________________
૧૭
અધ્યાય ૫ સૂત્ર: ૪ છે મનુષ્ય પણું એ તેનો પર્યાય એટલે કે અવસ્થા છે અને સામે દેખાય છે તે જીવ નથી પણ શરીર છે કે જે પુદ્ગલોનું બનેલું છે.
U [8] સંદર્ભ
# આગમ સંદર્ભ પંત્યાન કયા નાસી, ને ય નત્યિ, ન ચડુિં વિજ્ઞા भुविं च भवइ अ भविस्सइ अ, धुवे नियए अक्खए अव्वए अवट्टिए निच्चे अरूवी
જ નહૂિ . ૧૦/૧ ૪ તત્વાર્થ સંદર્ભ(૧) તમાવત્રાં નિત્યમ્ :૩૦ - નિત્યની વ્યાખ્યા (૨) રૂપિUT: પુત્વા : ૬:૪- અરૂપીનો અપવાદ જે અન્ય ગ્રન્થ સંદર્ભ
નવતત્વ ગાથા-૧૪ વિવરણ [9]પદ્ય(૧) પહેલું પદ્ય પૂર્વ સૂત્ર માં કહેવાઈ ગયું છે (૨) સૂત્રઃ૩ અને સૂત્રઃ૪ નું સંયુકત પદ્ય
છે અસ્તિકાય આકાશ ધર્મ અધર્મને જીવ
નિત્ય સ્થિર અરૂપીતે રૂપી પુદ્ગલ પાંચમું U [10]નિષ્કર્ષ- આ સૂત્ર પાંચ દ્રવ્યોની ત્રણ મુખ્ય વિશેષતાને કહે છે. નિત્યતાસ્થિરતા-અરૂપીતા. જીવ ની શ્રધ્ધા ને દૃઢ કરવા માટે આ અતિ ઉપયોગી સૂત્ર છે કેમ કે જીવાદિ દળો નિત્ય છે તેમ કહેવાથી આ જગત અને જીવો બધા અનાદિ નિધન છે તેવી શ્રધ્ધા દૃઢ થશે અર્થાતજગત કોઈનું બનાવેલું નથી અને આજીવો પણ કોઈનાઉત્પન્ન કરેલાનથી.દવ્ય અપેક્ષાએ આ બધુ શાશ્વત છે સ્થિર છે પરિવર્તન થાય છે તે તો પર્યાયો નું છે એ શ્રધ્ધા મજબુત બનશે
વળી પુદ્ગલ સિવાયના દ્રવ્યોના અરૂપી પણાથી ઈશ્વરનું દર્શન થયું કે અમુક સાક્ષાત્કાર થયો વગેરે સિધ્ધનાજીવો વિશેની કપોળકલ્પિત માન્યતાનું પણ નિરસન થઈ જાય છે સિધ્ધના જીવો અરૂપી જ છે વળી શરીર અભાવે રૂપી તત્વોનો આશ્રય પણ કરતા નથી ત્યાં તેનું દર્શન કે સાક્ષત્કાર થાય જ કયાથી? આ રીતે આ સૂત્ર સમ્યગ્દર્શન માટે સુંદર માહિતી પ્રદાન કરે છે.
U S S S S S S.
(અધ્યાયઃ૫-સૂત્રઃ૪) U [1]સૂત્રહેતુઃ સૂત્રઃ૩માં પાંચ દ્રવ્યો નિત્ય છે અવસ્થિત અને અરૂપી કહ્યા તેમાં અરૂપી પણાના અપવાદને જણાવવા આ સૂત્રની રચના થઈ છે.
0 [2]સૂત્ર મૂળ - પિન: પુ ત્ર: અ. પ/૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org