SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આગમ ગ્રાહ્ય સમજવા અને પુદ્ગલનો પરિણામ આદિમાન અર્થાત્ પ્રત્યેક્ષ ગ્રાહ્ય સમજવો –જીવ વિશે યોગ-ઉપયોગ પરિણામ આદિમાન અર્થાત્ પ્રત્યક્ષ ગ્રાહ્ય અને શેષ પરિણામ આગમ ગ્રાહ્ય સમજવા ઉપરોકત મંતવ્ય સાથે કોઇ સહમત થાય કે ન થાય પણ એક વાતતો નિશ્ચિત જ છે કે શ્રી ભગવતીજી સૂત્ર જેવા આગમ ગ્રન્થમાં પણ આદિ-અનાદિ પરિણામનો વિભાગતો સૂત્રકાર મહર્ષિ એકહ્યા મુજબ અને સુખલાલજી એ આપેલા સમાધાન મુજબ જ છે. ] [8]સંદર્ભઃ આગમ સંદર્ભઃ- અભિનવટીકામાં જે ભગવતીજીનો પાઠ મુકયો છે તે જ આગમ સંદર્ભ છે. માના ૮-૩.૬-૧. ૨૪-૨૪૬-૩૪૭ તત્વાર્થ સંદર્ભ: (૧)રૂપિણુ વિમાન -સૂત્ર ૬:૪૩ (૨)યોોપયો નીવેપુ -સૂત્ર. ૬:૪૪ 3 [9]પદ્યઃ (૧)પ્રથમ પદ્ય-સૂત્રઃ૪૦ ના પદ્ય સાથે કહેવાઇ ગયું છે. (૨)બીજું પદ્ય-સૂત્રઃ ૪૧ના પદ્ય સાથે કહેવાઇ ગયું છે U [10]નિષ્કર્ષ:- બે પ્રકારના પરિણામો ને અત્રે જણાવેલા છે તેમાં સુખલાલજી એ રજૂકરેલ વિચારણા ને સ્વીકારીને નિષ્કર્ષ વિચારીએ તો પ્રત્યક્ષ ગ્રાહ્ય પરિણામો માં આપણે એટલા અટવાયેલા છે એટલા ઓતપ્રોત થયા છીએ કે આગમ પ્રમાણ ગ્રાહ્ય દ્રવ્ય તરફ દૃષ્ટિજ પહોંચતી નથી. જીવ અર્થાત્ આત્મ દ્રવ્યથી જ અનભિજ્ઞ એવા આપણે ધર્મ-અધર્મ કે-આકાશ જેવાં અરૂપી દ્રવ્યોની વાત કે ભાષાતો સમજી જ કયારે શકવાના? આ સૂત્રને જાણી બંને પ્રકારના પરિણામોમાં શ્રધ્ધા કરી અનાદિ પરિણમોને અનંત કાળમાટે પ્રત્યક્ષ કરી શકીએ એજ આ સૂત્રનો નિષ્કર્ષ સમજવો અધ્યાયઃ૫-સૂત્રઃ૪૩ [1]સૂત્રહેતુઃ- પરિણામ ના અનાદિ અને આદિમાન્ એ બે ભેદ માંથી આદિમાન પરિણામ વિશે જણાવે છે. [] [2]સૂત્ર:મૂળઃ- *રૂપિવાડિમાન્ [] [3]સૂત્ર:પૃથ-રૂપિg - આવિમાન્ [] [4]સૂત્રસાર:-રૂપી [-અર્થાત્ પુદગલ દ્રવ્યોમાં આદિમાન [પરિણામ] હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005035
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy