SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (G) भाषा-व्यकतवाग्भिवर्णपदवाकयाकारेण भाष्यति इति। –મનુષ્ય આદિની વ્યક્તિ અને પશુપક્ષી આદિની અવ્યકત એવી અનેકવિધ વાણીતે ભાષા. –વર્ણ પદ વાકય રૂપે વ્યકત અક્ષરરૂપ અને મોઢે થી બોલાયેલા શબ્દોને ભાષા કહે છે. -જીવના મુખના પ્રયત્નથી ઉત્પન્ન થતા શબ્દો તે ભાષા છે. આ ભાષા બે પ્રકારની છે.(૧)વ્યકત(૨)અવ્યકત. બેઈન્દ્રિયાદિ જીવોની ભાષાને અવ્યકત કહેલી છે જયારે મનુષ્ય-દેવની ભાષા વ્યકત છેઆ વ્યકત ભાષાના અક્ષરાદિ સ્પષ્ટ ભેદો આ પ્રમાણે છે. ૪ અક્ષર:- શરીરમાંથી પવનની મદદથી પ્રયત્નપૂર્વક જુદા જુદા નક્કી થયેલા કંઠાદિક સ્થાનોમાં અથડાઈને જે શબ્દો અવાજ રૂપે ઉત્પન્ન થાય છે. તે છે વગેરે અક્ષરો કહેવાય છે. શબ્દ -અક્ષરકે અક્ષરના સમૂહમાંથી ઉપયોગી અર્થ નીકળે તેવી ભાષાને શબ્દો કહેછે. a પ-અર્થવાળા શબ્દો જયારે વાક્યમાં વપરાય ત્યારે પદ બને છે જ વાય - એક કે ઘણાં પદો મળીને બોલનારનો અભિપ્રાય સમજાવી શકે તેવા પદ કે પદ સમૂહ તે વાકય કહેવાય છે. ૪ ભાષા- વાકયોના સમૂહને ભાષા કહેવાય છે. ૪ ૨-૫- અનેક પદાર્થોનો એકક્ષેત્રાવગાહ રૂપમાં પરસ્પર સમ્બન્ધ થવો તેને બન્ધ કહે છે. –બંધ એટલે પરસ્પર બે વસ્તુનો સંયોગ-મિલન કે આશ્લેષ -પુદ્ગલ પરમાણુઓનું પરસ્પર મળવું તે બંધ. તે ત્રણ પ્રકારે છે. (૧) પ્રયોગવન્ય:- ગવ વ્યાપIR: તેને ઘટિતો વન્ય પ્રાયોગિક - જીવના પ્રયત્ન વિશેષથી થતો બંધ તે પ્રયોગ બંધ -જીવ સાથે શરીરનો જીવ સાથે કર્મોનો, લાકડા અને લાખનો વગેરે બંધ પ્રયોગ બંધના ઉદાહરણો છે. (૨) વિવિ: સ્વમવ: પ્રયોનિરપેક્ષ વિશ્વવિર્યું: -ઇન્દ્ર ધનુષ્યની મેઘ-વીજળી ની પેઠે સ્વતઃ થયેલ બંધ –જેમાં જીવના પુરુષાર્થ કે પ્રયત્ન સિવાય સ્વાભાવિક જ થાય તે –અમુક પ્રકારના પગલોના મિલન થી વિજળી,મેઘ કે ઈન્દ્ર ધનુષ્ય ઉત્પન્ન થાય છે આ યુગલોનું મિલન સ્વાભાવિક જ થાય છે માટે વિસ્સા બંધ કહ્યો છે. વિગ્નસા બંધ પણ બે પ્રકારે કહ્યો છે. આદિ અને અનાદિ સાદ્રિ - ઉપર જણાવ્યા મુજબ વિજળી-મેઘ વગેરેનો બંધ તે આદિ છે. અનાદ્રિ - ધર્મ, અધર્મ આકાશનો જે બંધ છે તેને વિગ્નસા બંધ કહે છે. (૩) ગ્નિવર્ધઃ-જીવના પ્રયોગ પ્રયત્નના સાહચર્યપૂર્વક અચેતન દ્રવ્યનું જે પરિણમન છે તેને મિશ્રબંધ કહ્યો છે જેમ કે કુંભ,સ્તંભ વગેરે જીવ સાથે કર્મોનો બંધ શાસ્ત્રકારે ચાર પ્રકારે કહ્યો છે. (૧)સ્કૃષ્ટ બંધઃ- પરસ્પર અડેલી સોયો સમાન કર્મો વિશેષ ફળ આપ્યા સિવાય સામાન્યથી ભોગવાઈને જીવ થી છૂટા પડી જાય. તેવો બંધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy