SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા હોય જ નહીં. અને તદ્દન નવો જ વ્યરૂપે ઉત્પન્ન થયો હોય તેવું કદાપી બની શકે નહીં. કારણ કે પરમાણુ દ્રવ્યથી નિત્ય છે. --પર્યાય અર્થાત અવસ્થાની અપેક્ષા એજતેને ધટાવી શકાય. કયારેકપરમાણુક્યણુક આદિ સ્કન્દમાંથી છૂટો પડે છે ત્યારે એનો સ્કન્ધબધ્ધ અસ્તિત્વ પર્યાય નાશ પામે છે. અને સ્વતંત્ર અસ્તિત્વ પર્યાય ઉત્પન્ન થાય છે તેને પર્યાય નયે પરમાણુની ઉત્પત્તિ કહેલી છે (A)પરમાણુકયારેક સ્કન્ધના અવયવો રૂપબની સામુદાયિક અવસ્થામાં રહે છે. અને કયારેક સ્કન્ધ થી અલગ થઈ છૂટી છવાઈ અવસ્થામાં રહે છે. આ અવસ્થા વિશેષ ને પરમાણુના પર્યાયો [અવસ્થાઓ કહી છે (B)હવે પરમાણુની જે છૂટીછવાઈ અવસ્થા છે તે સ્કન્ધના ભેદ થીજ ઉત્પન્ન થાય છે. (C)પરિણામે સૂત્રકારે અહીં “ભેદ થીઅણુની ઉત્પત્તિ થાય છે” તેવું કથન કરેલું છે. આ અભિપ્રાયનો અર્થ એટલો જ કરવો કે જે છૂટીછવાઈ અવસ્થાવાળા પરમાણુ છે તે ભેદથી ઉત્પન્ન થાય છે. પણ શુધ્ધ પરમાણભેદથી ઉત્પન્ન થયો તેમ કદાપી કહેવું-માનવું નહીં આ રીતે ત્રણ વાત ફલિત થાય છે (૧)નિશ્ચય થી કે દ્રવ્ય થી પરમાણુ નિત્ય જ છે-કારણરૂપ જ છે (૨)શુધ્ધ પરમાણુ કદી ભેદથી ઉત્પન્ન થયો તેવું કહેવાતું નથી (૩)ભેદથી પરમાણુ ઉત્પન્ન થાય છે તે સ્કન્દમાંથી છૂટા પડેલા કોઈ એક પરમાણુને આશ્રીને છે. જેને પર્યાયાન્તર કે અવસ્થાન્તર કહ્યુ છે. અર્થાત તેણે સ્કન્વરૂપ અવસ્થાનો ત્યાગ કરી વત્ર પરમાણુરૂપ અવસ્થાને ધારણ કરી છે. (૪)સ્કન્દમાંથી છૂટા પડવાનું કાર્ય “ભેદ'થી થયું માટે બે-: કહ્યું છે. U [સંદર્ભ$ આગમ સંદર્ભ સૂત્ર ૨૬ અને ૨૭નો સંયુકત સંદર્ભ दोहिं ठाणेहिं पोग्गला साहणंति तं जहा सई वा पोग्गला साहन्नंति परेण वा पोग्गला સદિનંતિ ... સડું વા પાત્ર પિન્ગતિ વા પા મિર્ઝાતિ-જ થાયા.ર-૩.રૂसू.८२-१ एवं २ સૂત્રપાઠ સંબંધ - અહીં અણુ અને સ્કન્ધ બદલે માત્ર પુદગલ શબ્દ કહ્યો છે. વળી પૂગલ કઈ રીતે એકઠા થાય અને કઈ રીતે છૂટા પડે તે જણાવેલ છે. અર્થથી આ પાઠ પૂર્ણતયા સંગત જ છે. 6 તત્વાર્થ સંદર્ભ(૧) મળવ: સ્કેમ્પષ્ય પૂત્ર :૨૫ (૨)સંધાનમેટેગ: ૩Hદ્યને - સૂત્ર. ૫:૨૬ U [9]પદ્યઃ- આ સૂત્રના બંને પદ્યો પૂર્વ સૂત્રઃ ૨સાથે અપાઈ ગયા છે. U [10]નિષ્કર્ષ-સૂત્રઃ૨થી ૨૭નો સંયુકત નિષ્કર્ષ-પરમાણુના જોડવાથી થતો સ્કન્ધ કે છૂટા પડવાથી થતો સ્કન્ધ અથવા પરમાણુ એ બંને પ્રક્રિયામાં મૂળ વસ્તુનો પર્યાયત્તર એટલે કે અવસ્થાઓનું બદલવું એ છે. પરમાણુ નો પર્યાય બદલતા સ્કન્ધ બની જાય અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy