦૦૦વર્ષનું એક પૂર્વ -(૨૦)અસંખ્ય વર્ષે એક પલ્યોલમ -(૨૧)૧૦ કોડાકોડી પલ્યોલમ=1 સાગરોપમ -(૨૨)૧૦ કોડાકોડી સાગરોમા=૧ઉત્સર્પિણી અથવા ૧-સવસર્પિણી -(૨૩)૨૦ કોડાકોડી સાગરોમ=૧કાળચક્ર -(૨૪)અનંતકાળ ચક્ર બરાબર એક પુલ પરાવર્તન (૨૫) અનંત પુદ્ગલ પરાવર્તન નો ભૂતકાળ અને તેથી પણ અનંતગુણા પુદ્ગલ પરાવર્તનનો ભવિષ્યકાળ આ સમગ્ર વિસ્તાર વ્યવહાર કાળને જણાવે છે, જે માત્ર લોકમાંજ છે લોકમાં પણ માત્ર અઢી દ્વીપમાં જ આ કાળ પ્રવર્તે છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૩૯ નિશ્ચયકાળઃ- પૂર્વે સૂત્ર૨૨:માં જણાવ્યા મુજબનો વર્તના િલક્ષણ વાળો કાળ તે નિશ્ચય કાળ કહેવાય છે. આ નૈશ્ચયિક કાળ લોક અને અલોક બંનેમાં હોય છે. વર્તનાઃ- સાદિ સાંત વગેરે ચાર ભેદે કોઇપણ સ્થિતિમાં કોઇપણ રીતે દ્રવ્યોનું હોવું તે પરિણામઃ- દ્રવ્યોની પરિણતિ-નવાપણું કે જૂના પણું તે પરિણામ યિાઃ- ભૂત-વર્તમાન કે ભાવિ એવી પદાર્થોની ગતિ,સ્થિત્યાદિ ચેષ્ટા તે ક્રિયા પરાપરત્ન:- કોઇપણ પદાર્થજેના આશ્રયથી પહેલો થાય તે પર અને પછી થાય તે અપર જેમ કે ૧૦ વર્ષના છોકરાથી ૧૬ વર્ષનો છોકરો મોટો-૫૨-કહેવાય નોંધઃ-આ લક્ષણો સૂત્ર ૫:૨૨ માં વિસ્તારથી ચર્ચેલા છે. સૂક્ષ્મદ્રષ્ટિથી વિચારતા કાળ એ ધ્રૂવ્ય નથી, પણ દૂવ્યના વર્તનાદિ પર્યાય સ્વરૂપ છે. જીવાદિ ધ્રૂવ્યોમાં થતાં વર્તનાદિ પર્યાયોમાં કાળ ઉપકારક હોવાથી પર્યાય અને પર્યાયીના અભેદ વિવક્ષાથી ઔપચારિક [ઉપચારથી]દ્રવ્ય કહેવામાં આવે છે. પ્રશ્નઃ-જોપર્યાય અને પર્યાયી [અર્થાતદ્રવ્ય]નાઅભેદનીવિવક્ષાથીજોકાળનેદ્રવ્ય કહેવામાં આવેતો વર્તનાદિ પર્યાયો જેમ અજીવના છે તેમ જીવના પણ છે. એટલે કાળને જીવ-અજીવ ઉભય સ્વરૂપે કહેવો જોઇએ તેને બદલે શાસ્ત્રમાં કાળને અજીવ સ્વરૂપ કહ્યો છે તેનું શું કારણ? સમાધાનઃ- આ ઐશ્ચયિક કાળ જીવાજીવ ઉભય સ્વરૂપજ છે. આગમમાં નીવા જેવ અનીવા વેવ ત્તિ એમ પણ કહ્યું છે. [જો કે આગમમાં તો છ ા પળત્તા કહી કાળને દ્રવ્ય પણ ગણેલું છે તેવાત અહીં અપ્રસ્તુત હોવાથી વિશેષ ચર્ચા કરેલ નથી] તેથી કાળ જીવાજીવરૂપ છે જ પણ જીવ કરતા અજીવ દ્રવ્યની સંખ્યા અનંતગણી હોવાથી બહુલતાને આશ્રીને અહીં ગનીવ ના ભેદમાં કાળને ગણાતું હોય છે. ] [8]સંદર્ભ: આગમ સંદર્ભ:- અળતા સમયા મા૰ ૧.૨ ૩.ફૂ. ૭૪૭૪-૬-૨ જે તત્વાર્થ સંદર્ભ:- વર્તનાપરિણામક્રિયા પરત્નારત્વે વૃ ાસ્ય ૬:૨૨ અન્ય ગ્રન્થ સંદર્ભઃ-(૧)નવતત્વ ગા. ૧૩ વિસ્તાર (૨)દ્રવ્ય લોક પ્રકાશ સર્ગ:૨૮ [9]પદ્યઃ- આ સૂત્રના બંને પઘો પૂર્વસૂત્રઃ૩૭ માં કહેવાઇ ગયા છે [10]નિષ્કર્ષ:- આ બે સૂત્ર થકી અનંત સમય પર્યાત્મક કાળ ક્રૂવ્ય છે અથવા કાળ પણ જીવાજીવનો પર્યાય છે તેવું કહ્યું પણ સમય છે-કાળછે તે વાતના અસ્તિત્વનો ઇન્કાર થઇ શકે તેમ નથી. આ કાળ દ્રવ્ય જે વ્યવહારિક કાળ ગણાવે છે તેમાં એક માપ છે પુદ્ગલ પરાવર્તન. જે જીવ એક વખત સમ્યક્તવ ને સ્પર્શે તે વધુમાં વધુ અર્ધ પુદ્ગલ પરાવર્ત કાળમાં મોક્ષે જાય. આપણે પણ સમ્યકત્વ પામીને આ વ્યવહાર કાળનીજ ગણના કરવાનીછે. કયારે આપણે પણ અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ પૂરો કરીને મોક્ષમાં જઇએ અને મોક્ષમાં પણ જે સાદિ અનંત અ પ/૧૧ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સ્થિતિ કહેલી છે. તેવી સાદિ અનંત કાળની વર્તનારૂપ નૈયિક કાળને પણ આપણે જાણ્યા પછી પ્રત્યક્ષ અનુભવવા માટે મોક્ષને પામવા પુરુષાર્થ કરવો જોઈએ DOODOO (અધ્યાયઃ૫-સૂત્રઃ૪૦) U [1]સૂત્રહેતુઃ- સૂત્રમાં જે ગુણ શબ્દ જણાવેલો હતો તેના લક્ષણને કેસ્વરૂપને આ સૂત્રથકી જણાવે છે. [2સૂત્રમૂળ-વ્યથા નિર્ગુણ ગુણ: [3]સૂત્ર પૃથક-દ્રવ્ય - ગાય નિgT: JIT: U [4]સૂત્રસાર - જિદ્રવ્ય ને આશ્રીને રહે [અને પોતે નિર્ગુણ હોય તિગુણ. U [5]શબ્દશાનઃવ્ય-દ્રવ્ય,આ વ્યાખ્યા પૂર્વે કહેવાઈ ગઈ છે. વ્યાશ્રય-દ્રવ્યને આશ્રીને અથવા દ્રવ્યમાં રહેલા નિ-જેનામાં પોતામાં કોઈ ગુણ નથી તેવા કુળ-ગુણો. 1 [6]અનુવૃત્તિ - સ્પષ્ટ કોઈ સૂત્રની નિવૃત્તિ અહીં આવતી નથી. U [7]અભિનવટીક - પ્રવ્યનું લક્ષણ જણાવતી વખતે સૂત્ર માં “ગુણ” શબ્દનું કથન કરેલું હતું તે ગુણના સ્વરૂપ કે લક્ષણને જણાવતા સૂત્રકાર મહર્ષિ કહે છે કે “જે દ્રવ્યમાં હંમેશા રહે છે અને ગુણ રહિત છે તે ગુણ છે. જો કે પર્યાય પણ દ્રવ્યને આશ્રિત છે. અને ગુણરહિત પણ છે છતાં પર્યાયને ગુણ કહેવાય નહીં, કેમ કે પર્યાય નો સ્વભાવ ઉત્પાદ-વિનાશશીલ છે. પરિણામે તેદ્રવ્યમાં સદા રહેતા નથી પણ પર્યાયો રૂપે બદલાયા કરે છે માટે તેને દ્રવ્યાશ્રિત ગણ્યા નથી. જયારે ગુણ તો નિત્ય છે. સદાયે દ્રવ્યને આશ્રિત છે. આ એક મહત્વનો તફાવત ગુણ અને પર્યાય વચ્ચે રહેલો છે. માટે પર્યાયોને આ સૂત્રની વ્યાખ્યા લાગુ પડી શકે નહીં વ્ય:- આ શબ્દની વ્યાખ્યા પૂર્વે [...]કરાયેલી છે. -.-ટૂ રૂ૭ મુજબ કુળ-પર્યાયવદ્ દ્રવ્યમ્ દ્રવ્ય એટલે જેમાં ગુણ અને પર્યાય રહેલા છે તે દિવ્ય જ મwય-આધાર -આશ્રય શબ્દ દ્રવ્ય અને ગુણ વચ્ચેના ભેદભેદને સૂચવે છે. જેમ કે જ્ઞાન એ ગુણ છે, જે જીવ દ્રવ્યને આશ્રીને રહે છે. અહીં જ્ઞાન એ વાસ્તવમાં કંઈ જીવ દ્રવ્યથી ભિન્ન હોતું નથી. છતાં જીવમાં તો ચેતના ગુણ પણ છે તેનાસંદર્ભમાં જ્ઞાનગુણ જુદો પડે છે. અર્થાત્ જીવ એદ્રવ્ય છે. અને જ્ઞાન એ તેને આધારે આશ્રીને રહેલો ગુણ છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૪૦ * द्रव्याश्रयाः- द्रव्यम् एषाम् आश्रया: –જેનો આધાર દ્રવ્ય છે અથવા જે દ્રવ્યમાં નિત્ય રહે છે તેને દ્રવ્યા શ્રયા કહેવાય છે. * निर्गुणाः-न एषाम् गुणाः सन्ति इति निर्गुणा: –જેનામાં પોતામાં કોઈ ગુણ નથી હોતો તે નિર્ગુણ કહેવાય છે –જીવમાં જ્ઞાનાદિ ગુણ છે પણ જ્ઞાનાદિમાં બીજો કોઈ ગુણ ન હોય, એ રીતે પુદ્ગલમાં રૂપાદિ ગુણ છે પણ રૂપાદિમાં કોઈ ગુણ હોતો નથી. પરિણામે તેઓની સ્વયં ગુણ રહિતતા હોવાથી તેને નિર્ગુણ કહેવામાં આવે છે. -વળી જે ગુણમાં ગુણ હોવાનું કોઈ કથન કરે તો તે ગુણ ગુણ રૂપે રહેશે જ નહી. તેને બદલે દ્રવ્ય બની જશે. જ મુખ:- આ પૂર્વે સૂત્ર ૫:૩૭ ની અભિનવટીકામાં ગુખ ની વ્યાખ્યા કરાયેલી છે. -વળી આ સૂત્ર પોતે જ ગુણની વ્યાખ્યા રજૂ કરે છે. “જે દ્રવ્યોમાં સદા રહે અને સ્વયં ગુણોથી રહિત હોય તેને ગુણ કહે છે'' -પ્રમાણ નયતત્વલોકમાં ગુણોનું લક્ષણ સવિનો ગુIT: કહેલ છે. દ્રવ્યના સહભાવી - સદા દ્રવ્યની સાથે રહેનારા ધર્મોને ગુણ કહે છે. -દ્રવ્યમાં સદા વર્તતી એવી શકિતઓ કે જે પર્યાયની જનક રૂપે માનવામાં આવે છે. તેમનું નામજ મુળ જેમ કે વર્ણએ પુદ્ગલનો ગુણ છે. જે પુદ્ગલ દ્રવ્યમાં સદા સાથે રહે છે. અને તે લીલો, પીળો, સફેદ,કાળો,લાલ એ પાંચમાંના કોઈને કોઈ પર્યાયના જનક હોય જ છે. તેથી વર્ણ એ પુદ્ગલ દ્રવ્યનો ગુણ છે. જ વિશેષ:(૧)જીવના ગુણો-જ્ઞાન, દર્શન, સુખ,વિર્ય, ચેતનત્વ,અમૂર્તત્વ (૨) પુદ્ગલના ગુણો-વર્ણ, ગંધ, રસ, સ્પર્શ,અચેતનત,મૂર્તત્વ (૩)ધર્મ દ્રવ્યના ગુણો- ગતિ હેતુતા,અચેતનત્વ,અમૂર્તત્વ (૪)અધર્મ દ્રવ્યના ગુણો- સ્થિતિ હેતુતા, અચેતનત્વ,અમૂર્તત્વ (૫)આકાશ દ્રવ્યના ગુણો-અવકાશદાન, અચેતનત્વ,અમૂર્તત્વ આ ઉપરાંત દ્રવ્યના સામાન્ય ગુણો તરીકે (૧)અસ્તિત્વ(૨)વસ્તુત્વ(૩)દવ્યત્વ, (૪)પ્રમેયત્વ, (પ)અગુરુલઘત્વ અને (૬)સપ્રદેશત્વ એ છ સામાન્ય ગુણો છે. જે બધાં દ્રવ્ય ને માટે સામાન્ય કથિત છે. [આ સામાન્ય ગુણોની વ્યાખ્યા દ્રવ્યગુણ પર્યાયના રાસને આધારે જાણી લેવી. અત્રે તેનો ઉલ્લેખ કર્યો નથી.] U [8] સંદર્ભઃ આગમ સંદર્ભ ત્રુસિયા ગુIT T..