SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય: ૫ સૂત્રઃ ૩૪ ૧૩૯ બંધનું કારણ બનતો નથી. પણ વ્યવહારમાં જેમ કહેવત છે કે “બગડે - બે” તે અહીં પણ બે-પણું અર્થાત્ જધન્ય ગુણ થી અધિક પણું આવતા મોહ-રાગ-દ્વેષ રૂપબે પણ થતા કર્મનો બંધ થાય છે. જીવ પોત-પોતા સ્વરૂપેતો શુધ્ધ ચૈતન્ય જ છે. અર્થાત્ જીવ-એક છે ત્યાં સુધી તો કર્મબંધ થતો જ નથી. જયારે બે સ્વરૂપ બને એટલે કેદ્રવ્યથી ચૈતન્યમય અને પર્યાય થી પુદ્ગલમય બને ત્યારે જ સ્નિગ્ધ અને રૂક્ષપણાને સ્થાને રહેલા એવા રાગ-દ્વેષને કારણે કર્મ સાથે પરસ્પર સંયોગ ને પામે છે. આખી વાતનો સાર એટલો કે જો આપણે એક-સ્વમયજ રહીશું તો અને તે જધન્ય-એક અંશ પણાને નહીં છોડીએ તો તે એકત્વ ભાવ-આત્માને બંધ મુકત રાખી-કરી-ને અદ્વિતીય સ્થાને બિરાજમાન કરાવશે. O U S D (અધ્યાય ૫-સૂત્ર:૩૪) U [1]સૂત્રહેતુ- પૂર્વસૂત્રમાં સ્નિગ્ધ અને રૂક્ષ પુદ્ગલોના બંધ વિશે જે કથન કર્યું તેના અપવાદ ને જણાવવા માટે આ સૂત્ર બનાવેલ છે. 0 [2]સૂત્ર મૂળા-ગુણસાપે સદ્દશાનીમ્ | 0 [3]સૂત્ર પૃથક- IT - સા - સદ્શાના” U [4]સૂત્રસાર-ગુણની સમાનતા હોય ત્યારે સમાન પુિદ્ગલો નો બંધ થતો નથી - અથવા-સમાન અંશવાળા સ્નિગ્ધપુદ્ગલોનોસ્નિગ્ધપુલ સાથે અને રૂક્ષપુગલોનોરુક્ષ પુદ્ગલ સાથે બંધ થતો નથી.] U [5]શબ્દશાનઃગુખ-શકિતનો અંશ - સૂત્ર:૩૩માં કહેવાઈ ગયેલ છે સાવે- સમાનતા સિમાન અંશવાળા) સદ્દી-સરખે સરખા U [6]અનુવૃત્તિ - (૧)તિ પૂર્વાત્ વ: ૫:રૂર થી વન્ય ' (૨) ન ધન્યાનામ્ ૫:થી ન 0 [7]અભિનવટીકા-પૂર્વસૂત્ર ૩૩માં જણાવ્યા મુજબ જધન્ય ગુણવાળા ને છોડીને બાકીના સ્નિગ્ધ પુગલોનો રુક્ષ પુગલો સાથે અને રુક્ષ પુગલોનો સ્નિગ્ધ સાથે બંધ થઈ શકે છે. આ રીતે જધન્ય ગુણ રૂપ તુલ્યતા હોય અને બંધ ન થઈ શકે તેમ અન્ય કોઈ તુલ્ય ગુણવાળો બંધ થઈ શકે કે નહીં? આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે જ પ્રસ્તુત સૂત્રની રચના કરવામાં આવી છે. તેમાં સૂત્રકાર જણાવે છે કે- જો ગુણોની અર્થાત્ સ્નિગ્ધતા કે રૂક્ષતા નાસ્નિગ્ધ અંશો કે રૂક્ષ અંશોની સમાનતા હોય તો સર્દશપુદ્ગલોનો બંધ થતો નથી. અર્થાત વિસર્દશ ગુણોનો બંધ થઈ શકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy