SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩ અધ્યાયઃ ૫ સૂત્રઃ ૨૩ બાદર સ્કન્ધોમાં આઠેય સ્પર્શ હોય છે. * रस:- रस्यते रसनमात्रं वा रस: – શબ્દની વિશેષ વ્યાખ્યા મ.ર-ખૂ. ૨૦, ૨૨ માં કહેવાઈ છે # રસના પાંચ ભેદ સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવે છે તે આ રીતે - (૧)કડવો - (સંસ્કૃતમાં)- તિત અને [પાકતમાં] તિત્ત એ રીતે ઓળખાય છે. (૨)તીખો - (સંસ્કૃતમાં)- હું અને [પાકૃતમાં ડુગ એ રીતે ઓળખાય છે. (૩)તુરો - (સંસ્કૃતમાં)- #ાય અને પાકૃતમાં] સાર એ રીતે ઓળખાય છે. (૪)ખાટો - (સંસ્કૃતમાં)-કચ્છ અને [પાકૃતમાં એવિએ રીતે ઓળખાય છે. (પ)મીઠો - (સંસ્કૃતમાં)-મધુર અને [પાકૃતમાં મદુર એ રીતે ઓળખાય છે. પાક્ષિસૂત્ર માં છઠ્ઠો ખારો રસ વળે વા શબ્દથી જણાવેલો છે. કોઈ ખારા રસનો મધુરમાં સમાવેશ કરે છે. કોઈ તેને બે રસના સંસર્ગથી ઉત્પન્ન થયેલો કહે છે. જો કેતત્વાર્થસૂત્રકે પાલિકસૂત્રબંને માન્ય સૂત્રો જ છે. પણ અહીંરસના પાંચ ભેદ કહ્યા હોવાથી આપણે પાંચ ભેદનો જ ઉલ્લેખ કર્યો છે. આ રસો પુદગલ માત્રામાં હોય છે. માટે તેને પુદ્ગલનું લક્ષણ કહ્યું છે. -એક પરમાણુમાં૧-રસ અનેઢિપ્રદેશી આદિસ્કન્ધોમાં યથાયોગ્ય એકથી પાંચે રસો હોય છે. :- Tચ્યતે અનમાત્ર વા : -:- શબ્દની વિશેષ વ્યાખ્યા પૂર્વે .ર-પૂ.૨૦, ૨૧માં કહેવાઈ છે. –ભાષ્યકાર ગન્ધના બે ભેદને જણાવે છે - –૧ સુગંધ-સુરભિગંધ-ચંદનાદિ ની હોય તેવી સુરભિ - દુર્ગધઃ-દુરભિગંધ-લસણ કે વિષ્ટાની હોય તેવી દુરભિ એ ગંધ પુદ્ગલ માત્રામાં હોય છે. માટે તે પુદ્ગલનું લક્ષણ કહ્યું છે. -વળી ૧-પરમાણુમાં ૧-ગંધ અને દ્વિ પ્રદેશઆદિસ્કન્ધોમાં બેગંધ પણ યથા સંભવ હોય છે. * वर्ण:- वय॑ते वर्णनमात्रं वा वर्णः - વ શબ્દની વિશેષ વ્યાખ્યા પૂર્વે .ર-પૂ.૨૦,૨૧માં કહેવાઈ છે. –ભાષ્યકાર વર્ણના પાંચ ભેદને જણાવે છે. (૧) કાળો- અંજન જેવો કૃષ્ણ (૨)લીલો- પોપટની પાંખ જેવો નીલ (૩)રાતો- પોપટની ચાંચ જેવો રકત (૪)પીળો- હળદર જેવો પીત (૫)ધોળો- બગલાની પાંખ જેવો શ્વેત વાદળી, ગુલાબી, કરમજી આદિ જે અનેક વર્ણભેદ છે તે આ પાંચમાંના કોઈપણ એક ભેદની તરતમતા વાળા અથવા એકથી વધુ વર્ષોના સંયોગથી ઉત્પન્ન થયેલા જાણવા. આવ પરમાણુ આદિ પુદ્ગલ માત્રમાં હોય છે તેથી વર્ણએ પુદ્ગલોનું લક્ષણ છે. એક પરમાણમાં -૧ વર્ણ હોય છે. અને દ્વિ પ્રદેશઆદિ સ્કન્ધોમાં ૧ થી ૫ વર્ણ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy