SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અસંખ્યાત સ્નિગ્ધ ગુણ વાળા સાથે સમ-અસંખ્યાત સ્નિગ્ધ ગુણ વાળાનો બંધ ન થાય આ જ વાત રૂક્ષ ગુણમાં પણ સમજી લેવી ~~~ જો સર્દશ પણાનું ગ્રહણ કરવામાં ન આવ્યુ હોત તો બે ગુણ વાળા સ્નિગ્ધનો બે ગુણ વાળા રૂક્ષ સાથે કે ત્રણ ગુણવાળા સ્નિગ્ધનો ત્રણ ગુણવાળા રૂક્ષ સાથે વગેરે વિસર્દશ બંધ થઇ જ નશક્ત અહીં સર્દશાનામ્ પદ મૂકી સદ્દ। શબ્દ ઉપર એટલા માટે જ ભાર મુકેલ છે કે જેથી વિસર્દશ પુદ્ગલોમા ગુણનું સામ્ય હોય તો પણ બંધ થાય - ગુણ સામ્ય અને સર્દશતા પરથી બંધનેં સમજાવતું કોષ્ટક— ઉદાહરણ રૂપ પુદ્ગલ સંખ્યા સર્દશતા ગુણ સામ્યતા નથી નથી ૧૪૨ પંચ ગુણ સ્નિગ્ધ તથા સપ્તગુણ સ્નિગ્ધ સર્દશ ચાર ગુણ સ્નિગ્ધ તથા દશ ગુણ સ્નિગ્ધ સર્દશ પાંચ ગુણ રૂક્ષ તથા દશ ગુણ રૂક્ષ સર્દશ સર્દશ ચાર ગુણ રૂક્ષ તથા દશ ગુણ રૂક્ષ પાંચ ગુણ રૂક્ષ તથા પાંચ ગુણ સ્નિગ્ધ અસર્દશ અસર્દશ ચાર ગુણ રૂક્ષ તથા ચાર ગુણ સ્નિગ્ધ પાંચ ગુણ સ્નિગ્ધ તથા પાંચ ગુણ સ્નિગ્ધ સર્દશ પાંચ ગુણ રૂક્ષ તથા પાંચ ગુણ રૂક્ષ સર્દશ [] [8]સંદર્ભઃ [] [9]પધઃ (૧) (૨) નથી નથી આગમ સંદર્ભ:-સૂત્ર ૩૨ થી ૩૬ નો સંદર્ભ સાથે સૂત્ર૩૬ના આગમ સંદર્ભમાં છે. અન્ય ગ્રન્થ સંદર્ભઃ- દ્રવ્યલોક પ્રકાશ-સર્ગઃ૧૧ શ્લોકઃ૨૮ બંધ થાય થાય થાય થાય થાય થાય નથાય નથાય આ સૂત્રનું પ્રથમ પદ્ય સૂત્રઃ૩૨ના પઘ સાથે કહેવાયું છે બીજું પદ્ય પણ સૂત્ર ૩૨ થી ૩૬ નું એક સાથે સૂત્રઃ૩૨ના અંતે છે. [10]નિષ્કર્ષઃ- આ સૂત્રનો મુખ્ય સૂર એટલો જ છે કે ગુણની સામ્યતા હોય ત્યારે સર્દશ પુદ્ગલોનો બંધ થતો નથી આપણેતો પરમાત્માના ગુણ સાથે સામ્યતા છે નહીં કેમ કે પરમાત્મા તો અંનત ગુણોની ઘણી છે અને આપણે તો નિર્ગુણ-પામર એવા સામાન્ય જીવ છીએ એટલે આપણે તેમની સાથે બંધ કરવો હોય અર્થાત્ જોડાણ કરવું હોય તો સૂત્રકાર મહર્ષિનો નિષેધ છે નહીં. તેથી સતત ભકિતમાં લીન બની તેમની સાથે જોડાણ ક૨વું Jain Education International આ તો એક ઉપદેશાત્મક કે બોધાત્મક નિષ્કર્ષ થયો ખરેખર સૂત્રાશ્રિત વિચારણા કરીએ તો વર્તમાન-રસાયણ શાસ્ત્ર સામે એક પડકાર રૂપ એવી રજૂઆત સૂત્રકાર મહર્ષિએ કરી છે. રસાયણ શાસ્ત્રમાં અનેક મિશ્રણો-સંયોજનની વાત આવેછે. આબધાની ભૂમિકારૂપસાબિતી સૂત્રકાર મહર્ષિ એ સચોટ રીતે રજૂ કરી, જૈન દર્શન પરત્વની શ્રધ્ધાને દૃઢ બનાવવા ઉત્તમ નિમિત્ત પૂરૂ પાડે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy