________________
૧૧૩
અધ્યાયઃ ૫ સૂત્રઃ ૨૮૭ સ્કન્ધનો પર્યાય બદલતા પરમાણુ પણ બની જાઈ શકે.
આ રીતે આ જગતમાં પર્યાય નયથી કશું નિત્ય નથી. સમગ્ર જગત અનિત્ય છે. અનિત્યતાનો કેવો સુંદર બોધ આબે સૂત્રો થકી આપણને મળે છે છતાં પણ આ અનિત્ય એવા જગતમાં આપણે વસ્તુના અર્થાત પુદ્ગલના મોહમાં ઘેલા બનીને આપણા પર્યાયો ને બદલ્યા કરીએ છીએ.
બદલતા પુદ્ગલ પર્યાયો ના અંગે આપણે અનંતા ભવભ્રમણ કર્યા અર્થાત અનંતા પર્યાયો બદલ્યા. કયારેક ઘોડા બન્યા,કયારેક હાથી બન્યા,કયારેક પક્ષી બન્યા,કયારેકનારકી બન્યા,કયારેક ઝાડપાન બન્યા, કયારેક દેવ પણ બન્યા.
હવે આ અવસ્થાન્તર અટકાવવા ઈચ્છા હોય તો પર્યાય નયને છોડીને દ્રવ્ય નયનો આશ્રય કરી નિત્યત્વ ની ભજનાકર. જેથી નિત્ય સ્થિતિની પ્રાપ્તિ થાય.
S S S S S S S
(અધ્યાયઃ-૫ સુત્રઃ૨૮) U [1] સૂત્ર હેતુ - અચાક્ષુષ એવા સ્કન્ધો ચાક્ષુષ કયારે બને? અથવા તો સ્કન્ધની ઉત્પતિમાં ત્રણ કારણ કહયાં.તેમાં કયાં કારણથી ઉત્પન્ન થયેલા સ્કન્ધો જ ચાક્ષુષ (= ચક્ષુથી ગ્રાહ્ય) બને છે એટલે કે જોઈ શકાય છે તે દર્શાવવા આ સૂત્રની રચના થયેલી છે.
[2] સૂત્રમૂળ-ખે સંપતિામ્યાં વાલુકા: U [3] સૂત્ર પૃથકમે - તામ્યમ્ - Y: U [4] સૂત્રસાર-ભેદ અને સંઘાતથી સ્કિંધો] ચાક્ષુષ ચિલુથી જોઈ શકાય તેવા બને છે. U [5] શબ્દજ્ઞાનઃ
-ભેદ ઉત-સંઘાત-બંને શબ્દો પૂર્વે કહેવાઈ ગયા વાસુષ-આંખો વડે જોઈ શકાય તેવા [6] અનુવૃતિઃ- (૧)ગણવ: સ્તન્ય સૂત. પર થી ઋગ્યા: શબ્દની અનુવૃતિ
(૨) તમેપ્ય: સત્યાને પારદ્દ થી લઈને [7]અભિનવટીકા - પૂર્વે તમેચ્ચ સત્પનો સૂત્રમાં ઝંઘની ઉત્પત્તિના ત્રણ કારણ જણાવ્યા.પણ સ્કન્ધ બે પ્રકારના હોય છે. એક ચાક્ષુષ અને બીજા અચાક્ષુષ આ બંને પ્રકારના સ્કન્ધોની ઉત્પત્તિના કારણ સમાન જ છે કે જૂદા જૂદા?તે ભેદ દર્શાવવા આ સૂત્રની રચના થયેલી છે. કેમકે અનંતાનંત પરમાણુઓના સમુદાયથી નિષ્પન્ન થયા પછી પણ કોઈ સ્કન્ધ ચાક્ષુષહોય છે અને કોઈ અચાક્ષુષ હોય છે.
પ્રસ્તુત સૂત્ર એ વાત દર્શાવે છે કે અચાક્ષુષ સ્કંધ પણ નિમિત્ત થી ચાક્ષુષ બની શકે છે. પુદ્ગલના પરિણામ વિવિધ છે, એથી જ કોઇ યુગલ સ્કન્ધ અચાયુષ ચક્ષુથી અાહ્ય હોય
*દિગમ્બર આસ્નાયમાં આ સૂત્ર મેલંધાતામ્યવાણુ: એ રીતે છે. અ. ૫/૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org