SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૫ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૪૧ અહીં અનવૃત્તિ લેવી. 1 [7]અભિનવટીકાઃ- આ પૂર્વેસૂત્ર :૨૨ વર્તના પરિણામ: માં પરિણામ: શબ્દનો ઉલ્લેખ કરેલો. સુત્ર માં :૩૬ વન્ય સૌ પરિણામિ માં પણ પરિધામ શબ્દ પ્રયોગ થયેલો અહીં સૂત્રકાર મહર્ષિ સૂત્ર રચના થકી તેનું સ્વરૂપ જણાવે છે. - “સ્વરૂપમાં સ્થિત રહી ઉત્પન્ન થવું તથા નષ્ટ થવું તે પરિણામ” # બૌધ્ધમતા વલંબીઓ વસ્તુ માત્રને ક્ષણસ્થાયી-નિરન્વય વિનાશી માને છે. આથી તેમના મત મુજબ “પરિણામ એટલે ઉત્પન્ન થઈ સર્વથા નષ્ટ થઈ જવું' –અર્થાત નાશની પછી કોઈ પણ તત્વનું કાયમ ન રહેવું એવો થાય છે. જ નૈયાયિક વગેરે ભેદવાદી મતાવલંબીઓ કે જેઓ ગુણ અને દ્રવ્યનો એકાંતભેદ માને છે. એમના મત પ્રમાણે – પરિણામ એટલે “સર્વથા અવિકૃત દ્રવ્યોમાં ગુણોનું ઉત્પન્ન થવું તથા નષ્ટ થવું” -જૈન દર્શન આ બંને મત કે દર્શન સામે પરિણામના સ્વરૂપના સંબંધમાં પોતાનું અલગજ મંતવ્ય રજૂ કરી શકે છે. ૪ જૈન દૃષ્ટિએ પરિણામ એટલે” સ્વજાતિનો ત્યાગ કર્યાવિનાદ્રવ્ય કેગુણમાં થતોવિકાર" # સૂત્રરૂપે રજૂઆત વિચારોતો તર્ભાવ - પરિણામ:* તતે, આ શબ્દ થકી ઉપરોકત દ્રવ્ય તથા ગુણની અનવૃત્તિ લેવી -धर्मादीनां व्याणां यथोक्तानां च गुणानाम् -ધર્મ,અધર્મ,આકાશ,પુદ્ગલ, જવ,[કાળ] એ પૂર્વોકત છ દ્રવ્યો તથા જેિના લક્ષણો ઉપર કહેલા છે તેવાતે-તે દ્રવ્યોમાં રહેલા ગુણો એ બે વિષયને તત્ શબ્દથી અહીં ગ્રહણ કરવાનો છે. -तत् - धर्माधर्माकाशजीवपुद्गलाद्धासमयानाम् ततो यथोक्तानां च गुणानामिति જ વિભાવ એટલે ભવનમ , ઉત્પત્તિ,આત્મલાભ કે અવસ્થાન્તરને પ્રાપ્ત કરવું - પાવ એટલે તદ્ રુપ જેમ કે વાવ એટલે સ્વરૂપ * પરિણામ:- તાવ એ જ પરિણામ કહ્યું છે - વસ્તુનો સ્વભાવ તે પરિણામ -धर्मादीनां द्रव्याणां यथोकतानां च गुणानां स्वभाव: स्वतत्वं परिणाम: – “પૂર્વે કહેવાયેલા ધર્માદિ દ્રવ્યોનો તથા ગુણોનો સ્વભાવ” તેને પરિણામ કહે છે. જ વિશેષ: – ૧- અહીં પરિણામની વ્યાખ્યા કરાઇ, દ્રવ્ય કે ગુણ થી સર્વથા ભિન્ન કોઈ વસ્તુ નથી પણ દ્રવ્ય કે ગુણનો સ્વભાવ સ્વરૂપ જ છે -૨ કેમ કે દ્રવ્ય જે પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા સિવાય વિશિષ્ટ અવસ્થાને ધારણ કરે છે. કે જે લોકમાં પ્રત્યક્ષ જોવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy