SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૧૯ આદિ ઉત્તર પ્રવૃત્તિનો સંભવ છે. -તેના પછી બીજા ક્રમમાં વાણીનું ગ્રહણ કર્યું કેમકે વાણી બેઇન્દ્રિય આદિ જીવને હોય છે. સર્વ શરીર ધારીને હોતી નથી. તેથી સ્પર્શનેન્દ્રિય શરીર પછી બીજા ક્રમે જિન્દ્રિયનો વિષય લીધો છે. -ત્રીજા ક્રમે મનનું ગ્રહણ કર્યું છે. પંચેન્દ્રિયનો વિષય હોવાથી અર્થાત્ સ્પર્શાદી સર્વ વિષયો અંતેતો મન સાથે જ સંકડાયેલા છે. - છેલ્લે પ્રાણાપન (ગ્વાસોચ્છવાસ) નું ગ્રહણ કર્યું. તે સઘળા સંસારી પ્રાણીનું કાર્ય હોવાથી અન્ય ગ્રહણ કર્યું છે. જ કાર્મણ શરીર ને આકાશની માફક કોઈ આકારનથી પછી તે પૌલિક કઈ રીતે હોઈ શકે? –ભલે કાર્મણ શરીર આકારરહિત હોય પણ બીજા ઔદારિકાદિ મૂર્તદ્રવ્યના સંબંધ થી સુખ દુઃખાદિ વિપાક આપે છે. તેથી તેને પૌદ્ગલિક જ સમજવું વળી કર્મ પોતે પણ પુદ્ગલ જ છે. જ વચન અમૂર્ત છે. તેથી તેને પૌગલિક કહેવું બરાબર નથી. વચન અમૂર્ત નથી પણ મૂર્તિ છે. તેથી તે પૌદ્ગલિક જ છે. શબ્દોનું મૂર્તિમાન વ્યકર્ણ થકી જ ગ્રહણ થાય છે. દીવાલ વગેરે મૂર્તિમાન દ્રવ્યોથી તેનો અવરોધ પણ થાય છે. આવા આવા અનેક કારણોથી વાણી-વચન પૌદગલિક જ સાબિત થાય છે. * મન રૂપાદિ ગુણોથી રહિત દ્રવ્ય છે. તો તેને પૌગલિક કઈ રીતે કહી શકાય? –મન ભલે અર્દષ્ટ હોય, પણ વિચારણા કરતી વખતે મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને મનરૂપે પરિણાવે છે. આ રીતે દ્રવ્યમનની ઉત્પત્તિ જ મનો વર્ગણાના પુદ્ગલ હોવાથી મન નિયમો પૌલિક જ છે. અન્યથા વિચારોના પ્રવાહ વહે જ નહીં * શ્વાસોશ્વાસને પૌદ્ગલિક કઈ રીતે કહો છો? પહેલી વાતતો એ કે શ્વાસ અને ઉચ્છવાસ માં વાયુની જ પ્રવેશ નિર્ગમન પ્રક્રિયા છે. વાયુપુદગલ છે. માટે શ્વાસોચ્છવાસ પૌદૂગલિકજ કહ્યા છે વળી રૂપી દ્રવ્ય એવા હાથ, રૂમાલ આદિ વડે નાક અને મુખને દાબી દેવામાં આવે ત્યારે વાયુનો પ્રતિઘાત પણ થતો જોવા મળે છે. આ રીતે મૂર્તિ દ્રવ્ય થકી થતો પ્રતિઘાત પણ તેના પૌગલિક પણાને જ સિધ્ધ કરે છે. આ રીતે શરીરાદિ ચારે પૌગલિક જ છે. તે વાત સિધ્ધ જ સમજવી 1 [B]સંદર્ભઃ $ આગમસંદર્ભપાત્થi ગીવા ગોરડિય માદાર તેયામ, सोइंदिय चक्खिंदिय धाणिंदिय जिब्भिंदिय फासिंदिय मणजोग वयजोग कायजोग आणापाणूणं च गहणं पवत्तति गहणलक्खणेणं पोग्गलस्थिकाए * भग.श.१३-उ.४-सू.४८१/६ ૪ તત્વાર્થ સંદર્ભ(૧)પાંચ શરીર ખૂ.૨:૩૭ મૌરિવૈયાદારતૈનાર્મા શરીરમાં (૨)પુદ્ગલ લક્ષણ ખૂ.૫:૨૩ અરવિવત: પુસ્ત્રિ: (૩)કર્યગ્રહણ પૂ૮:૨ સાયન્વીઝીવ મેળો યોયાન ત્રિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy