SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પ૧ અધ્યાયઃ ૫ સૂત્ર: ૧૪ ભાષ્યમાં પણ સૂત્રકાર મહર્ષિએ પુદ્ગલ દ્રવ્યના ચાર ભેદનો ઉલ્લેખ કરેલો છે. अप्रदेशसंख्येयासंख्येयानन्तप्रदेशानाम् । (૧)અપ્રદેશ-દ્રવ્યાન્તર પ્રદેશની અવિદ્યમાનતા,એક પ્રદેશ (૨)સંખ્યય-બેથી આરંભીને સંખ્યાત સુધીના પ્રદેશો-(સ્કન્ધો) (૩)અસંખ્યય-નવ પ્રકારના અસંખ્યાતામાં કોઈ પણ અસંખ્યાત પ્રદેશ (સ્કન્ધ) (૪)અનંત-નવ અનંતાનવમે કોઈ સંખ્યા ગણી નથી માંના કોઇ પણ અનંતે રહેલા પ્રદેશ(સ્કન્ધો) આ પ્રદેશથી અનંતા પ્રદેશ સુધી ના પુગલ સ્કન્ધો [એકથી અસંખ્યાત પ્રદેશ સુધીમાં અવગાહ પામે છે તેમ કહેવાનો આશય છે. જ વિશેષઃ-સૂત્રમાં મૂળ હકીકત તો આટલી જ છે કે - આ પુદ્ગલ દ્રવ્ય પરમાણુ રૂપે તેમજ સ્કન્દમાં બે અણુ,ત્રણ અણુ,ચાર અણુ યાવત્ સંખ્યાત અણુ અસંખ્યાત અણુ અને અનંત અણુઓના સ્કંધ રૂપે છે. -કેજે આકાશના એક પ્રદેશ,બે પ્રદેશ, ત્રણ પ્રદેશમાવત સંખ્યાત પ્રદેશ અને અસંખ્યાત પ્રદેશમાં રહી શકે છે. આટલી જ વાતને વિભિન્ન ટીકાનુસાર અહીં મુદ્દા સ્વરૂપે સંકલિત કરીને રજૂ કરવામાં આવેલ છે. જ પુદ્ગલ દ્રવ્યો વ્યકિત રૂપે અનેક છે. * દરેક પુદ્ગલ દ્રવ્યના અવગાહ ક્ષેત્રનું સ્થિતિક્ષેત્રનું પ્રમાણ ભિન્ન ભિન્ન હોય છે. # કોઈ પુદ્ગલ દ્રવ્ય લોકાકાશના એક પ્રદેશમાં રહે છે. કોઈ પુદ્ગલ દ્રવ્ય બે પ્રદેશમાં રહે છે. કોઈ પુદ્ગલ દ્રવ્ય ત્રણ પ્રદેશમાં રહે છે. યાવત્ કોઈ પુદ્ગલ દ્રવ્ય અસંખ્ય પ્રદેશોમાં રહે છે. $ આ વાતને શાસ્ત્રીય પરિભાષામાં રજૂ કરીએ તો -૧ એક પરમાણુ એક સરખા એકજ આકાશ પ્રદેશમાં સ્થિત રહે છે. -૨ ધણુક - બે પરમાણુઓનો બનેલો સ્કન્ધ-અવયવી-યણુક કહેવાય છે. તે એક પ્રદેશમાં પણ રહી શકે છે. અને બે પ્રદેશમાં પણ રહે છે. [જો તે બે પરમાણુ બધ્ધ હોય તો એક પ્રદેશ માં રહે છે. અબધ્ધ હોય તો બે પ્રદેશમાં રહે છે. -ત્રણ-ત્રણ પરમાણુઓનો બનેલોસ્કન્ધ અવયવી તેત્રયણુક એક, બે ત્રણ પ્રદેશોમાં રહે છે. બધ્ધ અને અબધ્ધ અવસ્થા મુબજ એક, બે કે ત્રણ પ્રદેશોમાં અવગાહ કરે છે. -૪ સંખ્યાતામુક - ચતુરણુક, પંચાણુક એ રીતે વધતા-વધતા સંખ્યાતાણુક [એટલે સંખ્યાતા અણુઓનો બનેલો સ્કન્ધ બધ્ધ-અબધ્ધ અવસ્થા મુજબ લોકાકાશના એક પ્રદેશ બે પ્રદેશ,ત્રણ પ્રદેશ યાવત સંખ્યાતા પ્રદેશ સુધીના ક્ષેત્ર માં રહી શકે છે. -પ અહીં એક વાત ખ્યાલમાં રાખવી કેઃ-સંખ્યાતણૂક દ્રવ્ય ની સ્થિતિ માટે અસંખ્યાતા પ્રદેશવાળા ક્ષેત્રની આવશ્યકતા હોતી નથી -અસંખ્યાતાણુકા-અસંખ્યાતાઅણુઓનો બનેલોસ્કન્ધ એક પ્રદેશબેપ્રદેશ,ત્રણ પ્રદેશથી Jain Education International For Private & Personal Use Only www.je www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy