SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ પ સૂત્રઃ ૩૫ ૧૪૫ અહીંસમજવાનું છે. એટલે માનો કે એક પુદ્ગલોમાંસ્નિગ્ધતાના ચાર અંશ છે, તો તેની સાથે જોડાનાર પુદ્ગલની સ્નિગ્ધતા ઓછામાં ઓછા છ અંશ તો હોવી જ જોઈએ –૭- સૂત્રકાર મહર્ષિએ સૂત્રમાં જે દ્રયધિકાદિ કહ્યું છે તે નિયમ પણ સર્દશ-સમાન જાતિય પુદ્ગલને આશ્રીને સમજવો આ નિયમ અસઈશ પુદ્ગલોને લાગુ પડતો નથી. અર્થાસમાન અંશ વાળા કે એકાધિક અંશવાળા એવા સ્નિગ્ધ અને રૂક્ષ પુદ્ગલોનો પરસ્પર બંધ થઈ શકે છે. -૮-આ રીતે પૂર્વસૂત્રમાં સર્દશ પુદ્ગલોમાં ગુણ સામ્ય હોય તો બંધ ન થાય એમ કહ્યું છે એનો અર્થ એ કે સર્દશ પુદ્ગલોમાં ગુણ વૈષમ્ય હોય તો બંધ થાય-જયારે આ સૂત્ર તે ગુણ વૈષમ્ય માં પણ આગળ વધીને કહે છે કે એક ગુણ વૈષમ્ય હોય તો પણ બંધ ન થાય દ્વિગુણ કે તેથી અધિક વૈષમ્ય હોય તો જ બંધ થાય જ સૂત્રઃ ૩૨-૩૩-૩૪-૩૫ નોસાર[૩૨]પુદ્ગલોમાં રહેલ સ્નિગ્ધ અને રૂપગુણના કારણે ગમે તે ગુણ વાળા પુદ્ગલનો ગમે તે ગુણવાળા પુદ્ગલની સાથે બંધ થાય [૩૩]જધન્ય ગુણ પુગલોનો પરસ્પર બંધ ન થાય પણ જધન્યગુણ વાળા પુદ્ગલોનો મધ્યમ ગુણ કે ઉત્કૃષ્ટ ગુણ પુદ્ગલ સાથે બંધ થાય તથા મધ્યમ અથવા ઉત્કૃષ્ટ ગુણ પુદ્ગલોનો પરસ્પર બંધ પણ થાય [૩૪] આફલિતાર્થમાં એક અપવાદ મુકાયોકે સર્દશપુદ્ગલોમાં પણ જો ગુણ સામ્યતા હોય તો બંધ ન થાય અર્થાત જો ગુણ વૈષમ્ય હોય તો સર્દશ પુદ્ગલોમાં બંધ થાય. [૩૫]સૂત્ર ૩૪ ની વાત નો અહીં સંકોચ કરાયો છે સર્દશ પુદ્ગલોમાં પણ એક ગુણ વૈષમ્ય હોય તો બંધ ન થાય દ્વિગણ ત્રિગુણ કે અધિક વૈષમ્ય હોય તો બંધ થાય આ રીતે સદશ પુદગલો અને વિસઈશ પુદ્ગલો માટેના બંધની વાત ચાર સૂત્રો થકી કહી છે. ભાષ્યવૃત્યનુસારી કોષ્ટક સર્દશ વિસર્દેિશ ૧ જધન્ય + જધન્ય બંધ ન થાય બંધ ન થાય ર જધન્ય + એકાધિક બંધ ન થાય બંધ થાય ૩ જધન્ય + દ્રયધિક . બંધ થાય બંધ થાય ૪ જધન્ય યાદિ અધિક બંધ થાય બંધ થાય ૫ જધન્યતરસમ જધન્યતર બંધ ન થાય બંધ થાય ૬ જધન્યતર+એકાધિક જધન્યતર બંધ ન થાય બંધ થાય ૭ જધન્યતર+યધિક જધન્યતર બંધ થાય બંધ થાય ૮ જધન્યતર+ત્રયાદિધિક જધન્યતર | બંધ થાય બંધ થાય U [8] સંદર્ભઃ ૪ આગમ સંદર્ભ સૂત્ર:૩૨ થી સૂત્રઃ ૩૬નો આગમ સંદર્ભ એક સાથે સૂત્રઃ૩ના અંતે આપેલ છે. ૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ- વ્યલોક પ્રકાશ સર્ગઃ ૧૧ શ્લોક ૨૮ અ. ૫/૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy