SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ૧ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૨૭ 1 [4] સૂત્ર સારા-અણુ પરમાણું ભેદથી [જ ઉત્પન્ન થાય છે] [5] શબ્દશાનઃ મેરાન્ ભેદથી [સ્કન્ધના ભેદથી] અબુ - અણુ,પરમાણું U [6]અનુવૃતિઃ સંધામેચ્છ: ૩Fધો: સૂપઃર૬ ૩૫દ્યો U [7] અભિનવ ટીકા - મૂળ સૂત્રનું કથન તો એટલું જ છે કે–પરમાણુંની ઉત્પત્તિ ભેદથી થાય છે.સંઘાતથી થતી નથી. –પૂર્વ સૂત્રઃ ૨૬ માં સ્કન્દની ઉત્પત્તિ માટે ત્રણ કારણ દર્શાવ્યા છે. (૧)સંઘાત (૨)ભેદ (૩)સંઘાત-ભેદ મિશ્ર એટલે સૂત્રકાર મહર્ષિ અહીં જણાવે છે કે પરમાણુંની ઉત્પત્તિ ભેદથી જ છે [ મેવાવ ] થાય છે. અર્થાત્ બાકીના બંને કારણો પરમાણુંની ઉત્પત્તિમાં નિમિત્ત ભૂત થયા નથી. જ પરમાણુંની ઉત્પત્તિ - અણુ એટલે-પરમાણું. -આ પરમાણું દ્રવ્ય કોઇદ્રવ્યનું કાર્ય નથી. પૂર્વસૂત્ર ૨૫માં જણાવ્યા મુજબ તે કારણરૂપ દ્રવ્ય છે આથી એની ઉત્પત્તિમાં બે દ્રવ્યોના સંઘાતનો સંભવ જ નથી. વળી આ પરમાણું એટલે પુદગલનો અંતિમ અંશ છે. જો તેમાં સંઘાત થાય તો તે અંતિમ અંશ મટીને સ્કન્ધરૂપ બની જશે.એટલે અણુની ઉત્પત્તિ સંઘાતથી થતી જ નથી. -હવે જો સંઘાતને ઉત્પત્તિના કારણરૂપે નહીં સ્વીકારી એ તો સંઘાત ભેદ પણ અણુની ઉત્પત્તિનું કારણ બની શકશે નહીં. પરિણામે-પરમાણુંની ઉત્પત્તિનું એકમાત્ર કારણ ભેદ"જ રહેશે. કેજેવાતસૂત્રકારમહર્ષિએ જણાવી જ છે. સ્વોપલ્લભાષ્યમાં પણ કહયું છે કે મેવાત પરમાપુરુત્વને ન સવાતિ જે પરમાણુંને તો નિત્ય કહેલ છે. તો અહીં તેની ઉત્પત્તિ કઈ રીતે જણાવે છે? સમાધાનઃ-પરમાણુનિયછેઅનેકારણરૂપ છે. તેઅનિત્યકકાર્યરૂપ છેજ નહીં.છતાં અહીં સૂત્રકારે ભેદથી અણુ ઉત્પન્ન થાય છે તેમ કહયુ એ વતો વ્યાર્દિત નથી પણ સ્યાદ્વાદ પરિભાષા છે. તે કયા દ્રષ્ટિકોણ થી કહયુ છે તેની સમજુતિ આ રીતે આપે છે. -૧-પહેલી વાત તો એ કે જૈનદર્શન કોઈ વાતને એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય કહેતું નથી. દરેક વસ્તુની નિત્યા નિત્યતા અમુક ચોકકસ અપેક્ષાને આધિન હોય છે. જે વાત એક અપેક્ષાએ નિત્ય છે. તે જ અન્ય કોઈ અપેક્ષાએ અનિત્ય પણ હોઈ શકે છે. -ર-વસ્તુને સમજવા દૂધ્યાર્થિક નયની જેમ પર્યાયાર્થિક નયને પણ સમજવું જ પડશે -૩-તે રીતે પરમાણુને જે નિત્ય કહેવામાં આવે છે તે દ્રવ્ય નથી કહેલ છે.કેમકે દ્રવ્યથી તો તે નિત્ય જ છે. -૪-પરંતુ પર્યાયનયની અપેક્ષાએ તે કાર્યરૂપ પણ હોઈ શકે છે અને અનિત્ય પણ હોઇ શકે છે. -પ-પૂર્વે કયારેક પણ પરમાણુ-પરમાણુરૂપે હોય તેવો સંભવ છે જ.પણ તેના અન્ય પરમાણુ સાથે જોડાણ થવાથી તે સ્કન્ધરૂપ બન્યો હોઈ શકે છે. અર્થાત્ પરમાણુના પર્યાય [એટલે કે અવસ્થા છોડીને તેણે સ્કન્વરૂપ અવસ્થાને ધારણ કરી હોય પણ પૂર્વે કદી પરમાણુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy