________________
અધ્યાયઃ ૫ સૂત્રઃ ૩પ
૧૪૩
અધ્યાયઃ૫-સૂત્ર:૩૫) U [1]સૂત્ર હેતુ-સદશ પુદ્ગલોમાં ગુણની અસમાનતા હોય તો બંધ થઈ શકે, તેવા પૂર્વ સૂત્રના વિધાન પરત્વેના અપવાદને જણાવવા માટે આ સૂત્રની રચના થયેલી છે.
[2]સૂત્ર મૂળઃ- દૂધવવુિળાનાં તુ U [Qસૂત્ર પૃથક-દ્ધિ - ધ - - TUIનામ !
1 [4] સૂત્રસાર-દ્વિગુણઆદિ અધિકગુણવાળાસઈશ-સમાન જાતિનાપુદ્ગલોનો [બંધ થાય છે
U [5]શબ્દશાનઃ-:દિકુT)- બે ગુણ, સ્નિગ્ધતા કેરૂક્ષતા બે અંશ
ધતિ(M):- અધિક ગુણવાળા સિદંશ પુદ્ગલોમાંના એકની અપેક્ષાએ બીજાનું દ્વયાધિક ગુણ પણાને જણાવે છે.]
તુ :- પરંતુ, બંધ થાય છે એવો અર્થ અહીં સમજી લેવો. U [6]અનુવૃત્તિ-१- गुणसाम्ये सद्दशानाम् - सूत्र ५:३४ थी सद्दशानाम् -- નિધફૂલવા વન્ય: સૂત્ર :રૂર થી વન્ય:
U [7]અભિનવટીકા - આ પૂર્વે સૂત્ર ૫:૩૪ સાગ્યે સર્વાનામ્ માં ગુણની સામ્યતા હોય ત્યારે સદંશ પુદ્ગલોનો બંધ થતો નથી. એ પ્રમાણે કહ્યું અર્થાત ગુણની અસમાનતા હોય તો પુગલોનો બંધ થઈ શકે છે એવો અર્થ પ્રતિપાદિત થયો. . આ અર્થના અપવાદને જણાવવા માટે અથવા વિશેષતાના કથનને માટે પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકાર મહર્ષિ જણાવે છે કે
(૧)સદશ-સમાન જાતિના પુદ્ગલ હોય
(ર)ગુણની અર્થાત સ્નિગ્ધ કે રૂક્ષ શકિતના અંશોની વિષમતા હોય તો પણ બે ગુણ કે તેથી વધુ ગુણની અધિકતા હોય તો પરસ્પર બંધ થાય
द्वयधिक आदिगुणानाम् :-द्वाभ्याम् गुणविशेषाभ्याम् अन्यस्मात् अधिकः याः परमाणु:
બીજા પરમાણુની તુલના એ તે પરમાણુ ની સ્નિગ્ધતા કે રૂક્ષતા ના બે શકિત અંશો વધારે હોય તે પરમાણુ દૂધ કહેવામાં આવે છે
– બે કે તેથી વધુ ગુણો ને જણાવવા માટે અહીં દૂધાદ્રિ પુખાનામ જેની આદિમાં બે અધિક પુદ્ગલ છે તે
અર્થાત જેની સાથે બંધ થવાનો છે તે પુદ્ગલની તુલનાએ આ પુદ્ગલ બે ગુણ અધિક, ત્રણગુણ અધિક,ચાર ગુણ અધિક, સંખ્યાત ગુણ અધિક,અસંખ્યાત ગુણ અધિક યાવત્ અનંત અધિક હોય તો પરસ્પર બંધ થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org