૨૮-II. ૬ # તત્વાર્થ સંદર્ભ–આ સૂત્રનું મૂળ - ગુણપર્યાયવ દ્રવ્ય . -. ર૭ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અન્ય ગ્રન્થ સંદર્ભ: (૧)પ્રમાણ નય તત્વાલોક રત્નાવતારિકા ટીકા (૨)દ્રવ્ય ગુણ પર્યાયો નો રાસ [] [9]પધઃ(૧) સૂત્ર ૪૦ થી ૪૩ નું સંયુકત પદ્ય [૪૦] દ્રવ્યનો આશ્રય કરે જે, નિર્ગુણી તે ગુણ ભણું [૪૧] ષદ્ભવ્યનો જે ભાવવર્તી તેહ પરિણામજ ગણું; [૪૨] અનાદિ ને આદિ થકી તે, ભેદ બે પરિણામના, [૪૩] રૂપી અરૂપી વસ્તુઓની આદિ અનાદિ ભાવના (2) પદ્ય બીજું પૂર્વ સૂત્રઃ૩૭ ના પઘ સાથે કહેવાઇ ગયું છે. [] [10]નિષ્કર્ષ:- અહીં સૂત્રકાર જણાવે છે કે દ્રવ્યત્રયા.....મુળા:અર્થાત્ દરેક ગુણો પોતપોતાના દ્રવ્યને આશ્રયે રહે છે. પરિણામે કોઇ એક દ્રવ્યનો ગુણ નિશ્ચયથી બીજા દ્રવ્યને કંઇ કરી શકતો નથી, બીજા દ્રવ્યને કોઇ પ્રેરણા,અસર,સહાય આદિ કશુ જ કરી શકે નહીં સૂત્રકાર મહર્ષિએ જૂદા જૂદા દ્રવ્યોના કાર્યો-ઉપકારો વર્ણવ્યા પણ તે સર્વે ઉપકારોને નિમિત્ત રૂપે સમજવાના છે. આ દ્રવ્યોને કારક રૂપે સમજવાના નથી. નિશ્ચય થી જો આ વાત સ્વીકારીએ તો પુદ્ગલ દ્રવ્યના પર્યાય રૂપ એવા કર્મ પુદ્ગલો જીવને કદાપી વળગી શકે નહીં અને પોતાના ગુણમાં સ્થિર થયેલો જીવ નિયમા વિશુધ્ધ સ્વરૂપને પ્રગટ કરી શકે છે. જાણી શકે છે. આ સૂત્રનો આટલોજ નિષ્કર્ષ વિચારવો કે ગુણો હંમેશા દ્રવ્યને આશ્રીને જ રહે છે. તે અવરાયેલા જણાય તો પણ તે દ્રવ્યને છોડીને કયાંય જતા રહેતા નથી. માટે ‘‘નિજ ગુણ સ્થિરતા'' થકી શુધ્ધ સ્વભાવને પ્રગટ કરવો. ઇઇઇઇઇઇઇ અધ્યાયઃ૫-સૂત્રઃ૪૧ [1]સૂત્રહેતુઃ- સૂત્રકાર મહર્ષિ આ સૂત્ર થકી પરિણામના લક્ષણ કે સ્વરૂપને જણાવે છે. [][2]સૂત્ર:મૂળઃ- તદ્માવ: પરિણામ: ] [3]સૂત્રઃપૃથ-તદ્ ભાવ: - પરિણામ: [] [4]સૂત્રસારઃ- તેનો [-ઉક્ત ધર્માદિ દ્રવ્યો તથા ગુણોનો] સ્વભાવ તે પરિણામ જાણવો [] [5]શબ્દજ્ઞાનઃ ત ્તે,પૂર્વોકત દ્રવ્યો અને ગુણો માવ:- સ્વ-ભાવ, સ્વતત્વમ્ પરિણામ:- પરિણામ,સ્વરૂપમાં સ્થિત રહી ઉત્પન્ન તથા નષ્ટ થવું તે પરિણામ [7] [6]અનુવૃત્તિ:- ટૂવ્યાશ્રયા નિર્ગુણા નુળા: સૂ. ૬:૪૦ થી દ્રવ્ય તથા ગુળ શબ્દની Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૪૧ અહીં અનવૃત્તિ લેવી. 1 [7]અભિનવટીકાઃ- આ પૂર્વેસૂત્ર :૨૨ વર્તના પરિણામ: માં પરિણામ: શબ્દનો ઉલ્લેખ કરેલો. સુત્ર માં :૩૬ વન્ય સૌ પરિણામિ માં પણ પરિધામ શબ્દ પ્રયોગ થયેલો અહીં સૂત્રકાર મહર્ષિ સૂત્ર રચના થકી તેનું સ્વરૂપ જણાવે છે. - “સ્વરૂપમાં સ્થિત રહી ઉત્પન્ન થવું તથા નષ્ટ થવું તે પરિણામ” # બૌધ્ધમતા વલંબીઓ વસ્તુ માત્રને ક્ષણસ્થાયી-નિરન્વય વિનાશી માને છે. આથી તેમના મત મુજબ “પરિણામ એટલે ઉત્પન્ન થઈ સર્વથા નષ્ટ થઈ જવું' –અર્થાત નાશની પછી કોઈ પણ તત્વનું કાયમ ન રહેવું એવો થાય છે. જ નૈયાયિક વગેરે ભેદવાદી મતાવલંબીઓ કે જેઓ ગુણ અને દ્રવ્યનો એકાંતભેદ માને છે. એમના મત પ્રમાણે – પરિણામ એટલે “સર્વથા અવિકૃત દ્રવ્યોમાં ગુણોનું ઉત્પન્ન થવું તથા નષ્ટ થવું” -જૈન દર્શન આ બંને મત કે દર્શન સામે પરિણામના સ્વરૂપના સંબંધમાં પોતાનું અલગજ મંતવ્ય રજૂ કરી શકે છે. ૪ જૈન દૃષ્ટિએ પરિણામ એટલે” સ્વજાતિનો ત્યાગ કર્યાવિનાદ્રવ્ય કેગુણમાં થતોવિકાર" # સૂત્રરૂપે રજૂઆત વિચારોતો તર્ભાવ - પરિણામ:* તતે, આ શબ્દ થકી ઉપરોકત દ્રવ્ય તથા ગુણની અનવૃત્તિ લેવી -धर्मादीनां व्याणां यथोक्तानां च गुणानाम् -ધર્મ,અધર્મ,આકાશ,પુદ્ગલ, જવ,[કાળ] એ પૂર્વોકત છ દ્રવ્યો તથા જેિના લક્ષણો ઉપર કહેલા છે તેવાતે-તે દ્રવ્યોમાં રહેલા ગુણો એ બે વિષયને તત્ શબ્દથી અહીં ગ્રહણ કરવાનો છે. -तत् - धर्माधर्माकाशजीवपुद्गलाद्धासमयानाम् ततो यथोक्तानां च गुणानामिति જ વિભાવ એટલે ભવનમ , ઉત્પત્તિ,આત્મલાભ કે અવસ્થાન્તરને પ્રાપ્ત કરવું - પાવ એટલે તદ્ રુપ જેમ કે વાવ એટલે સ્વરૂપ * પરિણામ:- તાવ એ જ પરિણામ કહ્યું છે - વસ્તુનો સ્વભાવ તે પરિણામ -धर्मादीनां द्रव्याणां यथोकतानां च गुणानां स्वभाव: स्वतत्वं परिणाम: – “પૂર્વે કહેવાયેલા ધર્માદિ દ્રવ્યોનો તથા ગુણોનો સ્વભાવ” તેને પરિણામ કહે છે. જ વિશેષ: – ૧- અહીં પરિણામની વ્યાખ્યા કરાઇ, દ્રવ્ય કે ગુણ થી સર્વથા ભિન્ન કોઈ વસ્તુ નથી પણ દ્રવ્ય કે ગુણનો સ્વભાવ સ્વરૂપ જ છે -૨ કેમ કે દ્રવ્ય જે પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા સિવાય વિશિષ્ટ અવસ્થાને ધારણ કરે છે. કે જે લોકમાં પ્રત્યક્ષ જોવામાં આવે છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -૩- કોઈ દ્રવ્ય કે કોઈ ગુણ એવા નથી કે જે સર્વથા અધિકૃત અર્થાત અવસ્થાન્તરને પ્રાપ્ત કર્યા વિના રહી શકે. -૪-વિકૃત અર્થાત અન્ય અવસ્થાઓને પ્રાપ્ત કરવા છતાં પણ કોઈ દ્રવ્ય અથવા કોઈ ગુણ પોતાની મૂળ જાતિનો કે મૂળ સ્વભાવ નો ત્યાગ કરતા નથી. -પ-આ રીતે દ્રવ્ય હોય કે ગુણ, દરેક પોત-પોતાની જાતિનો ત્યાગ કયાંસિવાય જ પ્રતિ સમય પ્રાપ્ત નિમિત્ત અનુસાર ભિન્ન ભિન્ન અવસ્થાઓને પ્રાપ્ત કર્યા કરે છે. અને તેને જ દ્રવ્યોનો તથા ગુણોનો પરિણામ કહેવાય છે. --જેમ આત્મામનુષ્ય રૂપેહોય, દેવરૂપેહોય કે પશુપલીરૂપેહોય. આમાંની ભિન્ન ભિન્ન એવી કોઇપણ અવસ્થાને [-વિકારને]પ્રાપ્ત કરવા છતાં પણ તેનામાં ગૌવત્વ કાયમ રહે છે. નવત્વ માં કોઈ જાતનો વિકાર થતો નથી આથી મનુષ્યત્વઆદિ જીવના પરિણામો છે. -૭- એ જ રીતે જ્ઞાનરૂપ આકાર ઉપયોગ હોય કે દર્શનરૂપ નિરાકાર ઉપયોગ હોય, ઘટવિષયક જ્ઞાન હોય કેપટવિષયક જ્ઞાન હોય પરંતુ આ બધાં ઉપયોગ પર્યાયમાં મૂળ ચૈતન્ય ગુણ કાયમ રહે છે. તે ચૈતન્યરૂપ મૂળ ગુણમાં કોઈ વિકાર થતો નથી. -૮-એ જ રીતે પુગલની યણુક અવસ્થા હોય, ત્યણુક અવસ્થા હોય કે અનંતાણુક અવસ્થા હોય, પરંતુ એ અનેક અવસ્થાઓમાં પણ પુદ્ગલ દ્રવ્ય પુદ્ગલત્વ છોડતું નથી. -૯-તેમજ વર્ણગુણમાં ધોળાશ છોડી કાળાશ ધારણ કરે, કાળાશ છોડી પીળાશ ધારણ કરે કે પીળાશ છોડી લીલાશ ધારણ કરે તો પણ તે વિવિધ પર્યાયોમાં તેનો વર્ણત્વ [-રૂપત્ર) ગુણતો કાયમ રહે જ છે -૧૦- આ રીતે દરેક દ્રવ્યો અને દરેક ગુણો વિશે સમજવું. U [સંદર્ભ- . છે આગમ સંદર્ભ-તુવિષે પરિણામે પૂજે, ગદા ગીવ પરિણામે ય ગળીવપરિણામે ય / જ પ્રજ્ઞા - ૫૩–. ૨૮૨-૨ સૂત્રપાઠ સંબંધ-ઘર્માદિ દ્રવ્યોનો જેસ્વભાવ,તેને પરિણામકહ્યાઅહીંઆગમપાઠમાં તેવાબે પરિણામોનો ઉલ્લેખ છે. જેમાં મનવપરિણામ માં બાકીના ધર્માદિ ભેદો સમાવિષ્ટ છે. # તત્વાર્થ સંદર્ભઃ-૧ પરિણામના બે ભેદ ગતિવિષ્ય- સૂત્ર ૫:૪૨ -૨ આદિ પરિણામ પáવિમાન -સૂત્ર. ૧:૪રૂ -૩ આદિ પરિણામ યોપિયોૌનીપુ- સૂત્ર, ૫:૪૪ [9]પદ્યઃ(૧) આ સૂત્રનું પ્રથમ પદ્ય પૂર્વસૂત્રઃ૪૦ સાથે કહેવાઈ ગયું છે (૨) સૂત્ર-૪૧ તથા ૪ર નું સંયુકત પદ્ય સ્વરૂપમાંસ્થિતિ રહી, જન્મવું, નષ્ટથવું પરિણામ કહ્યું છે એ અનાદિ, આદિમાન વળી સ્વરૂપ ત્યાં બે પ્રકારનું Page #168 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૫ સૂત્રઃ ૪૨ ૧૬૭ U [10]નિષ્કર્ષ-સૂત્રમાં મહત્વનો મુદ્દો એ હતો કે ગમે તેટલી અવસ્થા બદલાવા છતાં તે દ્રવ્ય કે ગુણ પોતાનો સ્વભાવ છોડતો નથી. કેટલી સુંદર વાત કરી છે. આપણે પર્યાયો પ્રાપ્ત અવસ્થાના કેવા ગુલામ બની રહ્યા છે. જે ભવ પ્રાપ્ત થયા તદનુસાર વર્તન, જે વિષય પ્રાપ્ત થાય તદનુસાર ઈન્દ્રિયોની દોડ કયાંય સ્વરૂપ કે નિજ અવસ્થા સંબધિ જાગૃત્તિ ખરી? એક જડ પુદ્ગલ માં રહેલા વર્ણાદિ ગુણો કે પુદ્ગલ દ્રવ્ય પણ ગમે તે અવસ્થામાં પોતાના સ્વરૂપને કાયમટકાવી શકે અને આપણે જીવ-ચેતનતત્વ હોવા છતાં મૂળ ગુણ કે આત્મ ધ્યાનમાં સ્થિર થવાને બદલે જડ પુલ નચાવે તેમ નાચી એ છીએ આ સૂત્રના મર્મને સમજીને સ્વમાં સ્થિર થવા પુરુષાર્થ કરીએ તેજ સાચો નિષ્કર્ષ છે. | _ _ _ _ (અધ્યાયઃ૫-સૂત્રઃ૪૨ U [1]સૂત્રોત:- ઉપરોકત સૂત્રઃ૪૧માં જે પરિણામ વિશે જણાવ્યું તેના બે ભેદોને આ સૂત્ર થકી જણાવે છે. D [2] સૂત્રામૂળ - મનવિધિમાં% U [3]સૂત્ર પૃથક-અનાદિઃ ગાદિમા: વ. [4] સૂત્રસાર [પરિણામ અનાદિ અને આદિમાન [એમ બે પ્રકારના હોય છે. U [5]શબ્દજ્ઞાનઅનાદિ-અનાદિ જેને આદિનથી તે માવિમાન- આદિમાન, જેને આદિ છે તે - પરિણામ શબ્દની અનુવૃત્તિ માટે છે, સમુચ્ચયને માટે છે. U [6]અનુવૃત્તિ - તર્ભાવ: પરિણામ: નૂર .૧:૪૨ પરિણામ શબ્દની અનુવૃત્તિ U [7]અભિનવટીકા- ઉપરોકત સૂત્રમાં પરિણામના સ્વરૂપને જણાવીને સૂત્રકાર મહર્ષિહવે તેના બે ભેદને જણાવે છે. આ પરિણામ બે પ્રકારના છે. (૧) નાદિ (૨)ઝામિન: જ અનલિ- જેને કોઈ આદિ-પ્રારંભ નથી તેને અનાદિ [પરિણામ]કહ્યા છે -अविद्यमान प्रथमारम्भः -જેના કાળની પૂર્વકોટિ જાણી ન શકાય તે અનાદિ –અમુક કાળે શરૂઆત થઇ એમ જેના માટે ન કહી શકાય તે અનાદિ -જેનો કોઈ ઉત્પતિકાળ નથી અથવા જે પરિણમન સ્વરૂપને કોઈ આદિપણું નથી. કે માઃિ -જેનો કોઈ આદિ-પ્રારંભ છે તે વુિં [રિણામ કહ્યા છે. - प्रथमारम्भवान् - જેના કાળની પૂર્વકોટિ જાણી શકાય તે આદિમાન. –અમુક કાળે શરૂઆત થઈ એમ જેના માટે કહી શકાય તે આદિમાન Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા – આદિમાન એટલે જે કોઈ કાળે ઉત્પન્ન થયેલ છે તે આદિ -શબ્દના બે અર્થો ટીકાકાર મહર્ષિ જણાવે છે. -૧ ૩ શબ્દ પરિણામ ના ઉપસંગ્રહને માટે છે. -૨ ૨ શબ્દ અનુકત એવા કાળના સમુચ્ચયને માટે છે. (જો કે સ્વોપજ્ઞ ભાષ્યમાં તો “કાળ''નો ઉલ્લેખ કરેલો જ નથી. ત્યાં સ્પષ્ટ વધશનીવે; ત ! એમ કહી ને સૂત્રકારે અરૂપી એવાકાળ દ્રવ્યની ગણના કરી જ નથી તે વાત ખાસ લક્ષમાં રાખવી અરૂપી દ્રવ્યોનું અનાદિ પણુંદ્રવ્યો બે પ્રકારના છે (૧)રૂપી (૨)અરૂપી તેમાં રૂપીદ્રવ્ય માટે સૂત્રકારમહર્ષિ હવે પછીના સૂત્ર૫:૪૩ માં પિS વિમાન કહીને રૂપી દ્રવ્યોમાં પરિણામો આદિમાન છે. તેવું જણાવે છે જયારે પ્રસ્તુત સૂત્રના ભાષ્યમાં સ્પષ્ટ કથન કરે છે કે મન પપુ ધર્માધાશનીવવું તે ! અર્થાત અરૂપી દ્રવ્યોમાં અનાદિ પરિણામ હોય છે. (૧)ધર્માસ્તિકાય તેમાં અસંખ્યપ્રદેશત,લોકાકાશવ્યાધિત્વ,ગતિઅપેક્ષા કારણત્વ, અગુરુલઘુત્વ વગેરે અનાદિ પરિણામ છે. (૨)અધર્માસ્તિકાય-તેમાં અસંખ્યપ્રદેશ7,લોકાકાશવ્યાપિ–સ્થિતિ અપેક્ષા કારણત્વ, અગુરુલઘુત્વ વગેરે અનાદિ પરિણામ છે. (૩)આકાશાસ્તિકાય તેમાં અનંત પ્રદેશત્વ,અવગાહદાયિત્વ, વગેરે અનાદિ પરિણામ છે. (૪)જીવના-જીવત્વ વગેરે અનાદિ પરિણામો છે. (૫) [ભાષ્યકાર મહર્ષિએ કાળને દ્રવ્ય ન ગણતા હોવાથી તેનો સમાવેશ અહીં કર્યો નથી. પણ વૃત્તિકાર મહર્ષિ એ અરૂપી એવા કાળની અન્ય મતે વિવફા કરી હોવાથી કાળના વર્તના વગેરે અનાદિ પરિણામો છે તેવું જણાવેલ છે. આ પરિણામો કોઈક અમુક અમુક કાળે ઉત્પન્ન થયા તેવું નથી પણ દ્રવ્યના નિત્ય સહભાવી હોવાથી અનાદિ જ છે. એક વિવાદ અને સમાધાનઃકોઈ પણ વ્યરૂપી હોય કે અરૂપી તેમાં અનાદિ અને આદિમાન એવા બંને પરિણામો હોવાના કેમ કે પ્રવાહની અપેક્ષા પરિણામ અનાદિ છે અને વ્યક્તિની અપેક્ષાએ પરિણામ આદિમાનું હોય છે. આ વાત પૂર્વે પણ થયેલી જ છે. ઉપરોકત ભાષ્યકૃત વ્યાખ્યા અનુસાર ધર્માદિ દ્રવ્યોના જે પરિણામ જણાવ્યા છે તે અનાદિ જ છે પણ વ્યકિત અપેક્ષાએ તેમાં આદિપણું પણ ઘટી શકે છે એવો પ્રશ્ન ખુદ વૃત્તિકાર-ટીકાકાર મહર્ષિ એ ઉઠાવેલો છે અને તેઓ એમ પણ છેલ્લે લખે છે કે વસ્તુતઃબધા દ્રવ્યોમાં આદિમાન તથા અનાદિમાન પરિણામ હોય છે. દિગમ્બરોના ટીકા ગ્રન્થોમાં પણ બંને પ્રકારના પરિણામો હોવાનું સ્પષ્ટ કથન છે. तदभावस्तत्त्वं परिणाम इति आख्यायते स द्विविधोऽनादिरादिमांश्च । અહીં પ્રશ્ન થાય કે જે વાત દિગમ્બર ટીકાકારો લખે છે કે જે વાત સિધ્ધ સેનીય ગણિ Page #170 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૪૨ લખે છે તેની શું સૂત્રકા૨ને ખબર નહીં હોય? સૂત્રકા૨ મહર્ષિએ સૂત્રમાં કે સ્વોપજ્ઞ ભાષ્યમાં બેમાંથી કોઇપણ સ્થળે બધાં દ્રવ્યોમાં બંને ધકારના પરિણામોનું કથન કરેલ પણ નથી, સ્વીકારેલ પણ નથી. સૂત્રકાર મહર્ષિ માટે આવી કલ્પના કરવી અવાસ્તવિક છે. આવા સૂક્ષ્મદર્શી સંગ્રાહક ના ધ્યાન બહાર એ વાત જાય જ નહીં.અમે પોતેતો પૂ.ઉમાસ્વાતિજી મહારાજા પ્રત્યે દૃઢ પ્રધ્ધાવાન છીએ. તેમની રચનામાં સ્ખલના હોય તેવું માનતા જ નથી.આ પૂર્વે પણ આવા વિધાનો જયાં જોવા મળેલ છે.તેના અમે જવાબ પણ આપેલ છે.અને આગમ પાઠ પણ રજૂ કર્યો છે. અહીં પણ શ્રી ભગવતીજી નો એક પાઠ અમારી સમજણ મુજબ સંશોધન કરી રજૂ કરેલ છે. वीसाबंधे णं भंते .... सादीय अणादीय । अणादीय तिविहे...धम्मत्थिकाय अण्णमण्ण अणादीय,.....अधम्मत्थिकाय अण्णमणअणादीय... आगासत्थिकाय अण्णमण्ण अणादि । ધર્માત્યાય અળમા અબાય...અંતે ! જો ચિર હોર્ફ ? ગોયમા ! સબવું, एवं अधम्मत्थिकायं, एवं आगासत्थिकायं । साइय....कइविहे पण्णते ? गोयमा तिविहे पन्नते तं जहा बंध पच्चइए... । बंधपच्चइए जण्णं परमाणु पोग्गला दुपएसिया तिपपएसया...। भगवतीजी - शतक ८, उ. १०, सू. ૨૪-૨૪૬-૨૪૭ ૧૬૯ –આ જ સૂત્રપાઠમાં આગળ જીવના આદિ તથા અનાદિ બંને પરિણામ પણ કહ્યા છે. અર્થાત્ પૂ.ઉમાસ્વાતિજી મહારાજા એ રચેલ સૂત્ર યોગ્ય જ છે અને તત્સંબંધે આવી નિરર્થક શંકા રજૂ ક૨વી તે રજૂકરનારનું અજ્ઞાન પ્રગટ કરે છે. પંડિત સુખલાલજી એ આ વાતના સમાધાન માં બીજું પણ એક સુંદર સૂચન કરેલ છે. અનાદિઅને આદિમાન શબ્દના જે અર્થ અત્રે રજૂ થયેલ છે અને જે અર્થ વૃત્તિ કે ટીકાકારે ગ્રહણ કર્યા છે તે અર્થો શકય છે કે સૂત્રકારને ઇષ્ટ ન પણ હોય. કેટલીક વખત શબ્દના જૂદા જૂદા અર્થોમાં કોઇ એક અર્થઅતિ પ્રસિધ્ધ બની જાય અને કોઇ અર્થ બિલકુલ અપ્રસિધ્ધ બની જાય છે શકય છે કે ટીકાકારે નોંધેલ અર્થ કરતા જૂદો જ અર્થ સૂત્રકારના કાળમાં પ્રસિધ્ધ હોય અને તે અર્થમાં જ તેઓએ આવિ-અનાદ્દિ નું કથન કરેલ હોય. સુખલાલજી ના આ સુચનમાં અમને પણ તથ્ય જણાય છે કેમ કે સ્વોપજ્ઞ ભાષ્યમાં પૂ.ઉમાસ્વાતિજી મહારાજાએ કયાંય આવિ- કે અનાદ્દિ નો ઉકત અર્થ કર્યો નથી. સ્વોપજ્ઞ ભાષ્યના મતે તો - અનાદિમાં ધર્મ-અધર્મ આકાશ અને જીવ નો ઉલ્લેખ છે, આદિમાં રૂપીનો ઉલ્લેખ છે અને જીવ વિષયક અપવાદે આદિ પરિણામનું કથન છે.] સુખલાલજી સૂચવે છે કે કદાચ નીચે મુજબ પરિભાષા, સૂત્રકાર ના મનમાં હોઇ શકે . જો તેમ હોય તો શંકાકારની શંકા નિર્મૂળ થઇ જશે અનાવિ :- શબ્દ નો અર્થ આગમ પ્રમાણ ગ્રાહ્ય કરવો आदि :- શબ્દ નો અર્થપ્રત્યક્ષ ગ્રાહ્ય કરવો આ રીતે ધર્મ-અધર્મ-આકાશ-જીવ એ અરૂપી દ્રવ્યોના પરિણામ અનાદિ અર્થાત્ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આગમ ગ્રાહ્ય સમજવા અને પુદ્ગલનો પરિણામ આદિમાન અર્થાત્ પ્રત્યેક્ષ ગ્રાહ્ય સમજવો –જીવ વિશે યોગ-ઉપયોગ પરિણામ આદિમાન અર્થાત્ પ્રત્યક્ષ ગ્રાહ્ય અને શેષ પરિણામ આગમ ગ્રાહ્ય સમજવા ઉપરોકત મંતવ્ય સાથે કોઇ સહમત થાય કે ન થાય પણ એક વાતતો નિશ્ચિત જ છે કે શ્રી ભગવતીજી સૂત્ર જેવા આગમ ગ્રન્થમાં પણ આદિ-અનાદિ પરિણામનો વિભાગતો સૂત્રકાર મહર્ષિ એકહ્યા મુજબ અને સુખલાલજી એ આપેલા સમાધાન મુજબ જ છે. ] [8]સંદર્ભઃ આગમ સંદર્ભઃ- અભિનવટીકામાં જે ભગવતીજીનો પાઠ મુકયો છે તે જ આગમ સંદર્ભ છે. માના ૮-૩.૬-૧. ૨૪-૨૪૬-૩૪૭ તત્વાર્થ સંદર્ભ: (૧)રૂપિણુ વિમાન -સૂત્ર ૬:૪૩ (૨)યોોપયો નીવેપુ -સૂત્ર. ૬:૪૪ 3 [9]પદ્યઃ (૧)પ્રથમ પદ્ય-સૂત્રઃ૪૦ ના પદ્ય સાથે કહેવાઇ ગયું છે. (૨)બીજું પદ્ય-સૂત્રઃ ૪૧ના પદ્ય સાથે કહેવાઇ ગયું છે U [10]નિષ્કર્ષ:- બે પ્રકારના પરિણામો ને અત્રે જણાવેલા છે તેમાં સુખલાલજી એ રજૂકરેલ વિચારણા ને સ્વીકારીને નિષ્કર્ષ વિચારીએ તો પ્રત્યક્ષ ગ્રાહ્ય પરિણામો માં આપણે એટલા અટવાયેલા છે એટલા ઓતપ્રોત થયા છીએ કે આગમ પ્રમાણ ગ્રાહ્ય દ્રવ્ય તરફ દૃષ્ટિજ પહોંચતી નથી. જીવ અર્થાત્ આત્મ દ્રવ્યથી જ અનભિજ્ઞ એવા આપણે ધર્મ-અધર્મ કે-આકાશ જેવાં અરૂપી દ્રવ્યોની વાત કે ભાષાતો સમજી જ કયારે શકવાના? આ સૂત્રને જાણી બંને પ્રકારના પરિણામોમાં શ્રધ્ધા કરી અનાદિ પરિણમોને અનંત કાળમાટે પ્રત્યક્ષ કરી શકીએ એજ આ સૂત્રનો નિષ્કર્ષ સમજવો અધ્યાયઃ૫-સૂત્રઃ૪૩ [1]સૂત્રહેતુઃ- પરિણામ ના અનાદિ અને આદિમાન્ એ બે ભેદ માંથી આદિમાન પરિણામ વિશે જણાવે છે. [] [2]સૂત્ર:મૂળઃ- *રૂપિવાડિમાન્ [] [3]સૂત્ર:પૃથ-રૂપિg - આવિમાન્ [] [4]સૂત્રસાર:-રૂપી [-અર્થાત્ પુદગલ દ્રવ્યોમાં આદિમાન [પરિણામ] હોય છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ અધ્યાય: ૫ સૂત્રઃ ૪૩ U [5]શબ્દજ્ઞાનઃપણુ-રૂપી અર્થાત્ પુદ્ગલ દ્રવ્યો-માં માવિમાન :- જેની અમુક કાળે શરૂઆત થઈ છે તેમ કહી શકાય તેવા-[પરિણામ U [6]અનુવૃત્તિઃ- તાવ: પરિણામ: સૂત્ર ૬:૪૨ પરિણામ શબ્દની અનુવૃત્તિ લેવી. U [7]અભિનવટીકા-પહેલા તમાવ: પદથી પરિણામ ની વ્યાખ્યા કરી, ત્યાર પછી તેના અનાદિ અને આદિ બે ભેદ કહ્યા હવે આ સૂત્ર થકી આદિમાન પરિણામ કોના હોય તે જણાવે છે? ભાષ્યઃ-પિS તુ ધ્યેષુ મહિમાન પરિણામ: જ પિપુ:- જેનાં રૂપ, રસ,ગંધ,સ્પર્શ હોય તે રૂપી કહેવાય છે. -રૂપી એટલે પુદ્ગલ દ્રવ્ય - [.૫:૪ પUT: પુ0:] * માવિમાન - ઉત્પાદ થી વિનાશ પર્યન્ત વિશેષતા રાખવાવાળા અને સ્વરૂપથી સામાન્ય-વિશેષ ધર્મોના અધિકારી તાવ ને આદિમાનું પરિણામ કહે છે. -અથવા જેની અમુક કાળે શરૂઆત થઈ છે તેવું કથનથઇ શકે તે આદિમાન કહેવાય તેવા પરિણામને આદિમાનું પરિણામ કહેવાય છે અને વિ:- આદિમાન પરિણામો માટે સ્વોપન્ન ભાષ્યમાં સૂત્રકાર મહર્ષિએ અનેકવિધ સ્પર્શ પરિણામ: એવું વિધાન કર્યુ છે. તો આ પરિણામો અનેકવિધ કઈ રીતે? પૂર્વે સૂત્ર પ૦૨૩માં અરસાચવવત: પુ0િ : એમ કહેલું છે. તેની ટીકા મુજબ આઠ પ્રકારનો સ્પર્શ, પાંચ પ્રકારનો રસ, બે પ્રકારની ગંધ અને પાંચ પ્રકારનો વર્ણ-એમ કરીને કુલ ૨૦મુખ્ય ભેદો કહ્યા છે. તેના પેટા ભેદો કે પરસ્પર સંયોજનથી ઉત્પન્ન થતા અનેક ભેદોને લીધે સૂત્રકારે,ભાષ્યમાં અનેક વિધ: એમ કહેલું છે. » શું પુગલમાં અનાદિ પરિણામ નથી? – પ્રવાહની અપેક્ષાએ અનાદિ પણું છે, વ્યક્તિની અપેક્ષાએ પુદ્ગલમાં આદિમાન્ પરિણામ જ હોય છે. -દવ્યત્વ,મૂર્તત્વ,સત્વ વગેરે તો પુદ્ગલોના અનાદિ પરિણામ છે છતાં ભાષ્યમાં શું કહ્યું છે? અને વધ: રૂપરિણામ I હવે જયારે ભાષ્યકાર આવો સ્પષ્ટ નિર્દેશ કરે છે. ત્યારે પરિણામનું આદિ પણું તે સ્પર્શાદિ અપેક્ષાએ જણાવે છે તે સ્પષ્ટ જ છે. -“દવ્ય અપેક્ષાએ નિત્ય અને પર્યાય અપેક્ષાએ અનિત્ય” એ કથન આપણે પૂર્વે પણ સૂત્ર :૨૬ તથા પ:૩૦ માં જોયું છે તેથી માત્ર એટલી જ અપેક્ષાએ આદિકે અનાદિપણું જણાવવું હોત તોઆનવાસૂત્રને બનાવવાની પણ આવશ્યકતા નહોત.છતાં જયારેસૂત્રરચના કરી છે. ત્યારે કંઈક અપેક્ષા રહેલી જ હોય તેના ઉત્તર નીચે મુજબ આપી શકાય -१- हारिभद्रीयवृति: अयं हि व्यत्वमूर्तत्वसत्वादि अनादित्वेऽपि न धर्मादि स्थिति अनादित्ववत् च लब्धेन तथा वृतिः इति आदिमान् इति । -૨ આ પૂર્વેના સૂત્રમાં આ ચર્ચાનો ઉલ્લેખ કરીને તેનો વ્યવસ્થિત જવાબ આપેલો જ છે જો કા િન અર્થ પ્રત્યક્ષ ગ્રાહ્ય એવો કરીશું તો રૂપી પુદ્ગલો આદિમાન સાબિત થઈ જશે Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કેમ કે બાકીના દ્રવ્ય પ્રત્યક્ષ ગ્રાહ્ય નથી પણ આગમ પ્રમાણ ગ્રાહ્ય છે. -૩ રૂપી દ્રવ્યોમાં પરિણામોની અનેકવિધતામાં આદિ પરિણામોને પ્રાધાન્ય છે. જયારે અરૂપિ દ્રવ્યોમાં અનાદિ પરિણામોને પ્રાધાન્ય છે તેવો પણ તર્ક કેટલાંક કરે છે. જો કે આ કે આવા તર્કોની સંગતતા કે સત્ય હકિકતનો નિર્ણય બહુ શ્રતો કે કેવલી ભગવંતો જ કરી શકે. છતાં- અમેપૂર્વસૂત્રની ટીકામાં રજૂ કરેલથી માવતીનીનો સૂત્રપાઠ પણ પુદ્ગલોને આદિ પરિણામ વાળા હોવાનું સ્પષ્ટ જણાવે છે. કદાચ મતિમંદતાથી અમારા સંશોધનમાં ક્ષતિ હોય તો પણ જે વાત સૂત્રકારે સૂત્રમાંકરી સ્વોપજ્ઞ ભાષ્યમાં કરી અને હારિભદ્રીય વૃત્તિમાં પણ જેનો ઉત્તર આપવા માટે વૃત્તિની રચના કરી છે તેના આધારે પરિણામોના આ બે ભેદ આ રીતે જ છે તેવું સ્વીકારવું જ રહ્યું 0 [B]સંદર્ભ૪ આગમ સંદર્ભઃ-पोग्गलस्थिकायं रविकायं * भग.श.७-उ-१० सू. ३०५-३ પંવિદે પોપઢે પરિણામે તે નહીં વન...ધરસ BIH...સંતાને પરિણામે જ મા. શ.૮, ૩.૦, . રૂ૫૬-૧ –સાવીય વિસ વધે તિવિષે પરિણામ . શ.૮,૩૨,. ૩૪૬ [પુદ્ગલ રૂપી છે, તે વર્ણાદિ પાંચ ભેદે છે. પુદ્ગલ સાદિ સપર્ય વસિત ગણાવેલા છે. આ બધાંને આધારે રૂપી-પુદ્ગલોને આદિમાન પરિણામ વાળા કહ્યા છે. ૪ તત્વાર્થ સંદર્ભઃપુદ્ગલ- (૧) પિન: પુત્ર: સૂત્ર-૧:૪ (૨) અરસાચવર્ણવત્ત: પુત્રી :: સૂત્ર. ૧:૨૩ [9]પદ્યઃ (૧) પ્રથમ પદ્ય આ પૂર્વે સૂત્રઃ૪૦માં કહેવાઈ ગયું છે (૨) સૂત્રઃ૪૩-૪૪નું સંયુક્ત પદ્યઃ રૂપાદિરૂપે પુદ્ગલ દ્રવ્ય આદિમાનને નિત્ય રહ્યું જીવોમાં વળી યોગોપયોગે આદિમાન તે બન્યું ખરું [10]નિષ્કર્ષ-પુદ્ગલોને પ્રત્યક્ષ ગ્રાહ્ય ગણીને કે અન્ય કોઈ અગમ્ય કારણોસર પણ આદિમાન પરિણામી કહ્યા અર્થાત્ પુદ્ગલ એ સ્પર્શાદિ વીસ ભેદ,તે ભેદોની તરતમતા, તે ભેદોના મિશ્રભેદ આદિ અનેક કારણોથી સાદિ સપર્યવસિત પરિણામી કહેવાય છે. સાદિ સપર્યવસિતનો અર્થ જ અનિત્ય છે. જે નિત્ય છે તે સાથે જ રહેવાનું છે. અને જો નિત્ય તત્વની પ્રાપતિ કરવી હશે તો અનિત્ય તત્વો ને દૂર કરવા પડશે તેથી આદિમાન્ પરિણામી એવા શરીર-કર્મો આદિ પુદ્ગલોનો સર્વથા ત્યાગ કરી અનાદિ પરિણામી એવા શુધ્ધ આત્મ દ્રવ્યને પ્રાપ્ત કરવું. _ _ _ _ _ Page #174 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૫ સૂત્રઃ ૪૪ ૧૭૩ (અધ્યાયઃ૫-સુત્રઃ૪૪) U [1]સૂત્રહેતુ- અરૂપી એવા જીવ દ્રવ્યમાં અપવાદ રૂપે આદિમાનું પરિણામો ને જણાવવા આ સૂત્રની રચના થયેલી છે. U [2] સૂત્ર મૂળ “વોનોપયો નીવે; 1 [3] સૂત્ર પૃથકક-યોm - ૩૫યોગો નીવે; U [4]સૂત્રસાર-જીવોમાં યોગ અને ઉપયોગ એ બે પરિણામો આદિમાનુ છે. U [5]શબ્દજ્ઞાનઃયો-યોગ,પૂર્વે સૂત્ર :૨માં કહેવાયેલ છે. ૩પયો:- ઉપયોગ, પૂર્વે સૂત્ર ૨૮ માં કહેવાયેલ છે. U [6]અનુવૃત્તિઃ- (૧)તાવપરિણામ: સૂત્ર પ૪૧ થી પરામ ની અનુવૃત્તિ - (ર)મવિવુિ સૂત્ર-પ૪૨ થીમવમાન શબ્દની અનુવૃત્તિ U (7અભિનવટીકા - જો કે જીવઅરૂપીજ છે. અને પૂર્વ સૂત્રઃ૪૨ના ભાષ્યાનુસાર ગર્વ અરૂપી દ્રવ્ય હોવાથી તેના પરિણામ અનાદ્રિ કહેલ છે. તો પણ સૂત્રકાર મહર્ષિ તેનો અપવાદ જણાવવા આ સૂત્રની રચના કરે છે. અને જણાવે છે કે - યોગ અને ઉપયોગ નામના જીવમાંના પરિણામ આદિવાળા છે. * योग:- योजनंयोगः -पुद्गलसम्बन्धात् आत्मन: वीर्यपरिणतिविशेष: –પુલના સંબંધથી આત્મામાં ઉત્પન્ન થતો વીર્યનો પરિણામ વિશેષ તે યોગ છે. - પૂર્વે સૂત્ર રર૬ વિપ્રદ તૌ કર્મયો: સૂત્રની ટીકામાં યોગ શબ્દની વ્યાખ્યા કરાઈ હતી – હવે પછી અધ્યાય-ઇના સૂત્રમાં પણ યોગ ની વ્યાખ્યા કરતા યુવાન:યો; એ પ્રમાણે સૂત્રકારે કહેલું છે. જેની વિશેષ ચર્ચા અહીં ન કરતા હવે પછીના સૂત્રમાં અર્થાત .૬-ટૂ-૨ માં જ કરેલી છે. જ યોગના પંદર ભેદ (૧)ઔદારિક કાયયોગ (૨)ઔદારિક મિશ્ર કાયયોગ (૩)વૈક્રિયિક કાયયોગ (૪) વૈક્રિયિક મિશ્ર કાયયોગ (૫)આહારક કાયયોગ (ક)આહારક મિશ્ર કાયયોગ (૭)કાર્પણ યોગ-એ સાત કાયયોગ સત્ય, અસત્ય, સત્યાસત્ય, અસત્યાસત્ય રૂપ ચાર વચન યોગ અને એજ ચાર મનો યોગ એમ કુલ ૧૫યોગ કહ્યો છે.. उपयोग: उपयोजन उपयोग: -चैतन्यस्वभावस्य आत्मनः ज्ञानदर्शन लक्षण: -જ્ઞાન અને દર્શન ઉપયોગ છે. -પૂર્વેસૂત્ર ૨૮૩૫યોગો ક્ષણ તથા સૂત્ર ૨:૧ વિદ્યોતુ માં ઉપયોગના *દિગમ્બર પરંપરામાં આ સૂત્ર નથી. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ બાર ભેદનું વર્ણન થઇ ગયેલ છે. ૨૩૫યોગ :- ના ૧૨ ભેદઃ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૧)જ્ઞાનોપયોગઃ- તેના આઠ ભેદ બીજા અધ્યાયમાં વર્ણવેલા છે.તેના નામ આ પ્રમાણે છે. (૧)મતિ જ્ઞાનોપયોગ (૨)શ્રુતજ્ઞાનોયોગ(૩)અવધિજ્ઞાનોપયોગ (૪)મનઃ પર્યવજ્ઞાનોપયોગ(૫) કેવળ જ્ઞાનોપયોગ-એ પાંચ સમ્યજ્ઞાન (૧)મતિ અજ્ઞાનો પયોગ (૨)શ્રુત અજ્ઞાનોપયોગ(૩)વિભંગઅજ્ઞાનોપયોગ એ ત્રણે મિથ્યા જ્ઞાન (૨)દર્શનો પયોગઃ-ચાર ભેદે છે તેનું વર્ણન પણ બીજા અધ્યાયમાં કરેલું છે (૧)ચક્ષુ દર્શનો પયોગ, (૨)અચક્ષુ દર્શનો પયોગ,(૩)અવધિદર્શનો પયોગ, (૪)કેવલ દર્શનોપયોગ જીવમાં આ બાર ઉપયોગ અને પંદર યોગ એ બંને પરિણામો આદિમાન્ કહ્યા છે કે આ બંને પરિણામો ઉત્પન્ન થાય છે અને નાશ પણ પામે છે. કારણ —અહીં પણ આ આદિમાન્ પરિણામ વ્યકિત અપેક્ષા એ સમજવા,પ્રવાહ અપેક્ષાએ સમજવા નહીં જીવના આ સિવાયના શેષ પરિણામો અનાદ્દિ જ જાણવા ] [8]સંદર્ભઃ × આગમ સંદર્ભ:- નીવ પરિણામ વિષે.....નોરાને....વ ઓમ પરિખાને 1 जोग परिणामे तिविहे ....मणं - वइ - काय उपयोग परिणामे दुविहे ....सागार अणागार પ્રજ્ઞા ૫.૨૩,૧. ૧૮૨,૧૮૩-૧,૬ તત્વાર્થ સંદર્ભઃ(૧)૩પયોગો ક્ષળમ્ સૂત્ર.- ૨:૮ (૨)સદ્ધિવિષોષ્ટ ચતુર્મેદ્ર: સૂત્ર. -૨:૧ (૩) હ્રાયવાડ્મન: ર્મ યોગ: સૂત્ર. -૬:૧ ૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ- નવતત્વ ગાથા-૧૪ વિવરણ [] [9]પધઃ (૧) (૨) જીવના જે યોગ વર્તે ઉપયોગે સહચરી તેહપણ પરિણામ આદિ શાસ્ત્ર શાખે અનુસરી અધ્યાય પંચમ સૂત્ર ચાલીશ અધિક ચારે ભાવના સૂત્ર અર્થો એક મનથી સાધતા અરે કામના પદ્ય બીજું પૂર્વ સૂત્રઃ૪૩માં કહેવાઇ ગયું છે [10]નિષ્કર્ષ:- જો આ બે આદિ પરિણામ ન હોત તો ર્દશ્યમાન જગત્ અડધું હોતજ નહીં. યોગો ન હોત તો જીવ કર્મ બાંધત નહીં. કે છોડત નહીં અને જો આદિમાન્ ઉપયોગ ન હોતતો જીવ કંઇપણ જાણી શકત નહીં. અને કેવળજ્ઞાનો પયોગ તથા કેવળદર્શનો પયોગ ન હોતતો મોક્ષ પણન રહેત. આ પરિણામોના આદિપણાને લીધે જ કર્મબંધકર્મનિર્જરા-થી મોક્ષ સુખની પ્રવૃત્તિ સંભવ બને છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૧૭૫ વળી આદિમાન્ યોગ જ નહોયતો જીવ કર્મજન બાંધે તેથી શરીર પણ ન હોય અને ઘરમકાન-કપડા-રાચરચીલું આદિ અનેક પૌદ્ગલિક પ્રવૃત્તિ પણ ન હોય વળી પાંચ અસ્તિકાય હોવા છતાં ઉપયોગ ના અભાવે જાણનાર ન હોય. અને આદિ એવા જ્ઞાનાદિ ઉપયોગ ન હોતતો મે આ ટીકા નલખી હોત અને તમે અત્યારે વાંચતા પણ નહોત તેથી આ બંનેના આદિમાન્ પણામાં શ્રધ્ધા કરી યોગ નિરોધકરી કેવલ જ્ઞાનો પયોગ-દર્શનાપયોગ થકી મોક્ષ પામવો એજ નિષ્કર્ષ છે. મુનિ દીપરત્નસાગર કૃત્ અધ્યાય પાંચની અભિનવટીકા સમાપ્ત Page #177 -------------------------------------------------------------------------- ________________ १७ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પરિશિષ્ટ: ૧ સૂત્રાનુક્રમ સૂત્ર अजीवकाया धर्माऽधर्माकाश पुद्गला: द्रव्याणि जीवाश्च नित्याऽवस्थितान्यरूपाणि रूपिणः पुद्गला आऽडकाशादेकद्रव्याणि निष्क्रियाणि च असङ्ख्येयाः प्रदेशाः धर्माऽधर्मयोः जीवस्य च आकाशस्यानन्ताः सङ्ख्येयाऽसङखयेयाश्चपुद्गलानाम् नाणोः लोकाकाशेऽवगाहः धर्माऽधर्मयोः कृत्स्ने एकप्रदेशादिषु भाज्य: पुद्गलानाम् असङ्खयेयभागादिषु जीवानाम् प्रदेशसंहारविसर्गाभ्याम् प्रदीपवत् गतिस्थित्युपग्रहो धर्माऽधर्मयोरुपकारः आकाशस्यावगाह: शरीरवाङ्मनः प्राणापानाः पुद्गलानाम् सुखदु:खजीवितमरणोपग्रहाश्च परस्परोपग्रहो जीवानाम् Page #178 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ १७७ म ૧૦૩ ૧૦૭ ___ ५ 2 वर्तनापरिणामःक्रियापरत्वाऽपरत्वे च कालस्य स्पर्शरसगन्धवर्णवन्तः पुद्गलाः शब्दबन्धसौक्ष्मयस्थौल्यसंस्थानभेदतमश्छाया तपोद्योत वन्तश्च अणवः स्कन्धाश्च संघात भेदेभ्य उत्पद्यन्ते भेदादणुः भेदसङ्घाताभ्यां चाक्षुषाः उत्पाद व्ययध्रौव्ययुकतं सत् तभावाव्ययंनित्यम् अर्पिताऽनर्पितसिद्धः स्निग्धरूक्षत्वाद्बन्धः न जधन्य गुणानाम् गुणसाम्ये सद्दशानाम् द्वयधिकौदि गुणानां तु बन्धे समाधिको पारिणामिको गुण - पर्यायवद् द्रव्यम् कालश्चैत्येके सोऽनन्तसमयः द्रव्याश्रया निर्गुणा गुणाः तद्भावपरिणामः अनादिरादमांश्च रूपिष्वादिमान् योगोपयोगी जीवेषु ૧૪૯ ૧૫૮ ૧૬૭ ४४ ૧૭૩ અ.પ/૧ર Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ સૂત્ર તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પરિશિષ્ટ: ર સકારાદિ સૂત્રક્રમ सूत्रis पृष्ठ अजीवकायाय धर्माऽधर्माऽडकाश पुद्गलाः | अणव: स्कन्धाश्च अनादिरादिमॉश्च अर्पिताऽनर्पितसिद्धे असङ्खयेयाः प्रदेशा धर्माऽधर्मयोः असङ्खयेया: भागादिषु जीवानाम् आकाशस्यानन्ताः आकाशस्यावगाहः आकाशादेकद्रव्याणि उत्पादव्ययधौव्ययुकतं सत् एक प्रदेशादिषु भाज्यः पुद्गलानाम् कालश्चेत्येके गतिस्थित्युपग्रहो धर्माऽधर्मयोरुपकारः गुणसाम्येसद्दशानाम् गुउणपर्यायवव्यम् जीवस्य च तद्भावपरिणामः तद्भावाव्ययंनित्यम् द्रव्याणि जीवाश्च द्रव्याश्रया निर्गुणागुणा: द्वयधिकादि गुणानां तु Page #180 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ ૧૭૯ સુત્રાંક | પૃષ્ઠ ૧૩ સૂત્ર धर्माऽधर्मयोः कृत्स्ने न जधन्यगुणानाम् नाणोः नित्यावस्थितान्यरूपाणि निष्क्रियाणि च परस्परोपग्रहो जीवानाम् प्रदेशसंहार विसर्गाभ्यां प्रदीपवत् बन्धेसमाधिको पारिणामिको भेदसङ्घाताभ्यां चाक्षुषा: भेदादणुः योगोपयोगी जीवेषु रूपिणः पुद्गलाः रूपिष्वादिमान् लोकाकाशेऽवगाहः वर्तनापरिणाम: क्रिया परत्वाऽपरत्वे च कालस्य शब्दबन्धसौक्ष्म्यस्थौल्यसंस्थानभेदतमश्छाया. शरीरवाङ्मनः प्राणापानाः पुद्गलानाम् संख्येयाऽसंख्येयाश्च पुद्गलानाम् संघात भेदभ्यः उत्पद्यन्त सुखदुःखजीवितमरणोपग्रहाश्च सोऽनन्तसमय: स्निग्धरूक्षत्वाबन्धः स्पर्शरसगन्धवर्णवन्तः पुद्गलाः Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટી. - પરિશિષ્ટ ૩-ટ્વેતામ્બર દિગમ્બર પાઠભેદ સુત્ર શ્વેતામ્બર સૂત્ર | દિગમ્બર २ द्रव्याणि जीवाश्च २ द्रव्याणि ३ जीवाच आकाशादेकद्रव्याणि ६ आ आकाशादेकद्रव्याणि असङख्येयाः प्रदेशा:धर्माधर्मयोः ८ असङख्येया: प्रदेशा: धर्माधर्मक जीवानाम् जीवस्य च १६ प्रदेशसंहारविसर्पाभ्याम् प्रदेशसंहारविसर्गाभ्याम् १७ गतिस्थित्युपग्रहौ. १७ गतिस्थित्युपग्रहो. २२ वर्तनापरिणाम क्रियाः २२ वर्तनापरिणाम:क्रिया २६ भेदसमातेभ्यां उत्पद्यन्ते २६ सङ्घाताभ्यां चाक्षुषाः २८ भेदसङ्घाताभ्यां चाक्षुषः २८ भेदसङ्घाताभ्यां चाक्षुषाः २९ सद्व्यलक्षणम् * सूत्रनास्ति ३६ द्वयधिकादि गुणानः तु २८ द्वयधिकाद्विगुणानां तु ३७ बन्धेऽधिकौ पारिणाभिकौ च ३६ बन्धेसमाधिकौपारिणामिको ३८ गुणपर्ययवद्र्व्य म् गुणपर्यायवद् द्रव्यम् ३९ कालश्च कालश्वेत्येके * सूत्रनास्ति ४२ अनादिरादिमांश्च * सूत्रनास्ति ४३ रूपिन्वादिमान् * सूत्रनास्ति ४४ योगोपयोगी जीवेषु ३८ Page #182 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ ૧૮૧ પાઠભેદ સ્પષ્ટીકરણઃ(૧) સૂત્ર છે તે દિગમ્બર આસ્નાયમાં બીજું અને ત્રીજું અલગ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. (૨) સૂત્રઃ પ સન્ધિયુકત છે જે દિગમ્બરો સન્ધિનો વિગ્રહ કરી રજુ રમે છે. (૩) સૂઃ ૭ અને ૮ દિગમ્બર પરંપરામાં સૂત્ર ૮ માં બંને સૂત્રોને સાથે મુકેલ છે. (૪) સૂત્રઃ ૧૬માં વિસT ને બદલે વિસ છે. (૫) સૂત્ર ૧૭૩પપ્રદ: એવું એકવચનને બદલે ૩૫ દ્વિવચન હોવાનું જણાવે છે. (s) સૂત્ર ૨૨ પરિણામ: ત્રિજ્યા ને બદલે રિન ક્રિયા: (૭) સૂત્ર ૨ સહ્યાતિપે ને બદલે બેસઘાત એરીતે સૂત્ર રચના થઇ છે. (૮) સૂત્ર ૨૮ વહુવા: ને બદલે વાસુ એવું એકવચન છે. (૯) સૂત્રઃ સદ્ભવ્યક્ષમ્ શ્વેતામ્બર પરંપરામાં નથી (૧૦) સૂત્રઃ ૩૫ ગુણનામ્ ને સ્થાને દિમ્બરો પુન: એવો પ્રયોગ કરે છે. (૧૧) સૂત્ર ૩૬ સમાધિમૈ ને સ્થાને શબ્દ છે તમ પરિણામને સ્વીકારેલ નથી. (૧૨) સૂત્રઃ ૩૭માં પર્યાય શબ્દ છે. તેને સ્થાને પર્યય લખ્યું છે (૧૩) સુત્રઃ ૩૮ શાક્ય માં તિ પાઠ દિગમ્બરો સ્વીકારતા નથી. (૧૪) સૂરઃ ૪૨,૪૩,૪૪એ ત્રણે દિગમ્બર આમ્નાયમાં છે જ નહીં, પણ અર્થથી આ ત્રણે સૂત્રોને તેઓએ પૂર્વસૂત્રમાં સ્વીકાર્યા છે. S S S S Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પરિશિષ્ટ-૪-આગમસંદર્ભ સંદર્ભ પુષ્ઠ તત્વાર્થ સૂત્ર સંદર્ભ પુષ્ઠ તત્ત્વાર્થ સૂત્ર ૯૫ ( ૧૭૨ શ્રી સ્થાનાંગ સૂત્ર સંદર્ભો શ્રી ભગવતીજી સૂત્ર સંદર્ભો ! ૪/૬/૨૨ ૭/૬/૩૦૧-૩ ૪/૩/૩૩૪ ૭/૬/૩૦૧-૩ ૨/૩/૮ર-૨ ૧૩/૪૬૮-૨,૨ ૨/૩/૮૨-૨૨ || ૧૧૨ ૧૮ ૨૩/૪/૪૮-૪ १०/-/७२७ | ૧૨૨ ૧૯ ૨૩/૪/૪૮૨-૬ ૨૦/-/૭ર૭ | ૧૩ર ૧૯ ૨૩/૪/૪૮૬-, સંક્ષેપસમજ સંદર્ભમાંનો પ્રથમ અંકસ્થાનનો સૂચક ૨૧ ૨/૧૦/૨૨૦-૨ છે, બીજો અંક ઉદ્દેશાનો અને ત્રીજો અંક સૂત્રાંક ૨૧ ૨૩/૪/૪૮૨-૫ સૂચવે છે. પછીડેસ કરીને મુકાયેલ અંકસૂત્રના પેટા ૨૩. ૨૨/૫/૪૬૦- પેરાના છે. ૩૦ ૨૪/૪/૫૨૨ ૧૨૬ ૩૯ શ્રી પ્રજ્ઞાપના સૂત્રના સંદર્ભો ૨૧//૭૪૭-૪,૬,૧ ૧૬૧ ૪૨ ૮/૧/૩૪૫,૩૪૬, ૨૪૭૬ | ૧૭૦ ३/४१ | ૪૩ ૭/૧૦/૩૦૧-૩ ૧૭૨ ३/९२-१ ૮/૧૦/રૂ૫૬-૨ ૧૭ર ३/११९-१ ૪૩ ૮/૧/૩૪૬. ૩/૧ર- સંક્ષેપ સમજઃ-સંદર્ભમાંનો પ્રથમ અંકશતકને જણાવે ५/१२०-११,१२,१५ પ૩ છે, બીજો અંક ઉદ્દેશાને અને ત્રીજો અંક સૂત્રને २-जीवाधिकार | જણાવે છે. સૂત્ર પછી ડેસ કરીને મુકાયેલા અંકો १३/१८५ ૧૪૮ | સૂત્રના પેટા વિભાગ ને જણાવે છે. १३/१८१-१ ૧૬s | શ્રી રાયપાસેણીના સંદર્ભો ૪૪ /૧૮૨,૨૮૩-૧-૬ ૧૭૪ ૧૬ જૂ. ૧૮૭- સંક્ષેપ સમજ: સંદર્ભનો પ્રથમ અંક પદ સૂચવે છે, સંક્ષેપ - સૂત્ર પછી નો અંક પેટા પેરાનો છે. બીજો અંક સૂત્ર ને જણાવે છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સંદર્ભો શ્રી નંદી સૂત્રના સંદર્ભો ૫.૨૮ II. ૮ સૂત્ર-૧૦-૧ ગ.૨૮ ના. ૭ सूत्र-५०-९ ૪.૨૮ . ૨૦ મ. ૨૮ . ૨૦ શ્રી અનુયોગ દ્વારના સંદર્ભો अ.२८ गा.१२,१३ सूत्र-१४१-१ મે ૨૮ . ૬ सूत्र-१४४-४६ ૧૧૬ જ.૨૮ મી. ૬ ૧૩ ૩૮ सूत्र-१२३-३ સંક્ષેપર નંદી અનુયોગ બંનેમાં સૂત્ર પછીનો અંકપેટા સૂત્ર ને જણાવે છે. ૫૭. ૬ર ? ૧૩ ૧૦૨ ૨ | ૨૮ ૧૫૮ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ ક્રમ પરિશિષ્ટ:૫ પરિશિષ્ટ ૫ સંદર્ભ સૂચિ સંદર્ભ-પુસ્તકનું નામ ટીકાકાર/વિવેચકવિ. १. तत्त्वार्थाधिगम सूत्रम् – प्रथमोभाग श्री सिद्धसेन गणिजी २. तत्त्वार्थाधिगम सूत्रम् द्वितीयोभाग श्री सिद्धसेन गणिजी ૩. તત્ત્વાર્થસૂત્રમ્ श्री हरिभद् सूरिजी ૪. મધ્યતત્વાર્થધામસૂત્ર (સટીuT) श्री मोतीलाल लाधाजी ५. सभाष्यतत्वाथाधिगमसूत्राणि (भाषानुवाद) श्री खूबचन्द्रजी 5. तत्त्वार्थाधिगम सूत्र (भाष्य तर्कानुसारिणी भा.१) श्री यशोविजयजी ૭. તત્ત્વાર્થ સૂત્ર શ્રી સુખલાલજી ૮. તત્ત્વાર્થાધિગમ સૂત્ર શ્રી રાજશેખર વિજયજી ૯. તત્ત્વાર્થાધિગમ સૂત્ર શ્રી શાંતિલાલ કેશવલાલ ૧૦. તત્ત્વાર્થાધિગમ સૂત્ર સારબોધિની ભા.૧ શ્રી પ્રભુદાસ બેચરદાસ ૧૧. તત્ત્વાર્થાધિગમ સૂત્ર સારબોધિની ભા.૨ શ્રી પ્રભુદાસ બેચરદાસ ૧૨. તત્ત્વાર્થાધિગમ સૂત્ર રહસ્યાર્થ શ્રી શ્રેયસ્કર મંડળ ૧૩. તત્ત્વાર્થાધિગમ સૂત્ર હિન્દી અનુવાદ શ્રી લાભસાગરજી ગણિ ૧૪. તત્ત્વાર્થાધિગમ સૂત્ર પદ્યાનુવાદ શ્રી રામવિજયજી ૧૫. તત્ત્વાર્થી સૂત્ર પદ્યાનુવાદ શ્રી સંત બાલાજી ૧૬. તત્ત્વાર્થ પ્રશ્નોત્તર દીપિકા ભાગ -૧ શ્રી શંકરલાલ કાપડીયા ૧૭. વાર્થ વાર્તિા (રનિવર્તિ) श्री अकलङ्क देव ૧૮. (વાર્થ વાર્તિક (રનિવર્તિ-૨) श्री अकलङ्क देव ૧૯. તસ્વાર્થ વાર્તિ×R: as થી૬ श्री विद्यानन्द स्वामीजी ૨૦. (વાર્થ વૃતિ श्री श्रुत सागरजी ૨૧. તસ્વાર્થ સૂત્ર સુરવનોધિવૃતિ श्री भाष्कर नन्दिजी ૨૨. તત્ત્વાર્થ સાર श्री अमृत चन्द्र सूरिजी ૨૩. સર્વાર્થ સિદ્ધિ श्री पूज्यपाद स्वामीजी ૨૪. ગર્ણ પ્રાશ श्री सदासुखदासजी ૨૫. તત્ત્વાર્થ સૂત્ર/મોક્ષશાસ્ત્ર શ્રી રામજી વકીલ ૨૬. તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો શ્રી દીપરત્ન સાગર ૨૭. તત્ત્વાર્થ પરિશિષ્ટ શ્રી સાગરાનંદ સૂરિજી ૨૮. તત્વાર્થસૂત્ર #g તન્મનિર્ણય શ્રી સાગરાનંદ સૂરિજી Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ટીકાકાર/વિવેચકવિ. કમ સંદર્ભ-પુસ્તકનું નામ ૨૯ વ્યોમેશ 30. क्षेत्र लोकप्रकाश ૩૧. 8િ ટોપIST ૩૨. માવ ટોwાશ ૩૩. નય કર્ણિકા ૩૪. પ્રમાણન – રત્નાવતાવિશ ટીel ૩૫. શ્રદ્વા મઝારી 35. विशेषावश्यक सूत्र ऊ भाग-१-२ ૩૭. વૃત ક્ષેત્ર સમાપ્ત ૩૮. વૃહત્ સફળી ૩૯. પુત્ર સમાપ્ત ૪૦. જીવ વિચાર ૪૧. નવતત્ત્વ પ્રકરણ સાથે ૪૨. નવતત્વ સાહિત્યસંપ્રદ ૪૩. દંડક પ્રકરણ ૪૪. જેબૂદ્વીપ સંગ્રહણી ૪૫. જેબૂદ્વીપ સમાસ પૂજા પ્રકરણ ૪૬. પ્રશમરતિ પ્રકરણ ૪૭. પ્રતિક્રમણ સૂત્ર અભિનવટીકા ભાગ ૧થી ૩ ૪૮. પંચ સંગ્રહ ૪૯. પંચ વસ્તુ ૫૦. શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃતિ ૫૧. કર્મગ્રન્થ ૧થી૫ પર. પાકિસૂત્રવૃતિ તથા શ્રમણ સૂત્રવૃતિ ૫૩. યોગ શાસ્ત્ર ૫૪. ધર્મરત્ન પ્રકરણ ૫૫. મધાન રાજેન્દ્ર શા . ૨-૭ ૫. સાપપિવિત સૈદ્ધાતિ દોષ -૫ ૫૭. ગામ સુધાસિંધુ – ૪પ બામ મૂળ श्री विनयविजयजी श्री विनयविजयजी श्री विनयविजयजी श्री विनयविजयजी श्री विनयविजयजी श्री रत्नप्रभाचार्य श्री मल्लिषेणशृटि श्री जिनभद्रगणि श्री जिनभद्रगणि श्री जिनभद्रगणि श्री जिनभद्रगणि શ્રી શાંતિ સૂરિજી –– श्री उदयविजयजी गणि શ્રી ગજસાર મુનિજી શ્રી હરિભદ્ર સૂરિજી શ્રી ઉમાસ્વાતિજી શ્રી ઉમાસ્વાતિજી શ્રી ધીરજલાલ ટોકરશી શ્રી ચન્દ્રમહત્તરાચાર્ય શ્રી હરિભદ્ર સૂરિજી શ્રી રત્ન શેખર સૂરિજી શ્રી દેવેન્દ્ર સૂરિજી શ્રી હેમચંદ્રાચાર્યજી શ્રી દેવેન્દ્રસુરિજી श्री राजेन्द्रसूरिजी श्री सागरनंदसूरिजी श्री जिनेन्द्र सूरिजी Page #186 -------------------------------------------------------------------------- ________________ [1]. અમારા પ્રકાશનો [१] अभिनव हेम लघुप्रक्रिया-१ सप्ताङ्ग विवरणम् [२]अभिनव हेम लधुप्रक्रिया-२ सप्ताङ्ग विवरणम् [३]अभिनव हेम लघुप्रक्रिया-३ सप्ताङ्ग विवरणम् [४] अभिनव हेम.लघुप्रक्रिया-४ सप्ताङ्ग विवरणम् [५] कृदन्तमाला [६] चैत्यवन्दन पर्वमाला [७] चैत्यवन्द सङ्ग्रह-तीर्थ जिन विशेष [८] चैत्यवन्दन चोविशी [3]શકુન્વય મતિ (માગૃતિ-તો) [१०]अभिनव जैन पञ्चाङ्ग २०४६. [૧૧]અભિનવ ઉપદેશ પ્રાસાદ-૧ શ્રાવક કર્તવ્ય-૧થી ૧૧ [૧૨]અભિનવ ઉપદેશપ્રાસાદ-૨ શ્રાવક કર્તવ્ય-૧૨ થી ૧૫ [૧૩]અભિનવ ઉપદેશપ્રાસાદ-૩શ્રાવક કર્તવ્ય-૧ થી ૩૬ [૧૪]નવપદ-શ્રીપાલ-શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે] [૧પસમાધિમરણ [૧]ચેવંદન માળા [૭૭૯ચૈત્યવંદનોનો સંગ્રહ) [૧૭]તત્વાર્થસૂત્રપ્રબોધટીકા [અધ્યાય-૧] [૧૮]તત્ત્વાર્થસૂત્રના આગમ આધાર સ્થાનો [૧૯]સિધ્ધાચલનો સાથી (આવૃત્તિ-બે) [૨૦]ચેત્ય પરિપાટી [૨૧]અમદાવાદજિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેકટરી [૨૨]શત્રુંજય ભકિત (આવૃત્તિ-બે) [૨૩]શ્રી નવકાર મંત્ર નવલાખ જાપ નોંધપોથી [૨૪]શ્રી ચારિત્રપદ એક કરોડ જાપ નોંધપોથી [૨૫]શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો-આવૃત્તિ-ચાર] [૨૬]અભિનવ જૈન પંચાગ-૨૦૪૨ [૨૭]શ્રી જ્ઞાનપદપૂજા [૨૮]અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મવિધિ [૨૯]શ્રાવક અંતિમ આરાધના [આવૃત્તિ-૨] [૩૦]વીતરાગસ્તુતિ સંચય[૧૧૫૧-ભાવવાહી સ્તુતિઓ, Page #187 -------------------------------------------------------------------------- ________________ [2] [૩૧](પૂજય આગમોધ્ધારક સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો [૩૨] તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩૩]તત્ત્વાર્થાધિગમ સૂત્રઅભિનવ ટીકા -અધ્યાય[૩૪]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩૫તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩૬]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવટીકા -અધ્યાય[૩૭]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩૮]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩૯]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૪૦]તત્ત્વાર્થાધિગમ સૂત્રઅભિનવ ટીકા -અધ્યાય[૪૧]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય પુસ્તક સંબંધિ પત્ર સંપર્ક પૂજય મુનિરાજ શ્રી સુધર્મસાગરજી મ.સા. પૂજય મુનિશ્રી દીપરત્નસાગરજી શ્રી અભિનવ શ્રુત પ્રકાશન અભિનવ શ્રુત પ્રકાશન શૈલેષ કુમાર રમણલાલ ધીયા મહેતા પ્ર.જે સી-૮ વૃન્દાવન વિહાર ફલેટ્સ ફોન-[0]૭૮૬૩ [R] ૭૮૮૩૦ રવિકિરણ સોસાયટી પાસે જેસંગનિવાસ, પ્રધાન ડાકઘર પાછળ વાસણા-અમદાવાદ-૭ જામનગર-૩૬૧૦૦૧ - ખાસ સુચનાઃ මම પત્રપૂજય મહારાજ સાહેબના નામે જ કરવો ગૃહસ્થના નામે કારાયેલ પત્રવ્યવહારના કોઈ પ્રત્યુત્તર આપને મળશે નહીં ઉપરોકત બંને સ્થળે કોઈએ રૂબરૂ જવું નહીં Page #188 -------------------------------------------------------------------------- ________________ -દૂવ્ય સહાયકોઃશ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ પાઠશાળા જામનગર ( શ્રી પ્રભુલાલ સંઘરાજ શાહ સ્મારક ટ્રસ્ટ હ.ભાનુભાઈ દોશી) ઉપરોકત બંને મૃત જ્ઞાનપ્રેમી વ્ય સહાયકોની સહૃદયી મદદથી આ કાર્ય આરંભાયું 0 અપ્રીતમ વૈયાવચ્ચીસ્વ.પૂ.સાધ્વીશ્રી મલયાશ્રીજી પ્રશિષ્યાસા.શ્રી ભવ્યાનંદશ્રીજી નાશિષ્યામૃદુભાષી સા.શ્રી પૂર્ણપ્રજ્ઞાશ્રીજી પ્રેરણાથી તપસ્વીની સા.કલ્પપ્રજ્ઞશ્રીજી તથા સા. પૂર્ણનંદિતાશ્રીજી ના ભદૂતપ તેમજ સા.ભવ્યજ્ઞાશ્રીજી ના ૫૦૦ આયંબિલ ઉપર નિગોદ નિવારણ તપની અનુમોદનાર્થે- સ્વ.સુશ્રાવિકા મેતા મુકતાબેન નવલચંદ અમરચંદ કામદાર-જામનગરવાળા J ૫, ૫.વિદુષી સાધ્વીશ્રી ભવ્યાનંદ શ્રીજીના વિનિત શિષ્યા સા.શ્રી પૂર્ણપ્રજ્ઞાશ્રીજી ના શિષ્યા વિચક્ષણ સા.પૂર્ણદર્શિતાશ્રીજી ના ૫૦૦આયંબિલ નિમિત્તે તપસ્વીની સા પૂર્ણનંદિતા શ્રીજીના ઉપદેશથી જીનન ભંવરભાઈ જૈન-હ, બી.સી.જૈન જનતા ફેશન કોર્નર-થાણા O પ.પૂ.સરલ સ્વભાવી સાધ્વી શ્રી હસમુખશ્રીજી મ.ના શિષ્યા પૂ.સા.કનક પ્રભાશ્રીજી મ. ના વ્યવહારદક્ષ સાધ્વી શ્રીમતિ ગુણાશ્રીજી ના મિલનસાર શિષ્યા સા. જીજ્ઞરસાશ્રીજી મ.ની પ્રેરણાથી-કોરડીયા લવચંદભાઈ ફુલચંદભાઇ-મુંબઈ 1 જામનગરવાળા નીડર વકતા શ્રી હેત શ્રીજી મ.ના પ્રશિષ્યા ભદ્રિક પરિણામ સા. લાવણ્યશ્રીજી મ. ના સદુપદેશથી -મોરારબાગ સાતક્ષેત્રમાંના જ્ઞાન ક્ષેત્રની ઉપજમાંથી 0 સરળ સ્વભાવી સાધ્વી શ્રી નિરજાશ્રીજી ના સંયમ જીવનની અનુમોદનાર્થે સુદીર્ઘ તપસ્વીદેવીકૃપા પ્રાપ્ત સા. મોક્ષજ્ઞાશ્રીજી ની પ્રેરણાથી એક ગૃહસ્થ | સુપક્ષયુકત સ્વ.સા.શ્રી નિરજાશ્રીજી મ. ના તપસ્વીરત્ના સા.શ્રી મોક્ષજ્ઞાશ્રીજી ના • શ્રેણીતપની અનુમોદનાર્થે એક ગૃહસ્થ,હસ્તે સુરેશભાઈ, મુંબઈ આ રત્નત્રય આરાઘકાસાધ્વી શ્રી મોક્ષજ્ઞાશ્રીજી ના તપોમય-સંયમ જીવનના ૨૩માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે-ઠક્કર નેમચંદ ઓતમચંદ બાળાગોળી વાળા પરિવાર Page #189 -------------------------------------------------------------------------- ________________ [4] 0 વર્ષીતપ આદિ અનેક તપ આરાધકાસા.નિરજાશ્રીજીના શિષ્યા વિદુષી સા. વિદિતરત્નાશ્રીજી ની પ્રેરણાથી નિતાબેન હરસુખભાઈ વારીઆ, પોરબંદર આરાધનમય કાળધર્મ પ્રાપ્તા સ્વ.સા.મધ્યાશ્રીજી ના સ્મરણાર્થે તારાબેન, બાબુલાલ ગીરધરલાલ ઝવેરી જામનગરવાળા હાલ-મુંબઈ U વ્યવહાર કુશળ સ્વ.સા.નિરજાશ્રીજીના ભદિક પરિણામી શિષ્યા સા. શ્રી ભવ્યપ્રજ્ઞાશ્રીજીના શિષ્યા સા. જિતપ્રજ્ઞાશ્રીજી[કુજયોત્સનાબહેન)નીદીક્ષા નિમિત્તે તપસ્વી રત્ના સા. કલ્પિતાશ્રીજી ની પ્રેરણાથી આદરીયા વાળા શાહ માલજીભાઇ સૌભાગ્યચંદતરફથી 0 પ્રશાંત મૂર્તિસ્વ.સાધ્વી શ્રીનિરુજાશ્રીજીના શિષ્યા સંયમાનુરાગી સા.કલ્પિતાશ્રીજી ની પ્રેરણા થી, સૌમ્યમૂર્તિ સા.ભવ્યપ્રજ્ઞાશ્રીજી ના શિષ્યા સા. જિતપ્રજ્ઞાશ્રીજી [જયોત્સનાબહેન નીદીક્ષા નિમિત્તે આર.કે.એન્ટરપ્રાઈઝ,૪૯૬ કાલબા દેવી રોડ, કૃષ્ણનિવાસ મુંબઇ-૨ 0 પ.પૂ.યોગનિષ્ઠ આ દેવ શ્રીમદ્ બુધ્ધિસાગર સૂરીશ્વરજી મ. ના સમુદાવર્તી વ્યવહાર વિચક્ષણા સા.પ્રમોદશ્રીજી મ.ના વર્ધમાન તપોનિષ્ઠા સા.રાજેન્દ્રશ્રીજી ની પ્રેરણાથી 0 દોશી ચંદનબેન ધરમદાસ ત્રીકમદાસ, જામનગર નિવાસી હાલ મુંબઈ 0 અ.સૌ. રેણુકાબેન રાજેનભાઈ મેતાહ.બિજલ-મલય 0 શ્રી વસ્તાભાભા પરિવારના સુશ્રાવક તુલશીદાસ ઝવેરચંદ શેઠ પરિવાર તરફથી હસ્તે પન્નાબેન ટી. શેઠ 0 સ્વ.હેમતલાલ વિઠલજીના સ્મરણાર્થે-પ્રભાબેન તરફથી 0 મેતા પ્રીતમલાલ હરજીવભાઈ તરફથી માતુશ્રી વાલીબહેન, ધર્મપત્ની ચંદન બહેન, અને પુત્રવધુ ભારતી બહેનના સ્મરણાર્થે U હર્ષિદાબહેન ભરતભાઇ મહેતાહ ચૈતાલી 1 એક સુગ્રવિકાબહેન હ.હીના 1 સ્વલીલાધરભાઇ મોતીચંદસોલાણીના આત્મશ્રેયાર્થે ડો.જે.એલ. સોલાણી Page #190 -------------------------------------------------------------------------- ________________ [5] U એક ગૃહસ્થ હ. નગીનદાસ 0 અ.સૌ.સ્વ.કસુંબાબહેનના આત્મશ્રેયાર્થેહ પ્રતાપભાઈ મહેતા સુખલાલ અમૃતલાલ 0 અસૌ સુશ્રાવિકા પુષ્પાબહેન શશીકાન્તભાઈ સુતરીયાં [ અ.સૌ.ધીરજબેનના વર્ષીતપનિમિત્તે શ્રી ધીરજલાલ ચુનીલાલ કુંડલીયા 1 સુશ્રાવક શ્રી જેઠાલાલ વ્રજલાલ મહેતા અ.સૌ.કિર્તીદાબહેન ડી.કોઠારી 0 શ્રી તારાચંદ પોપટલાલ સોલાણી હ.અનિલભાઇ, ધિનેશભાઈ,બિપીનભાઈ 0 જૈન દર્શન ઉપાસક સંઘ. જામનગર આ વોરા દુર્લભજી કાલિદાસ T સુમિતા કેતનકુમાર શાહ તથા આશાબેન ડી. મહેતા T કસુમુની સુશ્રાવિકાબહેનોહનગીનભાઈ ભાણવડવાળા T દિનેશચંદ્રકાંતિલાલ લક્ષ્મીચંદ ઠકકર હ. શ્રેયાંસ દિનેશચંદ્ર Page #191 -------------------------------------------------------------------------- ________________ [5] વિશેષ નોંધ માટેનું ખાસ પૃષ્ઠ ક્રમ તારીખ સંદર્ભ| Page #192 -------------------------------------------------------------------------- ________________ વિશેષ નોંધ માટેનું ખાસ પૃષ્ઠ : ક્રમ તારીખ નોંધ સંદર્ભ Page #193 -------------------------------------------------------------------------- ________________ વિશેષ નોંધ માટેનું ખાસ પૃષ્ઠ | ક્રમ તારીખ સંદર્ભ Page #194 -------------------------------------------------------------------------- ________________ ww.jainelibrary.org - -: તcવાર્થી ભિગમ સૂગ અભિનવટીકા દળ સહાયક :શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ પાઠશાળા જામનગર, તથા શ્રી જૈન સંઘ, જામનગરનો સભ્ય શ્રdlનુરાગી શ્રાવકગણી, | અભિનવ શ્રુત પ્રકાશન - 36 Jain Education Interna