________________
૧૩૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
(અધ્યાયઃ૫-ગઃ૩૩) U [1]સૂત્રહેતુ - પૂર્વે જે “બંધ” અંગેનું સૂત્ર કહ્યું તે સૂત્રના એક અપવાદ ને જણાવવા માટે આ સૂત્રની રચના થયેલી છે.
U [2]સૂત્રમૂળઃ- નરચપુખાનામ U [સૂત્ર પૃથક-ને ગધન્ય - ગુનામ
1 [4] સૂત્રસાર-જધન્યગુણ-અંશ) વાળા સ્નિગ્ધ અને રૂપુદ્ગલોક અવયવો નો પરસ્પર બંધ થતો નથી.
U [5]શબ્દજ્ઞાન - -નહીં
નવચં- એક,અવિભાજય ગુનામ-અર્થાત્ શકિતનો અંશ U [6]અનુવૃત્તિ - નિપૂણત્વાન્ય: ૫:રૂર
U [7]અભિનવટીક-પૂર્વેસૂત્ર ૩રમાંનિગ્ધત્વ અનેરુલત્વપુદ્ગલસ્પર્શથી બંધ થાય છે તેમ જણાવ્યું. તોશું જયાં જયાં આ ગુણ હોય ત્યાં નિયમા બંધ થઈ જાય કે તેમાં કંઇ વિશેષ સૂચના પણ છે? આ પ્રશ્નનો ઉત્તર જણાવવા માટે આ સૂત્રની સૂત્રકાર મહર્ષિએ રચના કરી છે.
સૂત્રના ભાષ્યમાં સૂત્રકાર જણાવે છે કે નવગુણનિધાનાં નથી.પુરક્ષામાં ૧ परस्परेण बन्धो न भवति ।
* -નહીં, નિષેધ સૂચક અવ્યવ છે. પૂર્વના સૂત્રમાં જણાવેલ બંધનો અમુક સંજોગોમાં નિષેધ જણાવવા મુકાયેલ પદ છે.
* નાચ- જઘન્ય એટલે નિકૃષ્ટ,ઓછામાં ઓછું – જધન્ય શબ્દથી અહીં એક સંખ્યા એવો અર્થ પણ કરેલ છે. –એવો અન્ય નિકૃષ્ટ અંશ કે તેના પછી બીજો કોઈ અંશ ન હોઈ શકે
* ગુણ:- શકિતનો અંશ, ભાગ
-દ્રવ્ય,ગુણ, પર્યાયમાં આવતો ગુણ, અહીં નથી લેવાનો પણ “ગુણ'' શબ્દ દ્વારા સ્નિગ્ધ કે રૂક્ષપણાની શકિતનું માપ કરવાનું સાધન એવો અર્થ સમજવાનો છે.
જ નચિમુખ:-જધન્ય ગુણનો અર્થ સામાન્ય થી એક ગુણ કર્યો છે
-જેપરમાણુમાં સ્નિગ્ધતા કે રૂક્ષતાનો એક અવિભાગીઅંશ હોય તેને જધન્ય ગુણ સહિતનો પરમાણુ કહ્યો છે. તેથી જધન્ય ગુણ એટલે અવિભાગ પ્રતિચ્છેદ એવો અન્ય-નિકૃષ્ટગુણ.
-સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વએ બંને સ્પર્શવિશેષ છે. તે બંને પોત પોતાની જાતિની અપેક્ષાએ એક-એક રૂપ હોવા છતાં પણ પરિણમનની તરતમતાને કારણે અનેક પ્રકારના થાય છે. આ તરતમતાની બે કલાઓ દેખાડી છે (૧)નિકૃષ્ટ સ્નિગ્ધત્વ અને નિકૃષ્ટ રૂક્ષત્વ તથા
(૨)ઉત્કૃષ્ટ સ્નિગ્ધત્વ અને ઉત્કૃષ્ટ રૂક્ષત્વ આબે કક્ષાની વચ્ચે અનંતાનંત અંશો સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વના હોય છે. જેમકે બકરીનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org