SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (અધ્યાય ૫-સૂત્ર ૩) U [1]સૂત્રહેતુ- આ પાંચે દ્રવ્યો નિત્ય છે કે અનિત્ય સ્થિર કે અસ્થિર મૂર્ત છે કે અમૂર્ત- જેવા પ્રશ્નો ના સમાધાન માટે આ સૂત્રની રચના થઈ છે. I [2]સૂત્ર મૂળ નિત્યવસ્થિત પાળિ ૨ U [3]સૂત્ર પૃથક નિત્ય - મચ્છતાન - ગપગ ૨ U [4]સૂત્રસાર- ધિર્મ-અધર્મ-આકાશ-પુદ્ગલ-જીવ આ પાંચે દ્રવ્યો)નિત્ય છેઅવસ્થિત છે-અરૂપી છે. I [5]શબ્દશાનઃનિત્ય-નિત્ય,વ્યયરહિત ગતિનિ-અવસ્થિત,સ્થિર-સ્વરૂપપરાવર્તન રહિત અપી-અરૂપી અમૂર્ત વ - અને [6]અનુવૃત્તિ - (૧)ગનીયા . .? ધમધMવાર : (૨) દ્રવ્ય ગીવ મ.પ. ૨ U [7]અભિનવટીકા-સૂત્રકાર મહર્ષિધર્માદિ પાંચદ્રવ્યોને માટેત્રણ વિશેષતાજણાવેછે. (૧)આ દ્રવ્યો નિત્ય છે. (૨)આ દ્રવ્યો અવસ્થિત-સ્થિર છે, (૩)આ દ્રવ્યો અરૂપી-અમૂર્ત છે. આ જ વાત સમાનતા-અસમાનતા એટલે કે સાધમ્મ વૈધર્મ ગુણધર્મો ને આધારે જણાવીએ તો એમ કહી શકાય કે ઘમાસ્તિકાય આદિ પાંચ દ્રવ્યોમાં નિત્યતા, અવસ્થિતતા અને પિંગલાસ્તિકાય સિવાયના ચારે દ્રવ્યોમાં અરૂપીતા એ ત્રણે વિષયે સાધમ્ય સમાનતા રહેલી છે. આ રીતે ત્રણે સંશયોના ઉત્તર અહીં પ્રાપ્ત થાય છે (૧)આ પાંચ દ્રવ્યો પોતાના સ્વભાવ થી કદી ટ્યુત થાય છે કે નહીં? અર્થાત તે નિત્ય છે કે અનિત્ય? આ પાંચે દ્રવ્ય નિત્ય છે. (૨)આ દ્રવ્યોની પાંચની સંખ્યા માં કદી વધઘટ થાય છે નહીં? ના, તે સ્થિર છે. (૩)આ પાંચે દ્રવ્યો મૂર્તિ છે કે અમૂર્ત અર્થાત્ રૂપી કે અરૂપી?પાંચ અરૂપી છે. જ નિત્ય- નિત્ય એટલે ધ્રુવ-શાશ્વત કેમ કે ધૃત્યમ્ સિધ્ધહેમ-૬૩/૧૭ એ સૂત્રાનુસાર “f ''શબ્દને ધ્રુવ અર્થમાં “ત્ય'પ્રત્યય લાગીને નિત્ય શબ્દ બનેલ છે – નિત્ય શબ્દ વિશે સૂત્રકાર પોતે પણ સુત્ર૪:૩૦ તHવીવ્યયે નિત્યમ માં કથન કરવાના જ છે તેનો અર્થ છે “વસ્તુનો જે ભાવ-સ્વભાવ છે તેનો વ્યય ન થવો તે નિત્ય' –ધર્મ અધર્મ,આકાશ,પુદ્ગલ અને જીવ એ પાંચ દ્રવ્યોમાંથી કોઈપણ દ્રવ્ય પોતાના સ્વરૂપનો ત્યાગ કરતું નથી કે કોઈપણ દ્રવ્ય વિનાશ પામતું નથી માટે તેને નિત્ય કહ્યું છે. –ધર્માસ્તિકાય આદિ પાંચે દ્રવ્યો પોતપોતાના સામાન્ય તથા વિશેષ સ્વરૂપ થી કદાપિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy