________________
પરિશિષ્ટ-૧
૧૭૫
વળી આદિમાન્ યોગ જ નહોયતો જીવ કર્મજન બાંધે તેથી શરીર પણ ન હોય અને ઘરમકાન-કપડા-રાચરચીલું આદિ અનેક પૌદ્ગલિક પ્રવૃત્તિ પણ ન હોય વળી પાંચ અસ્તિકાય હોવા છતાં ઉપયોગ ના અભાવે જાણનાર ન હોય. અને આદિ એવા જ્ઞાનાદિ ઉપયોગ ન હોતતો મે આ ટીકા નલખી હોત અને તમે અત્યારે વાંચતા પણ નહોત તેથી આ બંનેના આદિમાન્ પણામાં શ્રધ્ધા કરી યોગ નિરોધકરી કેવલ જ્ઞાનો પયોગ-દર્શનાપયોગ થકી મોક્ષ પામવો એજ નિષ્કર્ષ છે.
મુનિ દીપરત્નસાગર કૃત્ અધ્યાય પાંચની અભિનવટીકા સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org