SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૬ (અધ્યાયઃ૫-સૂત્ર ) U [1]સૂત્રહેતુ- આકાશ સુધીના દ્રવ્યોની નિષ્ક્રિયતા રૂપ બીજી વિશેષતાને જણાવે છે 0 [2] સૂત્ર મૂળ-નિયિ િવ 0 [3]સૂત્રકૃત સૂત્ર સ્પષ્ટ છે. U [4] સૂત્રસાર - ધર્મ-અધર્મ-આકાશ એ ત્રણે દ્રવ્યો]નિષ્ક્રિય (અર્થાત્ ક્રિયા રહિત) છે. [પુગલ-જીવ બંને ક્રિયાવાળા છે) U [5] શબ્દજ્ઞાનઃનિક્રિયાળિ–નિષ્ક્રિય, ક્રિયારહિત ૨ - 1 [6]અનુવૃત્તિઃआऽऽकाशादेकदव्याणि सूत्र. ५:५ थी आऽऽकाशात् U [7]અભિનવટીકાઃ- ધર્માદિ ત્રણ દ્રવ્યોને પૂર્વ સૂત્રમાં એક વ્યકિત તરીકે અર્થાત અખંડ એક દ્રવ્ય રૂપે જણાવેલા છે. એ જ રીતે આ સૂત્રમાં તેના નિષ્ક્રિય પણા રૂપ બીજી વિશષતાને જણાવે છે જ નિક્રિયfખ:- ક્રિયા રહિત સ્વોપજ્ઞ ભાષ્યમાં સૂત્રકાર મહર્ષિ જણાવે છે કે ક્રિયા શબ્દથી અહીંગતિ કર્મ લેવું એટલે કે ગતિ અર્થમાં ક્રિયા શબ્દનું ગ્રહણ કરવાનું અન્ય કોઈ અર્થમાં નહીં .પરિણામે ધર્માદિ ત્રણે દ્રવ્યો જે નિષ્ક્રિય કહ્યા તેનો અર્થ એમ સમજવો કે આ ત્રણે દ્રવ્યો ગતિરૂપ ક્રિયા કરતા નથી. ત્રિય શબ્દ ને નિસ્ ઉપસર્ગ લાગી સમાસ થવાથી નય એવો શબ્દ બનેલો છે. | ક્રિયા નો અર્થ એક દેશથી દેશાત્તરની પ્રાપ્તિ એવું જણાવવાને માટે છે. તેથી નિષ્ક્રિય શબ્દથી દેશાન્તરની પ્રાપ્તિનો અભાવ'' એવો અર્થ થશે એટલે કે ધર્મ-અધર્મ-આકાશ એ ત્રણે દ્રવ્યોમાં દેશાન્તર પ્રાપ્તિરૂપ ક્રિયા થતી નથી. -पुद्गल जीववर्तिनी या विशेषक्रिया देशान्तर प्राप्तिलक्षणातस्याः प्रतिषेधोऽयम् -निष्क्रियाणि अगमनशीलानि इति । જ - વળી પણ અર્થાત-(વળી) આ ત્રણે દ્રવ્યો નિષ્ક્રિય પણ છે * સંકલિત અર્થસૂત્રમાં તો ફકત નિયા પદનો જ ઉલ્લેખ છે. પણ આ નિષ્ક્રિય વિશેષણ કોનું છે? તે વાત સમજવા માટે અનન્તર એવા પૂર્વસૂત્રની અનુવૃત્તિ પણ લેવી પડશે. અનન્તર એવું પૂર્વસૂત્ર - માત નું કથન કરે છે. અને એ સૂત્રમાં જણાવેલી વૃત્તિ અનુસાર પૂર્વસૂરી નાક્રમ પ્રામાણ્ય થી ધર્મ-અધર્મ અને આકાશ એ ત્રણે દ્રવ્યોની અનુવૃત્તિ અહીં આવશે અર્થાત નિયા વિશેષણ ધર્માદિ ત્રણ દ્રવ્યોને લાગુ પડશે એટલે સમગ્ર સૂત્રનો સંકલિત અર્થ આ પ્રમાણે થશે. –ધર્મ અધર્મ અને આકાશ એ ત્રણે દ્રવ્યો નિષ્ક્રિય -ક્રિયા રહિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy